________________
જૈનનચિંતામણિ
ક્યાંય એવું નથી કહેતા કે હું જે કહું છું તે પ્રાચીન છે. છે કે મહાવીરનું નિર્વાણ “પાવા”માં થયું હતું. એનાથી વિપરીતે મહાવીર તો જણાવે છે કે તેઓ પાર્થ. “સભિયસૂત” (સૂત્તનિપાતનું) માં નિર્દેશ છે કે મહાવીર, નાથનો જૂને ચાલ્યો આવતો ધર્મ જ પ્રબોધે છે. એકવાર ગેસોલક વગેરે છ ધાર્મિક નેતાઓ ગૌત્તમબુદ્ધ કરતાં વય પાર્શ્વપત્યિકે એ મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછવા તો તેમણે અને જ્ઞાનમાં મોટા હતા. જૈન આગમ અને બૌદ્ધ પાશ્વનાથનાં વચનોની સાક્ષી આપી.ર 1 મહાવીરે તે ખરેખર ત્રિપિટકામાંથી પ્રમાણો-અવતરણ ઉદ્ધત કરીને એક અભ્યાસી પાર્શ્વનાથના તે સમયના નિર્ગસ્થ સંપ્રદાયના અનુયાયીઓ મુનિશ્રી નિષ્કર્ષ તારવે છે કે મહાવીર બુદ્ધ કરતાં વયમાં સાથે પોતાના સુધારા તેમ જ ફેરફારોનો સમન્વય કર્યો છે. ૨ ૨ ૨૧ વર્ષ મોટા હતા ?
બઢે પોતાનો નવો ધમ પ્રવતિત કરતાં પહેલાં ઘણા “ When Mahavir was 56 years la, પ સ્વીકાર્યા હતા અને છેડ્યા હતા. નિગ્રંથ સંપ્રદાયમાં Buddha must be at least 35, So, the maxiપણ તેમણે પ્રવેશ મેળવેલો. બુદ્ધ પોતાના જીવનનું જે mum po,sible se jority of Mahavir could વર્ણન કર્યું છે, ૨૩ અને ૨ ની જૈન આગમોમાં વર્ણવેલ be 21 years. ૨૫ આચારો સાથે સરખામણી કરવાથી એ નિઃસંદેહ રીતે જાણી
આમ આવાં પિરાણિક–એતિહાસિક પ્રમાણેથી સિદ્ધ શકાય છે કે બઢે બીજી પંથોની જેમ જૈન પંથમાં પણ ઠીક થાય છે કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી, પરંતુ ઠીક જીવન વિતાવ્યું હતું, ૨૪ તેથી જ તેઓ જૈન આચાર
તે તો બૌદ્ધધર્મથી પણ અગાઉના પ્રાચીન સમયથી ચાલ્યો વિચારોનું ખંડન કરી શકયા છે. બૌદ્ધ ગ્રંથમાં જેનીઓને
આવતે સ્વતંત્ર-પૃથક ધર્મ છે.
કરો બૌદ્ધ મતના પ્રતિબંકીઓ તરીકે ઉલેખ્યા છે.
| સિંધુખીણની સંસ્કૃતિમાં શ્રમણ ધર્મનાં એંધાણ : બૌદ્ધ પિટકોમાંનાં “દીઘનિકાય” અને “સંયુત્તનિકાય”માં નિર્ચન્થ જન સંપ્રદાયના ચાર મહાવ્રતોની પણ ચર્ચા છે. સિંધુ ખીણની સંસ્કૃતિને સમય સામાન્યતઃ ઈ.સ. પૂર્વે આનાથી સમજાય છે કે બુદ્ધોને જૈનોની વધારે પુરાણી ૩૦૦૦ નો અંકાય છે. તે સંસ્કૃતિનાં મોહન–ડેરો અને પ્રણાલિકાઓને પણ ખ્યાલ હતો. “દીઘનિકાય'ના હરપ્પા નામનાં સ્થળોએથી મળી આવેલા પ્રાચીન સામ-ઝફલ-સૂત્તમાં શ્રા ણક બિંબિસારના પુત્ર અજાતશત્રુ અવશેષમાં ભેગીઓની નગ્ન મૂર્તિઓને સમાવેશ થાય છે. કણિકે પોતાની નાતપુત્ર મહાવીર સાથે થયેલી