________________
૮૫૪
ઉરઈયુર અને મદુરાઈનાં જૈન મદિરાના સખ્યાધ સ્થળે ઉલ્લેખ છે. આ ગ્રંથમાં જૈન સાધ્વીને મદુરાઈ જતાં રસ્તામાં કાવાલન અને કન્નકી મળે છે. સાધ્વીજી એમને કર્મવાદના અને અન્ય સિદ્ધાંતા સમજાવે છે, ઉપરાંત અહિ ́સાના બેધ આપે છે. આ સ'દર્ભો પરથી ફલિત થાય છે કે ‘ શિપ્પાધિકારમ્' જૈન ગ્રંથ છે.
ઉપરાક્ત બને માતબર ગ્રંથા મળ સમાજનાં જૈન પરંપરાના પ્રભાવની સાક્ષી પૂરે છે. ( ડૅ।. આર. ચંપકલાકમી)
• વલયપથી ’: આ પણ જૈન ગ્રંથ છે, જેમાં જૈન મુનિ એનાં જીવન-ચરિત્રાના સમાવેશ થયેલા છે.
૪. સૌથી પ્રાચીન નીઘંટુ દિવાકરમ્ ( શબ્દકોશ ) જૈન કૃતિ છે.
‘ જીવક ચિંતામણિ ’: તમિળ સાહિત્યની સૌથી ઉત્કૃષ્ટ કાવ્યકૃતિ ‘ જીવક ચિંતામણિ' જૈન ગ્રંથ છે. એની રચના તિરુથકકા દેવરે કરી. પરતુ એમાંની ૪૫૦ ઋચાઓની રચના પ્રખર જૈન વિદ્વાન સાધ્વી કેાન્ધીયારે કરી છે. આ ગ્રંથમાં રાજા જીવકનું' જન્મથી નિર્વાણુ સુધીની સાધનાનુ` ચરિત્ર આલેખાયુ છે.
પ્રભાવક જૈન સાધ્વીઓએ પેાતાનાં તપ અને વિદ્વતાથી અને બેધ-ઉપદેશ દ્વારા સમાજ પર પ્રચંડ પ્રભાવ પાડથો; એમને યથાર્થ ગૃહસ્થાધના મેધ આપ્યા અને સાદા સૌંયમી જીવન તેમ જ સદાચાર તરફ વાળ્યા. ઉપર જણાવ્યું તેમ જીવક ચિંતામણિ ગ્રંથની ૪૫૦ ઋચાએની રચના વિદ્વાન જૈન સાધ્વી કાન્ધીયારે કરી છે. અન્ય નોંધપાત્ર સાધ્વીઓમાં કુવડી એડિગલ, નીલકેશી, અભવમતી, પમ્માઇ, પૃથ્વીદેવી (જે દિક્ષા પૂર્વે રાજરાણી હતા) તથા
૩. ઈતર કાવ્યેામાં ઉલ્લેખનીય છે:
ન્યાય-ત શાસ્ત્ર વિષયક ‘નિલકેશી' ગ્રંથ.
તાલા મેાલિત્તવર રચિત ‘ પ્રેરુણગથાઈ ’ અર્થાત ‘ ઉદયયન કથાઈ ’ અને ચૂડામણુ અને જયમકેાન્ડાર રચિત ‘ તિરુકલમ-ઇલ્લાકનાઈ (પૃથ્વીદેવીનાં પુત્રવધૂ), સમતાદેવી અને વિયેઅગમ ' કલિ’ગથ્થુપાણિ જેમાં કેાલુથુ ગા એલા અને કલિંગના રાજાના સન્ય વચ્ચેનાં યુદ્ધનુ' વર્ણન છે. યુદ્ધવિષયક જૈનાની સભવતઃ આ એક જ કૃતિ છે.
દેવીના ખાસ ઉલ્લેખ કરી શકાય.
સંસ્કૃત અને તમિળના વિદ્વાન અમીતસાગર જૈન હતા. એમણે તમિળ શબ્દોનુ` વ્યાકરણ કરી કકાઇની રચના કરી હતી.
‘ થાલકાપીઅમ ’ વ્યાકરણને પ્રાચીન ગ્રંથ જૈનાના રચેલા છે; પરંતુ આ વિધાન સાથે કેટલાંક વિદ્વાના સહમત નથી.
