________________
સર્વસંગ્રહગ્રંથ
૮૩૧
આ શ્રેષ્ઠ રાજવીએ આચાર્યની સાથે શેત્રુંજય તીર્થની સિદ્ધહેમશબ્દાનુશાસન : યાત્રા કરેલી.
આચાર્યો આ વ્યાકરણ સિદ્ધરાજ જયસિંહ માટે - તેની વિ . ૧૨૨ (ઈસ. ૧૧૭૬ )માં ચોર્યાસી વર્ષનું વિનંતીથી રમ્યું તેથી “સિદ્ધ અને હેમચંદ્રનું હોવાથી દીર્ધ જીવન જીવી આચાર્ય હેમચંદ્ર દેવલોક પામ્યા. વીસ “હમ.” પરંપરા કથા પ્રમાણે સિદ્ધરાજના મુખમાંથી અવંતીના વર્ષની યુવાન વયથી સતત ચોસઠ વર્ષ સુધી તેમણે સરસ્વતી ભોજ - વ્યાકરણને જોઈ ને ‘વિદ્વાન કેડપિ કર્થ નારિત ઉપાસના કરી. જો કે એ વયોવૃદ્ધ અવસ્થાએ પણ તેમની દેશે વિપિ ગુજ રે ! એ ઉક્તિ સરી પડી ત્યારે. “ સવે ઉદ્યોગશીલતા યુવાન જેવી જ રહેલી. પરંતુ “હવે શરીરને સંભૂવ વિદ્ધાંસો હેમચન્દ્ર વ્યલયન ! અને આચાર્યો વ્યાવળગી રહેવું એ વૃત્તિ મોહ છે અને આત્મવિસર્જન એ કરણની રચના કરી. એક કથા પ્રમાણે તે કાશિમરના પ્રવર. ધર્મ છે” એમ જણાતા પિતાના મૃત્યુનો સમય જણાવી, પુરમાં ભારતી કેશમાં રહેલા પુરાતન આઠ વ્યાકરણની પ્રત કાલનિર્માણ નજીક આવતાં રસંધને, શિષ્યાને, રાજવીને પાસે માંગલિઈ, અન્ય ઉશામાંથી પણું વીકરણ મંગાવાયાં અને બોલાવી બધાની છેલ્લી વિદાય લીધી અને અનશન વ્રત આચાર્યું છે કે વર્ષ માં નવું વ્યાકરણ રચ્યું. અને રાજસભામાં ધારણ કરી દેહ પાડી નાખ્યા. તેમનું અંતિમ રટણ હતું.
સિદ્ધરાજને સંમળો. એ દ્વરાજે આ પ્રસંગનું બહુમાન
કર્યું અને વ્યાકરણ - પ્રતને પહત ઉપર સ્થાપીને * ક્ષમાયામિ સર્વાન સત્ત્વનું ક્ષામ્યતુ તે મયિ ! પાટણમાં ફેરવ્યું. આ અષ્ટાધ્યાયી વ્યાકરણ સંસ્કૃત અને ઍવ્યસ્તુ તેવુ સવેષ દેકશરણસ્ય એ છે
પ્રાકૃતાદિ ષડૂભાષાનું વ્યાકરણ છે. તેને અઠમો અધ્યાય
પાકૃત-વ્યાકરણને છે. તેના આઠ અધ્યાયેનાં લગભગ સાહિત્યોપાસના :
૪૫૦૦ જેટલાં સૂત્રો છે. જેમાં લિંગાનુશાસન, ધાતુપારાયણ,
ઉણાદિ ગણપાઠ વગેરે અંગેનો સમાવેશ થાય છે. સાથે ગર દેશની અમિતાનો પાયો નંખાયા સેલકુિલ- સાથે આચાર્યો જ લઘુવૃત્તિ, બહવૃત્તિ અને બન્યાસની શ્રેષ્ઠ એવા બે રાજવીએ - સિદ્ધરાજ જયસિંહ અને કુમાર- પણ રચના કરી. તેના બધા મળીને ૧૨૨૭૩૪ કલેકે છે. પાલ -ના સમયમાં. આ અસ્મિતાને આચાર્ય હેમચંદ્ર ત્રણસે લહિયાઓએ સતત ત્રણ વર્ષ વ્યાકરણની પ્રતો તૈયાર પોતાની કૃતિઓમાં વહાવી. અને એ રીતે આચાર્ય ગુર્જર કરીને તેને અઢાર દેશમાં પઠન પાઠનાર્થે મોકલાયાની પણ અસ્મિતાના પ્રથમ ઉદ્દગાતા બન્યા. સતત સાઠ વર્ષ સુધી પરંપરા કથા છે. જિનમંડનગણિવિરચિત કુમારપાલ પ્રબંધમાં તેમણે કરેલી સરસ્વતીની ઉપાસનાએ ગુજરાતને યશસ્વી
