________________
હજાર વરસના જૈન ઇતિહાસને મિતાક્ષરી પરિચય
હકીકતોના હેમ-હસ્તાક્ષર
શ્રી ગુણવંત અ, શાહ
સં ૧૦૦૧ થી ૧૧૦૦
પર ચડાઈ કરીને ભિન્નમાલ, પાટણ, ચંદ્રાવતી (અમદાવાદ),
જૂનાગઢ, દેલવાડા અને એમનાથના મંદિરો તોડયાં, ત્યારે આ સમય એટલે “વાદ-યુગ.” આ સદીમાં જૈનાચાર્યોએ
ગુજરાતમાં સોલંકી રાજાઓનું શાસન હતું. પાટણ ત્યારે હિન્દુ વિદ્વાન–પંડિતો સાથે તેમ જ દિગંબરાચાર્યો સાથે
રાજધાની હતી. પણ શાસ્ત્રાર્થ કરીને સફળ અને સેનેરી હસ્તાક્ષર કર્યા છે.
ભીમદેવ પહેલાના સમયમાં તેના મંત્રી વિમલશાહે - શ્રી પાનસરિએ સવાલક ગ્વાલિયર અને ત્રિભુવનગ૨ વિ. સ. ૧૦૮૮માં આબુ ઉપર “વિમલવસહિ’ જિનાલય વગેરેની રાજસભાઓમાં ૮૪ વાદમાં જીત મેળવી હતી બંધાવ્યું, જે આજે પણ તેના શિલ્પ સ્થાપત્યના કારણે અને તે તે રાજાઓને જેન બનાવ્યા હતા. ચિત્તોડમાં આજે વિશ્વ સિદ્ધ છે ઊભેલા વિજયથંભ તેઓએ દિગંબરાયચાર્ય પર મેળવેલા વિજયની આજે પણ યોગાથા ગાય છે.
- માળવામાં રાજા ભેજના શાસનમાં ધનપાલ કવિ થયા.
તેમણે રચેલ નવરસ પ્રચૂર “તિલક મંજરી” કથા આજે તેમના શિષ્ય અભયદેવસૂરિએ “સન્મતિતર્ક ટીકાની
પણ વાચકને રસતરબોળ કરી દે છે. રચના કરીને વાદ-શાસ્ત્રનું શકવતી પ્રદાન કર્યું. નવાંગી ટીકાકાર તે જ આ અભયદેવસૂરિજી.
સં. ૧૧૦૧ થી ૧૨૦૦ તેમના શિષ્ય ધનેશ્વરસૂરિ ધારાનરેશ મુંજની રાજસ- જૈન સંસ્કૃતિને આ સુવર્ણ યુગ હતે. સિદ્ધરાજ માં શાસ્ત્રાર્થ વિજેતા બન્યા. તેમણે ચિત્તોડમાં ૧૮ હજાર જયસિંહના (સં. ૧૧૫૦ થી ૧૧૯૯) શાસનમાં થયેલા બ્રાહમણોને જૈન બનાવ્યા. તેમનાથી રાજગછ શરૂ થયા. જૈનાચાર્યો, જેન મંત્રીઓ, જેના દંડનાયકેએ તેમ જ કવિ.
છ ઘડીમાં ૫૦૦ લોક કંઠસ્થ કરી શકતા, ધર્મષ- એ ગુજરાતના કીર્તિવજને ગગનચુંબી બનાવ્યું. સૂરિએ અર્ણોરાજની સભામાં દિગંબરવાદી ગુણચંદ્રને હરાવ્યા. આ યુગમાં, મલધારી અભયદેવસૂરિ, તેમના શિષ્ય આ આચાર્યશ્રીએ પિતાના ગછની સદાચારની સુરક્ષા માટે મલધારી હેમચંદ્રસૂરિ, ખરતરગર છીય જિનવલભસૂરિ, ૧૬ શ્રાવકની એક સમિતિ નીમી હતી.
દાદા જિનદત્તસૂરિ, આર્ય રક્ષિતસૂરિ, મુનિચંદ્રસૂરિ, વાદિ' ધર્મઘાષસૂરિએ બ્રાદાણો, માહેશ્વરી વે અને ક્ષત્રિયોને દેવસૂરિ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવક ઉપદેશ આપી જૈનધર્મી બનાવ્યા.
આચાર્યો, મુંજાલ, શાંતુ, ઉદયન, શુક, પૃથ્વીપાલ જેવા
જૈન મંત્રીઓ અને શ્રીપાલ પદ્માનંદ આદિ જૈન કવિઓ થયા. શાંતિસૂરિ પણ આ વાદ-યુગનું એક યશેજજવળ નામ
આજે ફરીથી અદાલતના આંગણે ચડેલા શ્રી અંતરીક્ષ છે. રાજા ભેજની સભામાં આચાર્યશ્રીએ ૮૪ વાદીઓને
તીર્થમાં માલધારી અભયદેવસૂરિએ સં. ૧૧૪૨માં મહા સુદ જીતી લેતાં રાજા ભેજે તેમને “ વાદિવેતાલનું બિરદ આપી સન્માન કર્યું".
પાંચમે ભગવાન શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રતિમાની
પ્રતિષ્ઠા કરી. - ચૌલુક્યવંશી રાજા દુર્લભરાજે (સં. ૧૦૬૬ થી ૧૦૭૮). જિનેશ્વરસૂરિને “ખરતર’નું બિરૂદ આપતા “ખરતર ગ૭”ની
આ સમયમાં ચૈત્યવાસીઓનું પ્રાધાન્ય હતું. સમર્થ,
ધર્મ રક્ષક અને ધર્મ પ્રભાવક આ ચૈત્યવાસીઓમાં પ્રવેશેલ સ્થાપના થઈ.
શિથિલાચાર સામે જિનવલભસૂરિએ પ્રચંડ સફળ ઝુંબેશ યશોભદ્રસૂરિએ શિવ ગોસાઈ કેશવસ્વામીને વાદમાં
કરી. તેમણે નવ લાખ દસ હજાર માણસોને જૈન બનાવ્યા. ... લ. સ:. ૧૦૧૦માં વાદવિજયનું સ્થળ નાડુલાઈ તેમણે ભાદરવા વદી ૧૦ના રોજ ભગવાન મહાવીરસ્વામીન તીર્થ તરીકે વિખ્યાત બન્યું.
ગર્ભાપહરણ તિથિને કલ્યાણક તરીકે જાહેર કરી છે કલ્યાણકની આ શતકમાં મહમદ ગઝનવીએ સં. ૧૦૮૦માં ભારત પ્રરૂપણું શરૂ કરી. તેમણે અનેક ગ્રંથની રચના કરી. તેમાં
હાથી ન લારા જે
પ્રકાર
. આ સમયમાં અમારી
વાસીઓમાં પ્રવેશ
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org