________________
४८
ધરા વિનાના, બા, રામપુરી, સાતપુરી વિગયા જાણીતા છે. શાસ્ત્રોની નોંધ અનુસાર અાધ્યા પાસે ‘ અષ્ટાપદ પત જ્યાં શ્રી સ્વદેવનું નિર્વાણુ થયું. ત્યાં ચવતી ભરત સિંહનિયા નામનુ મંદિર બનાવ્યું હતું”, શ્રી યમદેવ પ્રમાણે શ્રી
હાય, શ્રી અભિનંદન સ્વામી, શ્રી સુમતિનાચે, શ્રી અનન્તનાય, ભગવાન મહાવીરના ગણધર શ્રી અચલ ભ્રાતાનુ અને ત્રીજા સૈકાના શ્રી પાદોનારનું જન્મસ્થાન મામા નગરી હતુ. શ્રી ચા સામાન્ય નગરી વાલાથી સમૃદ્ધ હતા. અનેક પ્રકારના બજારો, હાટડીઓ અને ધર્મિષ્ટ દીર્ઘાયુ મનુષ્યાથી વસેલુ ધન ધાન્યથી લકાતું, શસ નદીના કિનારે વસેલું નગર હતુ. પ્રેમાળ પનિંભરા રામની છાયા સતી સીતા, રાજ રામનુ એક પત્નીત્વ, બધુ માસના બબ્લેમ, નાનાભાઈ ભરતની રામ ઉપરની ર્વ બા તેમની અનનાં પાનાં છે. કા માતાએ પિતા પાસે નથી રાતે ૧૪ બુથ વનવાસ ત ભરતને રાજગાદી માગી જે આજ્ઞાંકિત પુત્ર રામે શિરોધાર્ય કરી અનેક સકતી ન કરવા નિર્ધાર કર્યો. રત્તી સીના પિત્ત રામના છાંય બની. રાજરમણી સુકામળ હોવા છતાં, અનેક કષ્ટા હસ્તે માંગે વાવ્યાં. સાની માતૃ ભક્તિએ રામનુ રબા” માથે લીધું તેની કિક નજર સીતાના પારૂં આભૂષણ સિવાય એક આભૂષ,ને ઓળખતી ન હતી. સીતા માતાના દેહ ઉપર કેવી નજર હતી કે પગ સિવાય, કે જ્યાં હરરાજ પોતે સાષ્ટાંગ વદન કરતા. ઈ ઊંચી નીચી કે આડી અવળી નજર નહેાતી. ભરતે ગાદી મળ્યાના સમાચાર મોસાળથી ઘડી આવી, ગામ પાસે પહેાંચી, માતાની ભૂલ સુધારવા શ્રુભર્યાં નયને કાકલુદી કરી. શમ, પિતાના વચનનુ પાલન કરવા પેાતાની પાદુકા ભરતને આપી, જે મસ્તકૈં ચઢાવી ભરત રાજા રામના નામથી રાજય ચલાવ્યુ. આ હકીકતા સૌ કાઈના લક્ષમાં, હૃદયમાં ભરી પડી છે.
અતિ પ્રાચીન સમયથી દિશ આદિ સુવિધા હશે, જેમાંથીયાં તે આજે ધાક જમા છે. કેટલાક હિંદુ ઘાટ, કુંડ મંદિશ આજે પણ દનીય છે.
નેમાં સૌઢાની આસપાસ શ્રી વેન્ડર્સર અહીથી ચાર પ્રતિમાઓ વર્ક માં માંની એક ધારાસૈનક ' (ધામનું ધારમાળા ) માં આડી, બીજી ત્રણ સેરીસા-ગુજરાતમાં બિરાજમાન છે. સ્થાનફેર કરવાનુ કારણ સમયની ચડતી પડતી હોય. સંવત ૧૩૭૦ માં ‘ સ્વર્ગદ્વાર' નામના સરયુ નદી કિનારે આવેલ સ્થળમાં રત્નાની ચક્રેશ્વરી અને ગામુખની પ્રતિમાઓ હતી.
