________________
૮૬૨
જૈનરત્નચિંતામણિ
થવી, અને ચોથું-થયેલી શ્રદ્ધા અનુસાર સંયમની પ્રવૃત્તિમાં જ શ્રેષ્ઠ છે.” પુરુષાર્થ કરે, શક્તિનો ઉપયોગ કરવો.
- સંતકવિએ લખ્યું છે, “આત્મસંયમ સ્વર્ગનું દ્વાર છે. અહિંસા :
અનિયંત્રિત વાસના અનંત અંધકાર માટે રાજમાર્ગ છે.
આત્મસંયમની ખજાનાની જેમ જ રક્ષા કરો. આ જીવનમાં - સંતકવિએ “કુળ”માં જૈનદર્શનની સૂક્ષમ અને વ્યાપક એથી ચડિયાતી સંપત્તિ બીજી એકેય નથી. વાસના પર અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરી છે એમ કહી શકાય. વિજય મેળવનારની પ્રતિભા પહાડ કરતાં પણ મહાન છે ”
હિંસક માનવી ભયભીત હોય છે. પરિગ્રહવૃત્તિ અને (પ્ર. ૧૩ ઋ. ૧૨૧, ૧૨૨, ૧૨૪) લાલસા બીનસલામતીની ભાવનમાંથી જન્મે છે. અને પરિ. ઈન્દ્રિયનિગ્રહ, વૃત્તિનિક્ષેપ, કામ, ક્રોધ, લોભ વગેરે ગ્રહમાંથી ભય ઉત્પન્ન થાય છે. અહિંસક માનવી જ નિર્ભિક કષાયનું ઉપશમન અને ક્ષય વગેરે તથ્યો પણ સંતકવિએ હોઈ શકે. જન ધર્મની આધારશિલા અહિંસા છે. જનની. આલેખ્યા છે. કવિ કહે છે : “કાચબો જેમ પિતાના અહિંસાની ભાવનાને મહાવ્રતને સંતકવિએ યથાર્થરૂપે વાચા અવયવો સંકેલી લે છે, તે રીતે જે પંચેન્દ્રિયો આત્મા આપી છે.
તરફ વાળે છે, એણે પોતા માટે એ રત્નરાશિ એકઠો
કર્યો છે, જે સાત જન્મ સુધી ચાલશે તેવા મનુષ્યનો મહિમા જૈનશાસ્ત્રના અહિંસા સૂત્રમાં લખ્યું છે, “મતિમાન
કરો, પાર્થિવ પદાર્થોનો સાચો વિવેક કરનારા, સંયમી મનુષ્ય તમામ પ્રકારની યુક્તિઓથી વિચારીને અને તમામ
જીવન જીવનાર, જેણે વાસના પર વિજય મેળવ્યો છે, પ્રાણીઓને દુઃખ ગમતું નથી એ હકીકતને પિતાના જાત
આત્મસંયમ કેળવી અંતઃકરણમાં કોઈને પ્રવેશવાને અવઅનુભવથી સમજીને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી.”
