________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૭૭
કથા હું કોણ નિક
મકાલીન બતાવ્યા પ્રશ્નોને “વાર
રૂપે અંકિત કર્યા છે, તે ઐતિહાસિકતા અસંદિગ્ધ છે. પણ બૌદ્ધ સંસ્કૃતિ ઉપરાંત વૈદિક સંસ્કૃતિ પણ ભગવાન ભગવાન પાર્શ્વનાથ ૨૪ તીર્થકરોમાંના ૨૩માં તીર્થકરના પાર્શ્વનાથથી પ્રભાવિત હતી. વૈદિક સંસ્કૃતિમાં પહેલા રૂપમાં પ્રસિદ્ધ હતા.
ભૌતિકવાદનું જોર હતું. ભગવાન પાર્શ્વનાથ ભૌતિકવાદની
નિરર્થકતા બતાવી આધ્યાત્મિકતા સ્થાપિત કરી. વૈદિક બૌદ્ધ ગ્રંથમાં નિથાના ચતર્યામનો ઉલ્લેખ મળે છે
સંસ્કૃતિનું મૂળ વેદ છે. વેદમાં આધ્યાત્મિક ચર્ચા નથી. અને તેને નિગ્રંથ જ્ઞાતપુત્ર (મહાવીર) ને ધર્મ કહ્યો છે.
તેમાં જુદા જુદા દેવાની ભવ્ય સ્તુતિઓ અને પ્રાર્થનાઓ તેને સંબંધ અવશ્ય ભગવાન પાર્શ્વનાથની પરંપરા સાથે
કરવામાં આવી છે. ત્યાર બાદ બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞના હોવો જોઈએ. કારણ કે જૈન સંપ્રદાયમાં તેમની સાથે જ
વિધિ-વિધાનની વિસ્તારથી ચર્ચા જોવા મળે છે. ક્યાંક ચાતુર્યામનો ઉલ્લેખ મળે છે, ભગવાન મહાવીર સાથે કદાપી
વળી યજ્ઞ સંબંધે વિરોધ પણ પ્રતીત થાય છે. ત્યારબાદ નહીં. ભ.મહાવીર પાંચ વ્રતના સ્થાપક કહેવાયા છે.
સંહિતા સાહિત્ય આવે છે જે સ્તુતિ પ્રધાન છે. ઉપનિષદ બૌદ્ધ ધર્મમાં જે કંઈ વ્યવસ્થા નિગ્રંથ પ્રણિત છે-જેવી કે
સાહિત્યમાં યજ્ઞનો વિરોધ આવે છે. “હું કોણ છું?” ઉપસથ (મહાવગ્ગ ૨, ૧-૧), વર્ષાવાસ (મહાવચ્ચ ૩. ૧-૧)
“કયાંથી આવ્યો?” “ક્યાં જઈશ?” વગેરે આધ્યાત્મિક તે અવશ્ય પાર્શ્વનાથની પરંપરા હોવી જોઈએ. તથા
પ્રશ્નોનો વિચાર કરવામાં આવ્યો છે જે સ્પષ્ટ રૂપથી ભગવાન બુદ્ધને જે શ્રમણ સાધુઓના સમકાલીન બતાવ્યા
શ્રમણ સંસ્કૃતિની ભેટ છે. શંકરાચાર્યએ ઉપનિષદો ઉપર છે તેમને પાનાથના સંપ્રદાયના માનવામાં બાધ નથી.
ભાષ્ય લખ્યા છે. ડો. બેલકર અને રાનડેના મતે છાન્દોગ્ય, ભગવાન પાર્શ્વનાથ ચાતુર્યામના પ્રવર્તક હતા. ભગવાન
બહદારણ્યક, કઠ, તૈત્તિરિય, મુણ્ડક, કૌષિતકી, કેન અને મહાવીરે પણ નિર્ચથ પરંપરામાં દીક્ષા લઈ આ ચાતુર્યામ પ્રશ્નોપનિષદ ઉપનિષદમાં પ્રાચીન છે. આર્થર એ એકડો. સ્વીકાર્યા હતા, પરંતુ સાંપ્રદાયિક પરિસ્થિતિ જોઈને તેમણે
નાડના મત અનુસાર પ્રાચીનતમ વગર બહદારણ્યક છાોગ્ય, એ બાબતમાં વખતોવખત સુધારા કર્યા. ચાતુર્યામના અંતિમ
તૈત્તિરીય, ઐતિય અને કાષીતકી ઉપનિષદોને રચનાકાળ અપરિગ્રહ વ્રતમાં આવેલી શિથિલતા જોઈને ભ. મહાવીરે
ઈ.સ. પૂ. ૬૦૦ છે. શ્રી એચ. સી. રાયચોધરીને મત છે અપરિગ્રહ વ્રત કાયમ રાખી તેમાં જ સમાવિષ્ટ બ્રહ્મચર્ય
કે વિદેહના રાજા જનક યાજ્ઞવલ્કયના સમકાલીન હતા. વતને જુદું પાડી પાંચ મહાવ્રતની ઘેાષણુ કરી.
