________________
૮૬૦
જૈનરત્નચિંતામણિ પરમાત્માનાં ચરણાવિંદમાં જેમનું મસ્તક નમક નથી, એમનું મેક્ષ એમ ચાર પુરુષાર્થ ગણાવ્યા છે. “ફરળ’માં મોક્ષ વિષે મસ્તક જડ ઈદ્રિયોનું માત્ર ખાખું છે.'
સીધી કઈ ચર્ચા નથી, અને એનું કારણ એમ માની શકાય જૈન પરંપરામાં પરમાત્માને “અષ્ટગણું ચુક્ત' કહ્યો છે.
કે જેણે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થનું યથાર્થ
પાલન કર્યું હોય, તેને માટે મેક્ષ તે સહજ અવસ્થા આ ઉલ્લેખ પરથી ફલિત થાય છે કે સંત તિરુવલ્લુવર થઈ જાય...! જૈન હતા. અને સંભવતઃ જૈન ન પણ હોય, તે જે રીતે, જે કક્ષાએ અને જે નિષ્ઠાથી એમણે જન સિદ્ધાંતનું અભિનવ
જૈન દર્શનનાં મંત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની પ્રતિપાદન “કુરળ”માં કર્યું છે, તેથી તેઓ વધુ ગૌરવવંત
તે ભાવનાઓને ખૂબ સુંદર રીતે એમણે વણી લીધી છે. ભાસે છે.
કુળ” તે ઉપર જણાવ્યું તેમ કાવ્યનું સ્વરૂપ કે છંદ
જ છે. એમણે આવી ભવ્ય કૃતિને પણ કોઈ શીર્ષક નથી કુરળ:
આપ્યું. શીર્ષક આપવાથી વિષય નિશ્ચિત અને સીમાબદ્ધ કુળ” શબ્દનો અર્થ થાય છે “જે નાનું હોય તે.” થઈ જાય... કઈ કવિતાને માત્ર “કાવ્ય” એટલું જ શીર્ષક તમિળ પિંગળમાં એનો અર્થ થાય છે “છંદ” અથવા “ નાનું આપીએ તા બધા સીમાડા ભુંસાઈ સીમાહીન,-અનંત તત્ત્વ સ્વરૂપ,’ કરળ એ છંદનું નામ છે, એમ કહી શકાય. એમાં આવી જાય છે. અરે...તે તે એમાં આખું બ્રહ્માંડ સમાઈ બે પંક્તિઓની એક ઋચા હોય છે. એક ઋચામાં એક જય...! અને સંતકવિએ આ જ પુરુષાર્થ કર્યો છે. ભાવના કે વિચાર પર્યાપ્ત હોય છે. બહુધા માર્મિક કથન- સંતકવિ માત્ર જૈન દર્શનથી પરિચિત અને પ્રભાવિત 3 આ ‘દ અને સ્વરૂપની માત્રા થોડી ગૂંચવણ ભરેલી હતાં. એટલું જ નહિ પણ એમણે વેદ અને બૌદ્ધદર્શનના છે. અને સમગ્ર રીતે આ સ્વરૂપ મુશ્કેલ અને વિકટ તો છે પણ અસર : જ. તેથી જ આ માધ્યમ બહુ ઓછું ખેડાયું છે. આ કાવ્યસ્વરૂપ અને માત્રામાં સંતકવિની ‘કુળ” જેટલી લાંબી
“કુરળ” એ નીતિશાસ્ત્રનો વ્યવહારુ ગ્રંથ નથી. નીતિનાં રચના કોઈ કવિએ કરી નથી. પણ આ માધ્યમ જેટલું મૂલ્યા સ કે સકે કે દશકે દેશ કે બદલાતાં રહે છે. સંતમુશ્કેલ છે એટલું જ અદ્દભુત છે. ખૂબ સંક્ષેપમાં તવ કે