અષ્ટાપદ :-અષ્ટાપદ અચાધ્યાની પાસે હોવાનું શાસ્ત્ર કથન છે, છતાં આજે તે માં છે તે આધારભૂત રીતે ઘટી શકાતું નથી; છતાં તેને હિમાલયમાં નેપાળ-ભૂતાતની ઉત્તરે બરફના પહાડામાં છે, તેવું પુરાતત્વવાળા માને છે. અષ્ટાપદ પર્વત ઉપર પ્રભુ વબોધ અંગે તેમના હહ પુત્રો નિર્વાણ પામેલા. પ્રાચીન શાસ્ત્ર
Jain Education International
6
ARGOSADST BOMBASta Vai: BRIJI; 0.44 :: souve ------------ (51:15:17 5:2102112R1:44:11:11/1 கெ1263/.
જૈનરત્નચિંતામણિ
ભઆદીશ્વરદાદા ની ોિવાણભૂમિ ૭થી અષ્ટાપદજી
આચારાંગ નિતિ અનુસાર ભારતના તીમાં પહેલું સ્થાન ધરાવતું હતું. તેનાં કેટલાંક નામો, કૈલાસ, ધબલ્ડિંગિર ' મહત્વના ૉ. ડી. પતિ ઉપર ભરત ચાહીએ બંધાવેલ કે શિ ત્રિધા જીત મદિરની રક્ષા માટે સગર ચક્રવતી અને તેના ૬૦ હજાર પુત્રાએ વિશાળ ખાઈ ખેાદી ગગાનું પાણી તેમાં વાળ્યું હતું, જે ઓળગવાનું સાધાનું ધ્યાનું ગમતુ નહતુ. વિશ્વાન આત્માએ આ તીની યાત્રા સુલભતાથી કરી શકે.
આ એજ અષ્ટાપદ હતું કે જ્યાં પ્રભુ મહાવીરના જીન મંદિરમાં રાજા રાવણુ અંતે માદરી રાણાએ ભક્તિ કરી દીકર ગાત્ર બાંધ્યું. એવાં તે ભક્તિમાં મગ્ન હતાં કે રાણી માદરી અપ્રતિમ, કણું પ્રિય, દર્શીનીય નૃત્ય કરતાં, અને રાજા રાવણુ વીણા વાદન કરતા, સંજોગવશાત્ વીણાના તાર તૂટયો જે રાવણે સહુ સાધવી કળાથી પોતાની ધની નસ વર્ક જોડ હોવો. સગીનની રેલ અવિરત ચાલુજ રહી. અને પરિણામ-આવતી ચેાવીશીમાં તીર્થંકરપદ પામશે.
અલ્હાબાદઃ— અલ્હાબાદનું મુળનામ તે પ્રયાગ. અતિ પ્રાચીન સમયમાં આયોધ્યાનું પરું હતું. ભગવાન શ્રી બાધમને અહીં કેવળજ્ઞાન ઉત્પન થયેલું. અંતે પ્રભુ મહાવીરનું અમેાધદશી ઉદ્યાનમાં સમવસરણ રચાયુ હતુ. આ પરિમતાલ પાડાનું વર્ણન વિવિધતા થકલ્પમાં તીથ તરીકે શ્રી જીનપ્રભુસૂરિએ દર્શાવ્યુ છે. અણુિં કાપુત્ર આચાર્ય ને કેવળ જ્ઞાન થયેલું અને નિર્વાણ થતાં દેહ શળીમાં પરાવતા દેવાએ આવી મહાત્સવ કરી સ્થળ મહાત્મ્ય ફ હતું. મહાભારત સમયમાં પાંડવાને લાક્ષકમાં ખાળી મૂકબાની યેાજના આ સ્થળે બનેલી.
For Private & Personal Use Only
ત્રણ નદીઓ ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીના સગમ ઘર હોવાધી ત્રિવેણી અગમ બની તીય ન્યું છે, સમ્રાટ અરોક અને બુધ્ધની સસ્કૃતિની સાક્ષી સ્થાપના રોક સ્તંભ ' કિલ્લામાં ઊભા છે અને તેના ઉપર સમ્રાટ સમુદ્રગુપ્ત અને બાદશાહ
www.jainelibrary.org