મુલાકાતનું મૂર્તિવિધાન-મૂર્તિ પૂજા અને નગ્નતા એ જૈન સંસ્કૃતિનાં વર્ણન બુદ્ધની સમક્ષ કર્યું છે. બૌદ્ધ ગ્રંથ “મજિઝમનિકાય'માં મુખ્ય બે પ્રાચીન લક્ષણો છે. ઋષભદેવ પણ નગ્ન સ્વરૂપે નિથ સાધુઓ બુદ્ધને કહે છે કે તેમના ગુરુ નાતપુખ્ત વિચરતા અને તેમની પ્રતિમાઓ નગ્ન સ્વરૂપની મળે છે. સર્વજ્ઞાતા છે. બૌદ્ધ ધમ્મપદ” (અ. ૪૨૨)માં ઋષભ અને આને આધારે ડૉ. વેબર જેવા ઘણું વિદ્વાનોને એવો મહાવીરને અનુક્રમે પ્રથમ અને છેલા તીર્થકર તરીકે દર્શાવ્યા મત છે કે સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલ નગ્ન છે. બૌદ્ધ વિદ્વાન આર્ય દેવ પણ જૈન ધર્મના મૂળ સ્થાપક પ્રતિમાઓ એ શ્રમણ-સંપ્રદાયની એટલે કે જૈન સાધુઓની તરીકે ઋષભદેવને ઉલેખે છે. બીદ્ધ ગ્રંથના *નિગૂઢ હોવી જોઈએ. બીજી કેટલીક સિંધુ-મુદ્રાઓ એવી પ્રાપ્ત (ગ્રંથિરહિત, બંધનરહિત ) લાકે વધુ માનના અનુયાયી છે. થઈ છે જેના ઉપર કાર્યોત્સર્ગ આસનવાળી એટલે કે ઊભા
રહેલા દેવની પ્રતિમાઓ છે. “કાયેત્સર્ગ” આસન (મુદ્રા) ઉત્તરાધ્યયનસૂત્રમાં ગૌત્તમ (મહાવીરના અનુયાયી).
એ શ્રમણ જૈન સંપ્રદાયની વિશેષતા છે. “આદિપુરાણમાં અને કેશી (પાર્શ્વનાથના અનુયાયી)નો ઉદ્યાનમાં વાર્તાલાપ .
ઋષભ અથવા વૃષભની તપશ્ચર્યાઓમાં કાસગ આસનનું થાય છે અને અંતે બંને પોતપોતાના ગુરુઓના ધાર્મિક
વર્ણન છે. મથુરાના કર્ઝન સંગ્રહાલયમાં ઈ.સ. પૂર્વે બીજા સિદ્ધાંત માં એકતા સ્વીકારે છે. આ દર્શાવે છે કે મહાવીરના
સૈકાની કાયોત્સર્ગ આસનવાળી, જૈન ઋષભદેવની શિલા અવતરણ પહેલાં, બૌદ્ધ ધર્મની સ્થાપના પૂર્વ પુરાણ જૈન
Yક ૩રાણી જેન પરની ઊભી ચાર પ્રતિમાઓ જોવા મળે છે. ૬ વૃષભ ધર્મ અસ્તિત્વમાં હતા. મહાવીરે તો તેમાં માત્ર સુધારા
(આખલા) એ જૈન ઋષભનું ચિહ્ન છે. વધારા કર્યા. બૌદ્ધ પિટકોમાંનાં સમાગમસૂત્ત, પ્રાસાદકસૂત્ત
24. Muni Shri Nagrajji, The contempoવગેરેમાં મહાવીરના નિર્વાણની ચર્ચા થઈ છે. તેમાં જણાવ્યું
raneity and the chronology of Mahavir &
Buddha (જૈનભારતી શેધ અંક, વિ.સં. ૨૦૨૦), ૨૧. ભગવતી. ૫-૯-૨૨૫
P. 42–47. ૨૨. ઉત્તરાધ્યયન અ. ૨૩
૨૬ જ્યોતિ પ્રસાદ જૈન, જૈનધર્મ સહુથી વધુ પ્રાચીન ૨૩. મજિઝમનકાય, સુ. ૨૬
અને જીવંતધર્મ (ગુજરાતી અનુવાદક : હેમન્ત જે શાહ), ૨૪. પંડિત સુખલાલજી, જૈન ધર્મનો પ્રાણ, પૃ. ૫૫. પૃ. ૫૦
Jain Education Intemational
For Private & Personal Use Only
ation Intemational
www.jainelibrary.org
For Private & Personal Use Only