________________
સર્વસંગ્રહ ગ્રંથ-૨
GSSS
(૭) જી મુપાર્શ્વનાથાય નમઃ વિધિ : આની ૪ માળા રાત્રે ફેરવી સુઈ જવાથી ઇચ્છિત
સવાલના જવાબ મળે છે.
(૮) % 1 શ્રી સર્વે નંબમલૈ નમઃ વિધિ : આની ૧ માળા ફેરવ્યા બાદ ડાબા હાથની વચલી
આંગળીથી પિતાના થુંકનું તિલક કરવાથી
સર્વ વશ (કાબુ) થાય છે. (૧) % 1 શ્રી વિધિનાથાય નમઃ વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી સારી બુદ્ધિ
થાય છે. (१०) ॐ ही श्री अहं शितलनाथाय नमः વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી ગરમીની
બિમારી શાંત થાય છે. તથા “વેયણામે ખય ગયા ” આની ૧ માળા ફેરવવાથી ગમે તેવી બિમારી શાંત થાય છે.
(११) ॐ हूँ। श्री अर्ह श्रेयांसनाथाय नमः વિધિ : આની ૧ માળા રેજ ફેરવવાથી ગમે તેવા
માણસની પાસે જવાથી તે વશ થાય છે.
(૨૨)
વાસુપૂર કમ નમઃ વિધિ : ૧ માળા રે જ ફેરવવાથી મંગળ ગ્રહની શાંતિ,
થાય છે. (१३) ॐ ह्री श्री अर्ह विमलनाथाय नमः વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી બુદ્ધિ નિર્મળ
થાય છે.
દ
8
Bર
. .
(१४) ॐ हूँ। श्री अह अनंतनाथाय नमः વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી વિદ્યાની
પ્રાપ્તિ થાય છે.
9
Us
(१५) ॐ हूँी श्री अई धर्मनाथाय नमः વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી જાનવરોને
ઉપદ્રવ મટે છે.
હતો. આ કIS
કેતિ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org