કાશ ન આપનાર મનુષ્યનો મહિમા કરો. (પ્ર. ૧૩, ૪. સંતકવિએ આ જ વાત કહી છે: “પ્રાણુ સર્વને પ્રિય ૧૨૩, ૧૨૬, ૧૩૦.). છે, એટલે પિતાના પ્રાણને બચાવવા માટે અન્ય જીવોને છેલ્લે લખ્યું છે, “તમારો એક શબ્દ પણ અન્યને પ્રાણ હરી ન લેતાં' (પ્ર. ૩૩, ૪-૩ર૭) શ્રીમદ્ રાજચંદ્ર દ:ખદાયક બને તે તમારા બધા જ સદગગા લેપ પામશે. ગાંધીજીના એક પ્રશ્નના જવાબમાં પણ આ જ વાત કહી છે. (પ્ર. ૧૩ , ૧૨૮)
તપસ્વી મહાવીરે સાડાબાર વર્ષ દીર્ઘતપ કર્યું અનેક ધર્મનું બીજારોપણ બચપણમાં થઈ, જુવાનીમાં પરિષહો સહ્યાં. પણ કોઈ જીવ માત્રની પણ હિંસા કરી પોષણ અને વિકાસ બાદ મોટી ઉમ્મરે જીવન ધમમય નહીં અને સમતાભાવે વેદના વેઠી. મહાવીરના જીવનની બનવું જોઈએ. આ અપૂર્વ ઘટનાને સંતકવિએ સીધી “કુરળ ”માં ઉતારી ધર્મસૂત્રમાં એક પદ આવેલું છે: “જ્યાં સુધી ઘડપ છે. સંતકવિ કહે છે, “યાતનાઓને ધીરજપૂર્વક સહન કરવા સતાવતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ વધતાં નથી અને જ્યાં અને જીવહિંસા ન કરવી, એમાં સમગ્ર તપને સમાવેશ સુધી આંખ વગેરે જ્ઞાનેન્દ્રિય તથા હાથ વગેરે કર્મેન્દ્રિય થઈ જાય છે.” (પ્ર. ૨૭, ઋ-૨૬૧ ). "
નબળી પડી નથી, ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લેવું.” તપ :
- સંતકવિએ આ જ વાત સંક્ષેપમાં કહી છે, “જીભને - જેમણે પિતાની વૃત્તિઓ અને કષાયો પર વિજય
પક્ષઘાત થઈ જાય અને શ્વાસ રૂંધાય તે પહેલાં વિનામેળવ્યો તે જિન કહેવાય, પિતામાં રહેલા શત્રુ પર વિજય
વિલંબે મંગળ કાર્યોને આરંભ કરી દો. આવતી ક્ષણે પ્રાપ્ત કર્યો તે અરિહંત-કહેવાયા. સંતકવિએ એ જ સંજ્ઞામાં
મનુષ્ય જીવત જ હશે એ નિશ્ચિત નથી, છતાં એ કરોડો
તરંગ કરે છે. ક્ષણિક પદાર્થોને શાશ્વત માની લેવા જેવી કહ્યું છે કે પોતાના પર પ્રભુત્વ મેળવનારને સી પૂજે છે.”
મૂર્ખતા બીજી કોઈ નથી, સંપત્તિ નશ્વર છે. જો તમે ત દ્વારા શક્તિ હાંસલ કરનાર મૃત્યુ પર પણ વિજયી સંપત્તિવાન હો તે ચિરકલ્યાણકારી કાર્યો કરવામાં વિલંબ થાય છે. તમામ શત્રુઓને હણવાની શક્તિ તપમાં જ ન કરતા. કાળ નિરુપદ્રવી લાગે છે. પણ વસ્તુતઃ એ કરવત રહેલી છે. તપશ્ચર્યા કરનાર જ આત્મહિત સાધે છે.” (પ્ર. ૨૭, જેવો છે. અને મનુષ્યના જીવનને નિરંતર વહેર્યા કરે છે. ઋ-૨૬૪, ૨૬૮, ૨૬૪)
ગઈ કાલે જે હતો, તે આજે નથી ! જગતનું આ એક સંયમ :
મહદ આશ્ચર્ય છે ! (પ્ર. ૩૪; -૩૩૧, ૩૩૩, ૩૨૪,
૩૩૫, ૩૩૬, ૩૩૭). પંડિત સૂત્રમાં લખ્યું છે, “જે માણસ ભલેને મહિને લાખ ગાયનું દાન કરે, તેના કરતાંય જે માણસ કશુંય
અપરિગ્રહ : દાન નથી કરતો પણ પોતાની જાતને સંયમમાં રાખે છે તે અપરિગ્રહ વ્રત જ ખરું વ્રત છે. એક પણ વસ્તુનો પરિગ્રહ
ઘટનાને અંજાઓને ધીરજને સમાવેશ
તે આજે નથી લહેર્યા કરે છે
Jain Education Intemational
Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org