________________
૧૦૬
જેનરનચિંતામણિ આમ તો, આ ધર્મકથાગ્રંથ છે. આ પ્રકારની ધર્મકથામાં અનુભવ કરાવે છે. આની વિશેષરૂપે પ્રતીતિ કરાવવાના મુખ્ય નાયિકાની સાહસિકતાનું સુરુચિપૂર્ણ વર્ણન મળે છે, આશયથી આચાર્ય હરિભદ્ર સમરાદિત્યની મુખ્ય કથાની પરન્તુ અંતે બંને સંસારનો ત્યાગ કરીને ધર્મશિસ્તનું આસપાસ અનેક આડકથાઓને તાણાવાણાની જેમ વણી અન પાલન કરે છે. આવી કથાઓમાં સાહસની સાથે મુખ્યત્વે લીધી છે. આથી આપણે અનુમાની શકીએ કે તે સમયના ધર્મ ઓધ વિશેષ પ્રમાણમાં હોય છે. સ્પષ્ટ રીતે કહીએ તો રાજસ્થાનમાં (અને ગુજરાતમાં પણું, કારણ ત્યારે રાજએને મુખ્ય ઉદ્દેશ ધર્મદીક્ષા રહ્યો છે.
સ્થાન-ગુજરાત એક જ ભૌગોલિક એકમના બે ભાગ હતા.
ભાષા પણ બંનેની લગભગ એક જેવી હતી. સંસ્કૃતિ અને સમરાઈશ્ચકહા ના કર્તા
રહેણી-કરણી પણ એક હતાં) કદાચ અધર્મને પ્રભાવ ઘણા આ કથાના રચયિતા આચાર્ય હરિભદ્ર છે. એમનો વ્યાપક હશે અને એનાથી બચવા માટે પવિત્ર અને જન્મ ચિત્તોડમાં થયે તેઓ જન્મે બ્રાહ્મણ હતા. એમનો હક જીવન જીવવાની પ્રબોધ આ કથામાં હિત છે. સમય ઈ. સ. ૭૦૫ થી ૭૭૫ વરચેન મનાય છે. તેઓ બીજા, ત્રીજી અને ચોથા ભવમાં “માયા’ ‘લાભ” તથા એક યુગપ્રધાન લેખક હતા, કારણ એમણે ઘણા બધા વિષયે ‘ અનંત’ના સંદર્ભે વિસ્તારથી વર્ણન થયું છે. તે સાથે એ ઉપર ઘણા બધા ગ્રંથો લખ્યા છે. આ ગ્રંથ સંસ્કૃત અને
બધાંનું નિદાન પણ બતાવ્યું છે. આચાર્ય હરિભદ્ર એ પ્રાકૃત ભય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
સ્પષ્ટ રીતે વર્ણવ્યું છે કે–પાપ અને ગુનાને કારણે બીજા
જન્મમાં પ્રાણી તરીકે જન્મવું પડે છે, ક્યારેક નરકમાં પણ ઉપલબ્ધ સામગ્રી
જવું પડે છે. આથી એવું અનુમાન થઈ શકે કે આઠમી
સદી પૂર્વેના જમાનામાં અને ત્યારે પણ પુનર્જન્મનો સિદ્ધાંત આઠમી સદીમાં વિદ્યમાન આ લેખકના લખાણોમાં એ.
મેટા પાયા ઉપર પ્રચારમાં હશે. આમ હોવા છતાં ય લોક સદીના ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે, ખાસ કરીને
પાપ અને અધર્મ આચરતા હશે, કારણ આ ગ્રંથમાં લેખકે રાજસ્થાનના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે ઘણી સારી સામગ્રી જોવી પ્રાપ્ત થાય છે. આ કથામાંથી પ્રાપ્ત સામગ્રીથી એમ
આ વાત વારંવાર દોહરાવી છે. કહી શકાય કે આઠમી સદીની આસપાસ રાજસ્થાનમાં ધર્મકથી કે કથાસાહિત્ય ? ધર્મયુદય થયો હતો અને એનું આરંભિક શ્રય આચાર્ય હરિભદ્રને ફાળે જાય છે.