યાજ્ઞવલ્કય બહદારણ્યક અને છાંદોગ્યોપનિષદના મુખ્ય પાત્ર
પાંચ છે. જેનો સમય ઈ.સ. પૂર્વે ૭મી સદી છે. “જૈન ભગવાન મહાવીરે ચાલી આવતી ચાતુર્યામની પરંપરામાં તીર્થંકર પાર્શ્વનાથનો જન્મ સમય ઈ.સ. પૂ. ૮૭૭ અને શા માટે ફેરફાર કર્યા, પ્રાચીન નિગ્રંથ પરંપરામાં તેની કેવી નિર્વાણ કાળ ઈ. સ. પૂ. ૭૭૭ છે. તેથી પણ સિદ્ધ થાય છે ચર્ચા-વિચારણા થઈ, કેવા તર્ક-વિતર્ક થયાં તેનો આછો કે પ્રાચીનતમ ઉપનિષદો કરતા પણ તીર્થંકર પાર્શ્વનાથ ખ્યાલ આપણને ઉત્તરાધ્યયના ૨૩માં અધ્યયન કેશી—ગૌતમના સમય પ્રાચીન છે. એ તે સ્પષ્ટ છે કે ઉપનિષદ સાહિત્ય સંવાદમાંથી આવી શકે છે. પાર્શ્વ પયિક નિગ્રંથોમાં એવી ભ. પાર્શ્વનાથ પછી નિર્મિત થયા છે. ભગવાન પાર્શ્વનાથે ચર્ચા ચાલુ થઈ હતી કે જ્યારે બન્ને – ભ. પાર્શ્વનાથ અને યજ્ઞાદિને જોરદાર વિરોધ કર્યો હતો, અને આધ્યાત્મિક ભ. મહાવીરનું અંતિમ ધ્યેય જે મોક્ષ જ છે તે તેમના બળ ઉપર ભાર મૂક્યો હતો. જેને પ્રભાવ વૈદિક ઋષિઓ મહાવ્રતોની બાબતમાં આ ફેરફાર શું કામ? આ શંકા ઉપર પણ પડ્યો અને તેઓએ પણ ઉપનિષદોમાં યજ્ઞનો જ્યારે કેશીએ ભ. મહાવીરના શિષ્ય ઈંદ્રભૂતિ ગૌતમ સમક્ષ વિરોધ કર્યો. કરી ત્યારે ગૌત્તમ સ્વામીએ તેને યંગ્ય પ્રતિભાવ આપ્યો.
લવા હેતે અદઢા યજ્ઞરૂપા પ્રસન્ન થયેલા કેશીએ પણ પાંચ મહાવ્રતનો સ્વીકાર કરી લીધો. કેટલાક નિગ્ર“ “અપરિગ્રહ”ને અર્થ “સંગ્રહ
અખાદશોતમવર પુ કમ ન કરવ” એટલો જ કરીને સ્ત્રીઓનો સંગ્રહ કે પરિગ્રહ
એ છે ભિનન્દતિ મૂઢા કર્યા વગર પણ એમનો સંપર્ક રાખતા હતા. અને છતાં
જરામૃત્યું તે પુનરેવાપિ યતિ છે એમ માનતા હતા કે એથી અપરિગ્રહ વ્રતનો ભંગ થતો
| મુડકેપનિષદ ૧૨ ૭૩ નથી. આ શિથિલતાને દૂર કરવા માટે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વ્રતને જુદું સ્થાપ્યું અને ચોથા વ્રતમાં શુદ્ધિ
તેઓએ સ્પષ્ટ કહ્યું કે – “યજ્ઞ વિનાશી છે અને દુર્લભ લાવવાનો પ્રયત્ન કર્યો. બુદ્ધ પિટકમાં ચાતુર્યામનો ઉલ્લેખ
સાધન છે, જે મૂઢ છે તે એને શ્રય માને છે, તે વારંવાર ઘણી વાર આવે છે. જેથી સિદ્ધ થાય છે કે પાંચમાં
જરા અને મૃત્યુને પ્રાપ્ત કર્યા કરે છે.” સુધારાથી તેઓ અપરિચિત હતા. માત્ર નિગ્રંથ પરંપરાને ઉપનિષદો સિવાય મહાભારત અને અન્ય પુરાણોમાં જ ચાર મહાવ્રતધારી તેઓ માનતા હતા. જે પરંપરા અનેક જગ્યાએ આત્મજ્ઞાન અથવા મેક્ષ માટે વેદોની અસાપાર્શ્વ પયિક પરંપરા હતી.
રતા પ્રગટ કરવામાં આવી છે. ગીતામાં પણ કહ્યું છે કે
Jain Education Intemational
For Private & Personal Use Only
ducation Intomational
www.jainelibrary.org
For Private & Personal Use Only