________________
સર્વ સંગ્રહગ્રંથ-૨
લખાવીને પુસ્તકોદ્ધાર કર્યો. તેમના શિષ્ય સેમસુંદરસૂરિ સં. ૧૫૬૨માં આ કાગચ્છમાંથી કડવાવત, સં. અને ખરતર ગરછીય જિનભદ્રસૂરિ શતકના ઉત્તરાર્ધમાં ૧૫૭૦માં વીજામત અને સં. ૧૫૭૨માં લોકાગચ્છ નીકળે. ભવ્ય રીતે છવાઈ ગયા છે.
સં. ૧૫૭૨માં દિગંબર સંપ્રદાયમાં તારણપંથ નીકળ્યો. શતકના ઉત્તરાર્ધમાં ગુજરાતના ઈતિહાસનું એક ચક્રવતી
આ જ વરસમાં એટલે કે સં. ૧૫૭૨માં ઉપાધ્યાય પ્રકરણ લખાયું. સં. ૧૮૬૮માં ગુજરાતની રાજધાનીને
પાર્ધચંદ્ર ૧૧ બેલની પ્રરૂપણ કરીને “ પાયચંદ મત” પાટણથી ખસેડીને અમદાવાદ લાવવામાં આવી. આ વરસામાં
ચલાવ્યું જે આજના પાયચંદ રછ તરીકે જાહેર છે. અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી અમદાવાદ આજ સુધી * ગુજરાતનું પાટનગર બની રહ્યું છે.
સં. ૧૫૮૨માં આનંદવિમલસૂરિએ ધર્મ શિથિલતાને
ડ, દર કરવા ક્રિાદ્ધાર કર્યો અને ૩૫ બેલનો આજ્ઞાપક સેમસુંદરસૂરિએ પોતાના એકથી વધુ સુયોગ્ય શિષ્યોને રેકર સૂરિ, વાચક આદિ પદવીઓથી વિભૂષિત કર્યા. તેના ભવ્ય બજાર મહોત્સવો પણ ઉજવાયા. તેમણે તારંગા, રાણકપુર તીર્થોની સં. ૧૫૮૭માં શેઠ કર્માશાએ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર પ્રતિષ્ઠા કરાવી. તેમની નિશ્રામાં તીર્થયાત્રા-સંઘે નીકળ્યા. કર્યો.
શતકની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં જુમા મસ્જિદ અને તપાગચ્છ અને ખરતરગચ્છ વરચેના વિખવાદ પણ આ રાણકપુરમાં જિનમંદિર બંધાયા. શિ૯૫માં આ બંને બેજોડ છે. શતકમાં સારા પ્રમાણમાં જોવાય છે.
આ આચાર્ય પ્રવરે ગુજરાતના ભંડારોની તાડપત્રોને આ જ સમયમાં ગુજરાતમાં પુષ્ટિમાર્ગ નામના વૈષ્ણવ પુસ્તકારૂઢ કરાવીને જ્ઞાનોદ્વાર પણ કર્યો.
સંપ્રદાયનો પ્રવેશ થયો. આ સંપ્રદાયની જૈન સાહિત્ય ઉપર આ બાજુ રાજસ્થાનમાં જ્ઞાનોદ્ધારનું કાર્ય ખરતરગચ્છીય "
પાછળથી ઘેરી અસર પડી. જિનભદ્રસૂરિએ કર્યું. લિમેર, જાલેર, નાગોરમાં જ્ઞાન- સાહિત્યક્ષેત્રે હિન્દુ ધર્મમાં નરસિંહ, ભાલણ, કેશવ ભંડારો સ્થાપ્યાં. ઉપરાંત તેમના ઉપદેશથી ગિરનાર, ચિત્તોડ- જેવાં યુગ-પ્રભાવી ભક્તકવિઓ થયા. જૈન શ્રમણેએ વિવિધ ગઢ, મંડોવર, જેસલમેર આદિમાં જિનમંદિરો બંધાયા. રાસાઓ, ચોપાઈ, ફાગુ વગેરેનું સર્જન કર્યું. ૧૫૦૧ થી ૧૬૦૦
શ્રાવક કવિ દેપાલે જાવક ભાવડ-રાસ, સેહિસ્ય ચારને
રાસ, શ્રેણિક રાજાનો રાસ, ચંદનબાળાની ચોપાઈ, સમ્યક્ત્વ આ શતક મહમદ બેગડાના [ સં. ૧૫૧૬ થી ૧૫૭૦] બાર વ્રત ચોપાઈ અને સ્થલિભદ્ર ફાગ લખ્યા. કવિએ આ જાથી ખરડાયેલું છે. આ સમયમાં ઘણી બધી ઘટનાઓ સર્જન સં. ૧૫૦૧ થી ૧૫૩૪ના સમયમાં કર્યું. બની, ઘટનાપ્રચુર યુગ હતો આ.
