________________
જૈનરત્નચિંતામણિ ઈન્ડિયા” સ્થપાઈ. જેનોની સર્વ પ્રથમ જાહેર સંસ્થા શરૂ થઈ. એક વાત નિઃશંક કે આજે જૈન સંસ્કૃતિની જાહોજલાલી આની સ્થાપનાથી સંસ્થા યુગનો પ્રારંભ થયો.
છે તેમાં ૨૫૦૦ વરસમાં થઈ ગયેલા અનેક નામી-અનામી
બ્રાહાણે, રાજાઓ, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓના જ્ઞાન, તપ, સંસ્થાઓ પણ આ સદીમાં સ્થપાઈ. સં. ૧૯૪૦માં
શીલની સુગંધ ભળેલી છે. જૈન ધર્મ પ્રચારક સભા ” ભાવનગરમાં. સં. ૧૫રમાં * આત્માનંદ જૈન સભા” ભાવનગરમાં સ્થપાઈ. જ્યારે
છેલલા એક હજાર વરસનો આ મિતાક્ષરી ઇતિહાસ મુંબઈમાં સં. ૧૯૪૮માં સર્વપ્રથમ શ્રી માંગરોળ જૈન સંગીત
આપવાને ઉદ્દેશ આટલો જ છે કે આપણી ગઈ કાલ ભવ્ય મંડળની સ્થાપના થઈ. આ મંડળ સં. ૧૯૫૩માં શ્રી માંગ- ઉ1. આપણે આજ અને આવતીકાલને પણ આથી ય રોળ જૈન સભામાં રૂપાંતર પામ્યું. અને ત્યારબાદ સં. ૧૯- વિશીષ ભવ્યાતિભવ્ય બનાવીએ. પ૬માં તે શ્રી મુંબઈ માંગરોળ જૈન સભા બની. આ સભાએ [ નોંધ : શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ કૃત “જૈન સંબઈમાં કેળવણી ક્ષેત્રે બહુમૂલ્ય સેવાઓ કરી. આ સભાની સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ’, શ્રી ત્રિપુટી મહારાજ કુત પ્રવૃત્તિઓ આજે પણ ચાલુ છે.
જૈન પરંપરાને ઇતિહાસ”, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ
સંસ્થાન પ્રકાશિત “જૈન સાહિત્યકા બહદ ઇતિહાસના આ જ સદીમાં મેહનલાલજી મુનિએ મુંબઈમાં પધા
ભાગ ૧ થી ૬, “જૈન સત્ય પ્રકાશ” અને “જૈન યુગના રીને જૈન સાધુઓ માટે મુંબઈના દરવાજા ઉઘાડયા.
અંકો, આ. ક. પેઢી પ્રકાશિત “જન સર્વતીર્થ સંગ્રહ”ના આ સદીમાં સમર્થ અનેક જૈનાચાર્યો થયા. આ સદીના આધારે આ લેખ સંકલિત કર્યો છે. શરતચૂકથી હકીકતદોષ ઉત્તરાર્ધનો ઇતિહાસ લખવાનું બાકી છે. કોઈને ઓવત્ત રહેવા પામ્યા હોય તો ક્ષમાં પ્રાથું છું.' મહત્ત્વ અપાઈ જાય, માહિતીના અભાવે કેઈને ઉલેખ [ જિનસંદેશઃ ભગવાન મહાવીર જન્મકલ્યાણક વિશેષાંકઃ રહી જાય એ બીકથી કાઈના નામ આપવાનું ટાળું છું.
એપ્રિલ-૧૯૮૧/૩૭માંથી સાભાર.]
જિન તીર્થકર વિમલનાથ પ્રભુના યક્ષ તથા યક્ષિણી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org