________________
સર્વસંગ્રહગ્રંથ-૨
ચરિતમ વગેરે ગ્રંથમાંથી મહાવીરને જીવનવિકાસ ખુલો હેતુથી બ્રાહ્મણરૂપી ઈન્દ્ર, સૌની હાજરીમાં બાલમહાવીરને થતો જાય છે.
અનેક જટિલ પ્રશ્નો પૂછડ્યા હતા. એ પ્રશ્નોના ઉત્તર સાંભળી
સૌ ચક્તિ થઈ ગયા હતા. અપભ્રંશ તેમજ રાજસ્થાની
માતા-પિતાના અત્યાગ્રહને વશ રહી ભગવાન મહાવીરે સાહિત્યમાં પણ મહાવીર વિશે માહિતી ઉપલબ્ધ થાય છે.
લગ્ન કર્યું હતું. લગ્નને પરિણામે એક પુત્રી પણ થઈ હતી. આધુનિક સાહિત્ય
પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શના હતું.
જ્યારે ત્રીસ વર્ષની ઉંમર થઈ અને માતાપિતા સ્વર્ગે આધુનિક યુગમાં જુદી જુદી ભાષાઓમાં મહાવીરનાં જીવન તથા કાર્ય વિશે અસંખ્ય ગ્રંથો પ્રસિદ્ધ થયા છે.
સિધાવ્યાં ત્યારે મહાવીર સ્વજનોને કહ્યું, “હવે મારી તેમાંના કેટલાંકનો નામોલેખ અભ્યાસીના લાભાર્થ કરી ને
જ પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. હું દીક્ષા ગ્રહણ કરીશ.” લઈ એ.
આમ સર્વસ્વનો ત્યાગ કરી મહાવીરે અભિનિષ્ક્રમણ શ્રી મહાવીરસ્વામી ચરિત્ર (લે. વકીલ નંદલાલ લલુભાઈ)
કર્યું. હેમન્ત ઋતુમાં માગશર વદ દશમના રોજ ભગવાને
સામયિક ચરિત્રને સ્વીકાર કર્યો. દેવેન્દ્ર દ્વારા આ પત મહાવીરકથા (લે. ગોપાલદાસ જીવાભાઈ પટેલ)
દેવદુષ્ય વસ્ત્ર ગ્રહણ કરી દીક્ષા લીધી. દીક્ષા લેવાની સાથે ભગવાન મહાવીર (લે. ચંદ્રરાજ ભંડારી)
જ મહાવીરને મન પર્યવિજ્ઞાન પ્રાપ્ત થયું. શ્રી મહાવીરચરિત્ર (મુનિશ્રી હર્ષચંદ્રજી કૃત)
પુન:જાગરણ શ્રી વર્ધમાન ચરિત્ર (લે. જ્ઞાનચંદ્રજી)
પ્રભુ મહાવીરે ૧રા વર્ષ ઘોર તપશ્ચર્યા પછી કેવળજ્ઞાન ભગવાન મહાવીરકા આદર્શ જીવન (લે. ચૌથમલજી-
2 મેળવ્યું. પછી ૨ વર્ષ વિહાર કરી વિવિધ સ્થાનમાં
મહારાજ) વર્ષાવાસ કર્યો અને અસંખ્ય માણસેને દીક્ષા લેવા પ્રેર્યા. શ્રમણભગવાન મહાવીર (લે. મુનિશ્રી કલ્યાણવિજ્યજી) સૌ પ્રથમ સર્વ શિષ્યો સહિત એકાદશ ગણધરએ મહાવીર તીર્થકર વર્ધમાન (લે. શ્રીચંદ્ર રામપુરિયા)
પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તીર્થકર મહાવીર (લે. વિજયેન્દ્રસુરિ)
ગણધરો સાથે તેમની શંકાઓના નિવારણ માટે થયેલી આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન
ચર્ચા તથા સ્થળે સ્થળ શ્રમણ ભગવાને આપેલ ઉપદેશ
બહુમૂલ્ય છે. (લે. મુનિશ્રી નગરાજજી).
ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ સમકાલીન હતા. ભગવાન મહાવીર : એક અનુશીલન (લે. શ્રી દેવેન્દ્ર
ન આ બન્નેમાંથી કેણ મોટું તથા તેનું નિર્વાણ વહેલું થયું | મુનિ શાસ્ત્રી)
આ વિશે મતમતાંતરો પ્રર્વતે છે. પરંતુ સાહિત્ય અને નિગ્રંથ ભગવાન મહાવીર (લે. જયભિખુ)
ઈતિહાસ બન્નેના પ્રમાણથી એ સિદ્ધ થાય છે કે ભગવાન મહાવીર વર્ધમાન (લે. ડો. જગદીશચંદ્ર જૈન). મહાવીર બુદ્ધથી જ્યેષ્ઠ હતા. અને બુદ્ધ પછી તેઓ નિર્વાણ
પામ્યા હતા. આ ઉપરાંત પણ અસંખ્ય વર્તમાન સાહિત્યના ગ્રંથમાંથી મહાવીર વિશે માહિતી સાંપડે છે.
| ડૉ. પ્રેમસુમન જૈન દેવેન્દ્રમુનિ કૃત “ભગવાન મહાવીરઃ બૌદ્ધ સાહિત્યમાં પણ જૈન આચાર, તત્ત્વજ્ઞાન, ભગવાન
એક અનુશીલન” ના પ્રાકથનમાં લખે છે કે, મહાવીરનું વ્યક્તિત્વ, એમની સંધિરૂપ સ્થિતિ વગેરે પર મહાવીર તત્ત્વજ્ઞાનના એક સફળ વ્યાખ્યાતા હતા. વિસ્તારથી પ્રકાશ પાડવામાં આવ્યો છે.
એમણે જગતના પદાર્થોનું સ્વરૂપ જગતનો કેવળજ્ઞાન દ્વારા
સાક્ષાત્કાર કરી તેને સુંદર રીતે સમજાવ્યું હતું. મહાવીર સંક્ષિપ્ત જીવનરેખા
જ્યારે જગતને અનાદિ અને અનન્ત કહે છે ત્યારે એનો બાલ મહાવીરમાં અતુલ બળ હતું. તેજસ્વી બુદ્ધિપ્રતિભા અર્થ
આ અર્થ એ થાય છે કે સંસારને ન તો કઈ પેદા કરી શકે હતી. અનેક પરાક્રમથી તેમણે પોતાનું શ્રેષ્ઠત્વ સાબિત છે
છે અને ન તો તેનો કોઈ અંત આણી શકે છે. કરી આપ્યું હતું. આઠ વર્ષની વયે જ્યારે મહાવીરને એક કુશળ મનોવૈજ્ઞાનિકની જેમ મહાવીરે પ્રાણીઓનાં અધ્યયન માટે લઈ ગયા ત્યારે ઈન્દ્ર વૃદ્ધ બ્રાદ્વાણુનું રૂપ માનસિક સ્પન્દન અને એના બાહ્ય પ્રભાવની વિસ્તૃત ચર્ચા લીધું. ભગવાનની સહજ પ્રતિભા પરિચય કરાવવાના કરી છે. જીવ-અજીવનાં બંધન અને મુક્તિનું વિશ્લેષણ
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org