________________
“જૈન દર્શનઃ વિશ્વનું એક શ્રેષ્ઠ અને
પ્રાચીનત્તમ દર્શન”
–શ્રી હેમંતભાઈ જે. શાહ
મનષ્ય માત્રના ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક તરીકે પ્રથમ હરોળમાં અગ્રસ્થાને લાવીને મૂકે છે. અસ્તિત્વની અને વિકાસની જરૂરિયાત વિષે ચર્ચાની જરૂર
વર્તમાન સમયના સંદર્ભમાં આપણે જ્યારે જૈન દર્શનનો નથી. હકીકતમાં આ ત્રણેમાં આધ્યાત્મિક અસ્તિત્વ, તેની
વિચાર કરીએ છીએ ત્યારે આપણા સૌનું સૌથી વધુ ધ્યાન રક્ષા અને તેનો વિકાસ એ માનવ અસ્તિત્વના આખરી અને
ખેંચનાર કોઈ બાબત હોય તો તે છે જેના દર્શનની અહિંસા સનાતન મૂલ્યના સંદર્ભમાં ખૂબ ખૂબ મહત્વનું બની રહે
અને અનેકાંતની દષ્ટિઃ જીવનમાં, આચારમાં અહિંસાનું છે. ધર્મ કે તવજ્ઞાનની મહત્તાનો ઉત્તર પણ કદાચ આ વિચારમાંથી જ આપણને મળી જાય છે. કોઈ પણ દર્શન
પાલન અને વિચારમાં અનેકાંતવાદી દૃષ્ટિ. જૈન દર્શનમાં
ધર્મમાં અહિંસાની વાત અન્ય દર્શન કરતાં વધુ સૂક્ષ્મ રીતે તત્વજ્ઞાન કે ધર્મ જે આપણું આ આખરી ઉદ્દેશ્યને સાર્થક 1 કરાવનાર હોય તે તેની યથાર્થતા આપોઆપ જ પૂરવાર થઈ
વિચારવામાં આવેલ છે. અહીં અહિંસાની અને હિંસાથી જાય છે. આજ વાતને ડો. રાધાકૃષ્ણન પ્રબ સચોટ રીતે રજ સ પૂર્ણ પણે નિવૃત્ત થવાની વાત આત્મવિદ્યા, કર્મવિદ્યા, કરતા કહે છે કે, “The question is therefore not,
ચારિત્રવિદ્યા વ. વ. વિદ્યાઓ દ્વારા વિકસી છે. જૈન દર્શન religion or no religion, but what kind of
પ્રત્યેક જીવાત્માને–પછી તે પશુ-પક્ષી હોય, વનસ્પતિ હોય religion? ” એક દૃષ્ટિએ વિચારતાં એમ સ્પષ્ટ જણાય છે
કે મનુષ્યરૂપ હોય-એ બધાને તાત્વિક રીતે સમાન ગણે છે. કે કોઈપણ વિચાર કે વિચારધારા મનનની પ્રક્રિયામાંથી
પંડિત સુખલાલજી તેમના “દશન ઔર ચિંતન”માં જણાવે પસાર થઈ “ ચિંતન બને ત્યારે તે આપોઆપ ઉચ્ચ
છે કે “સમાનતાના આ સૈદ્ધાંતિક વિચારનો અમલ કરકોટીએ આવે છે, અને જે ચિંતન “દર્શન”નું સ્વરૂપ
એને યથાસંભવ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉતારવાને અપ્રમત્તધારણ કરે તો તે ત્યારે જ શક્ય બને કે તે “દર્શને”
ભાવે પ્રયત્ન કરવો–એ જ અહિંસા.” જે સૂક્ષમ રીતે શ્રેષ્ઠ કોટીનું હોય. આમ કોઈપણ વિચારધારા-જીવન પ્રક્રિયા