સં. ૧૫૦૧માં સાધુમેરૂએ પુણ્યસાર રાસ. સં. ૧૫૦૫માં સાહિત્ય-વિશ્વમાં આ સમયને રાસા-યુગ કહી શકાય. સંઘકલશગણિએ સમ્યકત્વ રાસ, સં. ૧૫૧૬માં રત્નસિંહનેધપાત્ર રાસાઓનું આ સિકામાં સર્જન થયું.
સૂરિએ જંબુસ્વામી રાસ આદિ રાસાની રચનાઓ કરી. રાણા કુંભના ભંડારી વેલાકે ચિત્તોડમાં અષ્ટાપદ જિન- આ સમયમાં થયેલા નરસિંહ મહેતાના કાવ્યો અને પદો મંદિર બંધાવ્યું. જે “ શગાર ચાવડી કે સિંગાર ચૌરી’થી આર ગણાય છે તેમ રાજય વિખ્યાત છે. સં. ૧૫૦૫માં ખરતરગચ્છીય જિનસેનસૂરિએ
મુનિના અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ, સ્તવન આદિ આજે પણ તેની પ્રતિષ્ઠા કરી. આ આચાર્યના ઉપદેશથી રાણા કુંભે
ગવાય છે. સં. ૧૫૦૬માં આબુના યાત્રિકોને મુંડકા વેરો બંધ કર્યો અને આબુ તીર્થની રક્ષા માટે વ્યવસ્થા કરી. આ વ્યવસ્થા
લાવણ્યમુનિએ આ સમયમાં સૌથી વધુ અને ઉત્તમ પત્ર લુણવસહિમાં કેતરાવાયું છે.
કૃતિઓનું સર્જન કર્યું. સં. ૧૫૩૯ આસપાસ ભયંકર દુકાળ પડ્યો. શેઠ એમાં સં. ૧૬૦૧ થી ૧૭૦૦ હડાલીઆએ સમગ્ર ગુજરાતને અનાજ પૂરું પાડયું. આથી
હીરવિજયસૂરિ અને ખરતરગર છીય જિનચંદ્રસૂરિના જ્ઞાન, એક વાણિય શાહ અને બીજો બાદશાહ” કહેવતને
તપ અને ચારિત્રના તેજ અને પ્રભાવથી આ સમયમાં જૈન જન્મ થયો.
સંસ્કૃતિનો વિજ પુનઃ ગગનમાં લહેરાયો. આ બંને આચાર્ય સં. ૧૫૨૮ કે, ૩૦માં તીર્થ, પ્રતિમા, પૂજા, પૌષધ, પ્રવર અને તેમના વિદ્વાન શિષ્યોના અપ્રમત્ત વિહાર અને પચ્ચકખાણ વગેરે અનેકવિધ માર્ગને લોપ કરીને લહિયા વિદ્વતાથી પહેલી જ વાર દિલ્હીના દરબારમાં જૈન ધર્મ તેનું લોકાશાએ લંકામત ચલાવ્યા.
ઊંચેરું આસન માંડયું.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org