પાવનથી રચિત વ્યાકરણ ગ્રંથ નાનુલ પણ જૈનાના રચિત કહેવાય છે. પાવનથી કેાઈમ્બતુર જિલ્લાનાં વિજય મ’ગલમની નજીક ચીનાપુર નામના ગામમાં વસતા હતા.
કૈાંગુ પ્રદેશનાં જૈન વિદ્વાન ગુણવીર પ`ડિતે વ્યાકરણશાસ્ત્ર નેમીનાથત્ તથા વચનાધિમલાઈની રચના કરી.
( શ્રી વી. એન. શ્રીનિવાસ દેશીકન) પ્રભાવક જૈન મુનિએ અને વિદ્વાના.
શ્રવણુ એલગાડા એ જૈનેાના વડા મથક સમું હતું. સમગ્ર દક્ષિણમાં જૈન ધર્મના વ્યાપક પ્રચાર અને પ્રવર્તન
જૈનરનચિતામણિ
માટે સમર્થ વિદ્વાન કુંદકુંદ આચાય એ (પહેલી સદી) ભગીરથ પુરષા કર્યા. ત્યારબાદ સામંતભદ્ર (બીજી સદી) પૂજ્યપાદ (પાંચમી સદી), અકલેક ( આઠમી સદી) વગેરે ઉપદેશકે તેમ જ પૂ. ભટ્ટારકાએ જૈન દર્શનને ખૂખ વેગવંતુ બનાવ્યુ અને એનું રક્ષણ-પાષણ કર્યું" (ડા. આર. ચ'પકલાકમાી).
Jain Education Intemational
પ્રખર અને પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કુંદકુંદ આચાય કર્ણાટકમાં જન્મેલા. એમણે પ્રાકૃત ભાષામાં પ્રસિદ્ધ ગ્રંથ ‘ સમયસાર ’ની રચના કરી હતી. ‘સમયસાર’ગ્રંથની કન્નડ આવૃત્તિ તાજેતરમાં જ કર્ણાટકના ટ્વિગખર ટ્રસ્ટે
પ્રકાશિત કરી છે. આ ટ્રસ્ટ આચાર્યશ્રીની આત્મકથાના
પ્રકાશન માટે પણ પ્રવૃત્ત છે. પ્રભાવક જૈન સાધ્વીઓ :
જૈન સાધ્વીએએ ખૂબ પરિશ્રમપૂર્વક એધ અને દેશના આપી શ્રાવક અને શ્રાવિકાઓને સામાજિક અને ગૃહસ્થ જીવનમાં સત્ય, અહિંસા અને સત્યમ–સદાચારનુ‘ અનુશીલન કરવા પ્રત્યે પ્રેર્યા અને ખૂબ સફળ રહ્યા. તેમાં પણ પૃથ્વીદેવી, ઈલ્લાકનાઇ, સમતાદેવી તથા વિજયે દેવી તે પૂર્વાશ્રમમાં ગૃહિણીઓ હતી, અને એમનાં બધે ખૂબ સરળતા સહજતાથી સમાજજીવન પર કલ્યાણકારી અસર પાડી, પલ્ટા આણ્યા. (સમ એમીનેન્ટ વીમેન એસેટિસ આફ જઇનીઝમ સુન...દાદેવી)
ઉપરાંત શવ અને વૈષ્ણવ ભજન પ્રાર્થનાઓમાંથી પ તમિળમાં જૈનેાના જીવન અને કથન વિષે નિર્દેશા મળી રહે છે.
ભકત – કવિ – સંતા :
સંત કવિઓની પરપરાએ ભારતની સર્વોચ્ચ અને આગવી પરપરા છે. સતાની વાણીની અસર ભારત પર ઘેરી, સ્થાયી અને ચિર’જીવ રહી છે. ભારતની બહાર આવી પરપરાની નજીક આવી શકે એવી માત્ર સૂફી સતાની પર’પરા છે. અને પશ્ચિમનાં ગણ્યાગાંઠયા જહેાન બનીઅન કે ‘ એ મેન કાલ્ડ પીટર'ને ગણાવી શકાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org