સમરાઈશ્ચકહા” ઉપર્યુક્ત વર્ણનથી ધર્મકથા
હોવાનું સૂચવાય છે, તો બીજી દષ્ટિએ એ “ફિકશન’– ગ્રંથનું બંધારણ
કથા-સાહિત્ય હોવાનું પણ કહી શકાય; કારણ એ સમયે
રાજસ્થાનમાં સંસ્કૃત-પ્રાકૃતમાં કથા સાહિત્યને પ્રચાર આ ગ્રંથમાં નવ પ્રકરણ છે. પ્રત્યેક પ્રકરણ ‘ભવ” નામથી વિશેષરૂપે જોવા મળે છે. એટલું જ નહીં જૈન ધર્મના ફલિખિત છે. એટલે કે આ ગ્રંથમાં કુલ ૯ ભવ છે. કથા સાહિત્યમાં પણ આ પ્રકારનો પ્રયોગ વિશેષરૂપે થતો હતો. તો એક જ વ્યકિત ( જેનું નામ સમરાદિત્ય છે )ની આસપાસ વિકાસ પામે છે. પાપને કારણે પુનર્જનમ સાંપડે છે સમકાલીન ભારત વિશેની જાણકારી એ ભાવનાને સુદ્રઢ બનાવવા માટે લેખકે અનેક ઉપકથાઓ- આ ગ્રંથમાં ભિન્ન ભિન્ન વાતોનો સમુચિત ઉપયોગ આડકથાઓને વિશેષ પ્રમાણમાં આશ્રય લીધો છે. પ્રત્યેક કરાયો છે અને વર્ણનોમાં કઈ ઊણપ જણાતી નથી. આથી કથાના અંતે હવે પછીના જન્મમાં સુખ પામવા માટે આ ગ્રંથમાં આઠમી સદીનું ભારત કેવું હતું એની જાણકારી મોક્ષની ઉપગિતા સમજાવાઈ છે અને ધર્મમય જીવન આપણને સાંપડે છે. એવી કેટલીય બાબતો આ ગ્રંથમાં જીવવાનો બોધ આપવામાં આવ્યા છે. ગ્રંથ આમ તો પ્રથમ વર્ણત છે, જે તે સમયના ભારતીય ઇતિહાસના નિરૂપણમાં નજરે ધર્મગ્રંથ જે જણુાય છે પરંતુ તેનું ઝીણવટપૂર્વક ઉપગી બની રહે છે. દા. ત. ભારતના વિવિધ પ્રદેશની અધ્યયન કરવાથી સંસ્કૃતિ-ઈતિહાસના આલેખન માટેની ભૂગોળ, એને સમુદ્ર સંબંધ, વિદેશ સાથે વેપારસારી સામગ્રી પ્રાપ્ત થાય છે.
વ્યવહાર, સમાજ-જીવન, મુસાફરીનાં માધ્યમ અને પડતી
મુશ્કેલીઓ, દરબારી રીતરસમ, ચોરી-લૂંટ-પાપ વગેરે. કથાનો કેદ્રવતી વિચાર
પરંતુ અહીં તો ફક્ત રાજસ્થાનના ઈતિહાસ અને ૮ મનષ્યજીવન દુઃખથી સભર છે” એ આ કથાને મુખ્ય સંસ્કૃતિના નિરૂપણમાં આ ગ્રંથની સામગ્રી કેવી રીતે વિચાર છે. ઇર્ષા, છેષ, સંઘર્ષ વગેરે દુર્ગુણોથી મનુષ્ય ઉપગ નીવડે છે એ વિશે થોડો પરિશ્રમ કર્યો છે. સતત સંકળાયેલો રહે છે. આમાંથી મુક્તિ મેળવવા માટે પ્રત્યેક મનુષ્ય પોતાનું જીવનચરિત્ર શુદ્ધ રાખવું જોઈએ. જપદપ્રથા નીતિમય જીવન જીવવા માટે પ્રમાદ ખરાબ પરિણામે
આ અંગે રસપ્રદ હકીકતો મળે છે. વિભિન્ન રાજાઓ
હરિય થયા હતા અને સતીની સાત સામગ્રીથી
Jain Education Intemational
www.jainelibrary.org
mation
For Private & Personal Use Only