- કવિએ તે જૈન દર્શનના પાયાના સિદ્ધાંત અને જીવનના પ્રજ્ઞાની વાત માર્મિક રીતે કહેવા માટે આ માધ્યમ ખૂબ
સનાતન અને ચિરંતન મૂલ્યોને સદાચારમાં મૂકી ચરિતાર્થ અનુકૂળ છે. સંતકવિએ પોતાની આગવી પ્રતિભાથી, ભાષાના
કરવાની પ્રક્રિયા અને પુરુષાર્થ પર વજન આપ્યું છે. બીજા અનુપમ લાલિત્યથી અને પ્રાણવાન શૈલીથી “કુળને માત્ર દામાં કહીએ તો દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એ રત્નત્રયીન તમિલ સાહિત્ય જ નહીં પણ અન્ય પ્રાચીન સાહિત્યમાં પણ જ અદ્દભુત આલેખન છે. ટોચને સ્થાને મૂકી દીધું છે. તત્ત્વવિધાન માટે બે પંક્તિઓનું લઘુ સ્વરૂપ સુમાકરના કથન (Small is Beautiful ની કુળના પ્રથમ વિભાગ ધર્મ : જેમ ખૂબ સુસંગત છે. એક શબ્દમાં કહીએ તો કુળની “કુરળ’ના પ્રથમ પ્રકરણમાં ઈશ્વરનો મહિમા છે. પણ ઋચાઓ ‘ઋજુગરવી” છે.
જૈનદર્શનની જેમ જ સંતે ઈશ્વરને વ્યક્તિવિશેષ કે (Perતમિલ પ્રજાએ “વલુવર”ની આગળ તિરુ લગાડી પોતાનો
sonalized God) તરીકે નથી વર્ણવ્યા. એમણે પ્રાજ્ઞપુરુષ, આદર વ્યક્ત કર્યો છે. અને “કુરળ” “તિરુકુળ” તરીકે
અદ્વિતિય, ગુણેના સાગરના મહર્ષિ, જિતેન્દ્રિય, પરમતત્વ ઓળખાય છે. અને તમિલ વેદ તરીકે આવકાર અને આદર
વગેરે સંબોધનથી ઉલેખ કર્યો છે. કુરળ ઉઘાડ કે પામ્યું છેઃ
અદ્દભુત છે! તિરફળમાં કુલ ૧૩૩૦ ઋચાઓ છે. ૧૦ ઋચાઓનાં પ્રથમ ઋચા છે : ‘ અ’ નાદસૃષ્ટિનું પ્રસ્થાન બિન્દુ છે : સમૂહનું એક પ્રકરણ એવાં ૧૩૦ પ્રકરણો છે, જેનાં ત્રણ એ પ્રમાણે પુરાણુપુરુષ ચરાચરનું આરંભબન્દુ છે. તમામ વિભાગો પાડવામાં આવ્યા છે.
પ્રસ્થાન “અ”થી થાય છે. એક ખૂબીની વાત એ છે કે
જગતની તમામ ભાષાઓના મૂળાક્ષરોમાં પ્રથમ અક્ષર “અ” પ્રથમઃ સદાચાર ગુણધર્મ કે ધર્મ,
છે. પછી અંગ્રેજીનો “એ” હોય કે ઉર્દુને “અલીફ” હોય! બીજો: સંપત્તિ અથવા અર્થ.
આ પ્રકરણમાં જન્મમરણના ફેરાના અંત માટે ભક્તિભાવે ત્રિીજો: પ્રેમ અથવા કામ.
પરમાત્માનું શરણ લેવાનું પણ કાવે નિદેશે છે. (૪–૧૦) કુરળમાં સંતકવિએ “ધર્મ”, “અર્થ” અને “કામ”ની પ્રકરણ ત્રણમાં ત્યાગીનો મહિમા ગાયો છે. ઈદ્રિયનિગ્રહ ચર્ચા કરી છે. હિંદુ શાસ્ત્રકારોએ ધર્મ, અર્થ, કામ અને અને સંયમી જીવન પર ભાર મૂક્યો છે. (ઋ. ૨૧, ૨૪, ૨૫)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org