જણાવ્યા પ્રમાણે આ વ્યાકરણની પ્રત કર્નાટ, ગુર્જ૨, લાટ, સ્થાન અપાવ્યું. ન માત્ર ભારતભરમાં પરંતુ વિશ્વમાં પણ
સુરાષ્ટ્ર, કચ્છ, સિંધુ, ઉચ્ચ, ભંભેરી, મરૂ, માલવ, કાંકણુ, આચાર્યની સાહિત્ય સેવાઓથી ગુજરાત ઉન્નત મસ્તક ઊભું રાષ્ટ્ર, કાર, જાલંધર, સપાદલક્ષ, મેવા, દીવ, આભીર, રહી શકે તેમ છે. સાહિત્યને એક પણ વિષય એમણે કાશમીર વગેરે દેશોમાં મોકલાઈ હતી તે
કાશમીર વગેરે દેશમાં મોકલાઈ હતી. તે સમયના પ્રસિદ્ધ છોડ્યો નહોતો, એ એક પણ વિષય નહોતે જેમાં વૈયાકરણી કાકલને પાઠશાળામાં અધ્યાપક નીમીને તેનું પઠનઆચાયે ખેડાણ કર્યું ન હોય, યા પારંગતપણું ન મેળવ્યું પાન શરૂ કરાવ્ય. હોય. હેમચંદ્રાચાર્ય એટલે સર્વતોમુખી પરિણુત પ્રજ્ઞા,
આ વ્યાકરણની રચના પછી આચાર્ય હેમચંદ્રનું સ્થાન સાંગોપાંગ સંપૂર્ણ અભ્યાસ, રસભરી સંસ્કૃષ્ટ સજે કતા, સિદ્ધરાજની વિદ્દ ભામાં અદ્વિતીય બન્યું. આચાર્યના વિદ્યાના મહાસાગર, જીવંત જ્ઞાનકોશ, કોલકાલસવ - ઉદેશ સરલ રીતથી પોતાનો સંપ્રદાય, રાજન તથા પોતાના વિદ્વાનોએ તેમને ગુજરાતના પાણિનિ, અમરસિંહ, પતંજલિ, ગૌરવને માટે એવું વ્યાકરણ બનાવવાના હતા કે જેમાં મમ્મટ અને પિંગલ કહ્યા છે. તેમના શિષ્ય રામચંદ્ર તેમને
કઈ વાત રહી ન જાય. પ્રસિદ્ધ વિદ્વાન શ્રી ભોગીલાલ “વિદ્યાનિધિમંથમંદરગિરિ' કહપ્યા છે તે તેમની કલમે
સાંડેસરાએ આચાર્યની આ વ્યાકર) રચનાને અંજલિ સાહિત્યની અનેક શાખાઓમાં કરેલા વિહાર જતા યથાર્થ આપતાં લખ્યું છે, “ માળવા અને ગુજરાતની રાજકીય જ છે. આચાર્યની વિદ્યોપાસના, તેમનું મહાન તપસ્વીપણું, સ્પર્ધામાંથી જે સાંસ્કારિક સ્પર્ધા જન્મી અને એ સ્પર્ધાનું સાહિત્યસર્જક તરીકેની તેમની પ્રતિભા, તેમનું મુત્સદ્દીપણું, જે પરિણામ આવ્યું તે સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્ર તેમની વ્યવહારનપુણતા, તેમની સાધુતા એ બધું એમની રચેલું “સિદ્ધહેમ-વ્યાકરણ’ સ્વ. મુનશીએ પણ લખ્યું, અનેક કૃતિઓમાં પ્રગટ થયું છે.
સિદ્ધરાજ અને હેમચંદ્રને એક કરતું “સિદ્ધહેમ” એ માત્ર હેમચંદ્રાચાર્યની કૃતિઓને બે વિભાગમાં વહેંચી શકાય.
વ્યાકરણ નથી, ગુજરાતનું જીવન ઝરણું નિઃસારતી કૃપાશ્રય
ગંગેત્રી છે.” (૧) વ્યાકરણ-વિભાગ. આ વિભાગમાં કષ, અલંકાર, છંદ, લિંગ વગેરેની ચર્ચા આવે છે. (૨) કાવ્ય અને દેશી નામમાલા : અભિધાન ચિંતામણિ વગેરે કાશે : ઉપદેશ વિભાગ.
આ “શ્યશબ્દ સંગ્રહ” એ વ્યાકરણના નિયમથી સિદ્ધ
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org