વિચારીએ તો જણાશે કે જૈન દર્શન “સામ્ય” ભાવના કે દાર્શનિક સિદ્ધાંતો ‘દર્શન સ્વરૂપે ત્યારે જ આવવાના
પર –‘સામાઈય પર પ્રતિષ્ઠિત છે. જૈન ધર્મ તાવિક રીતે અને ટકવાના કે જે તે જીવનના આખરી ઉદ્દેશ્યના સંદર્ભમાં
સમ્યફ દૃષ્ટિ”ને–સમાજમાં કોઈ પણ વર્ણનું જન્મસિદ્ધ સુસંગત હોય. આવું દર્શન જીવનને ઉન્નત કોટી લઈ
શ્રેષપણું ન સ્વીકારતા ગુણ-કર્મકૃત શ્રેષપણું કે કનિષ્ટપણું જવામાં, ધન્ય બનાવવામાં, તેના આધ્યાત્મિક વિકાસમાં અને સ્વીકાર છે,
સ્વીકારે છે. આ ‘સમ્યફ દૃષ્ટિ” અહિંસા વગર ક્યાંથી આખરે મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ બનવાનું જ. આમ દરેક
શક્ય બને? અને અહિંસામાંથી જ સંયમ અને તપની વાત દર્શન” તેના સાચા અર્થમાંતે શ્રેષ્ઠ જ હોય.
આપોઆપ આવી જાય છે. સંયમમાં મન-વચન અને
કાયાને સંવર અને તપશ્ચર્યા દ્વારા બંધાયેલ કર્મોને નિમૂળ જૈન દર્શનની આપણે વાત કરીએ. ઉપર જણાવેલ તાર્કિક કરવા તે. કેટલી સચોટ અને ભવ્ય છે અહિંસા પાલનની સમજ મુજબ જૈન દર્શન કે જૈન ધર્મ પણ એક ચોકકસ વાત એક માત્ર અહિંસાથી પણ મનુષ્યમાત્રને મોક્ષ પ્રાપ્ત પ્રકારની દૃષ્ટિ કે તત્ત્વજ્ઞાન પર પ્રતિષ્ઠિત છે જે તેને વિશ્વના કરવાનું શક્ય બને છે. અન્ય દર્શનમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરાવે છે અને તે પણ હોવાનું તો શ્રેષ્ઠ જ, જૈન દર્શનની ઇતર ભારતીય આચારમાં જેમ અહિંસાની વાત આપણે કરી તેમ દશનો કે પાશ્ચાત્ય દર્શન કરતાં શી વિશેષતા છે, તેમ જ વિચારમાં “અનેકાંત દૃષ્ટિ” એ પણ જૈન દર્શનની વિશ્વને એ બધાં સાથે એનું કયાં મળતાપણું છે, ક્યાં અંતર છે, એક આગવી દેન છે. ખ્યાતનામ જૈન ચિંતક પંડિત આવા તુલનાત્મક અભ્યાસમાં ન પડતાં આપણે સ્વતંત્ર રીતે દલસુખભાઈ માલવણીયા કહે છે કે “અહિંસકને માટે જ વિચાર કરીએ; અને તે રીતે જન દશનના રત્ન સમાન અનેકાંતવાદી થવું અનિવાર્ય છે.” આ એક નાનકડી વોક મૂલ્યવાન અને મૌલિક તેવા દાર્શનિક સિદ્ધાંતોની નોંધ દ્વારા કેટલું ગૃઢ સત્ય તેઓએ આપણી સમક્ષ રજુ કરેલ લઈ એ કે જે જૈન દર્શનને વિશ્વના શ્રેષ્ઠ દશનોમાંના એક છે ! કેવળ પોતાની જ દૃષ્ટિને સત્યરૂપ ન માનતા બીજાઓની
અન્ય નેમ ઇઝ જન વિશેષતા છે, તે
આચારમાં જે
એક આગવી લવાયા કહે છે, એક નાનકડા વા
ચિંતાને માટે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org