________________
સર્વ સંગ્રહગ્રંથ
८५७
ઉપરાંત જૈન શૈલીનાં ભીત-ચિત્રો પણ જૈન ધર્મનો કહેવાય છે કે આઠ હજાર જેનોએ દરેકે એક એક ઋચા વ્યાપક પ્રભાવ સૂચવે છે.
રચી અને આઠ હજાર ઋચાઓની વિખ્યાત કૃતિ “નલદીયાર’ (ધી જૈન કયુબીશન ટ તામિળ લીટરેચર શ્રી વી. રચાઈ. જેના આજે માત્ર ચાર ઋચાઓ ઉપલબ્ધ છે. એન. શ્રીનિવાસ દેશીકન કયુરેટર આર્કિયોલોજિકલ વિભાગ, તમિળ વ્યાકરણ અને શબ્દકોશની રચના જેનેએ કરી. ગવર્નમેન્ટ મ્યુઝિયમ).
અવીયાર કવિયત્રી ખૂબ લોકપ્રિય હતાં. અને તેઓ જૈન દક્ષિણમાં અરાચલુર ગામની પાસે પહાડી ગુફાઓમાં
સાવી હતાં. જેમણે જૈન દર્શન વિશે પદ્યમાં ગ્રંથ રચ્યો ત્રણ અદભુત શિલાલેખ છે. જેમાંથી બેમાં નૃત્યો માટેની
અને વરાગ્ય, કર્મવાદ, વીતરાગતા, નિલે પતા વગેરે વિષયની બંદિશાના “નટેશન” કોતરાયેલાં છે. ત્રીજા માં એનાં ઊંડી છણાવટ કરી છે. બંદિશકાર સંગીતજ્ઞ દેવનું સાતનનું નામ કેરાયેલું છે. પ્રાચીન તમિળ સાહિત્ય : આ સંગીતજ્ઞ જૈન હતાં. આ શિલાલેખ આશરે બીજી સદીની આસપાસના છે. મહાકાવ્ય “શિલ્યાપધિકારમ”ની પ્રાચીન તમિળ સાહિત્યને ચાર વર્ગમાં વિભાજિત કરી રચના પણ બીજી સદીમાં થઈ હતી. અને એમાં નૃત્ય અને શકાય? સંગીત વિશારદ, જેઓ વિવિધ નૃત્ય માટે સંગીતના ૧ ઉપદેશામક-ધ-સાહિત્ય (Didactic) નેટેશને તૈયાર કરી શકતા હતા, તેમને સ્પષ્ટ ઉલેખ છે.
૨ મહાકાવ્યો
(Epics ) ઈશુ પહેલાની ત્રીજી સદીથી ઈશુ પછીની ત્રીજી સદી
૩ ઈતર કાવ્યગ્રંથ સુધીને ઇતિહાસ અને અવશેષ લક્ષમાં લેતાં અનુમાન થાય
(other poems) છે કે, તમિળ દેશના અને દક્ષિણના તમામ રાજવીઓનો ૪ વ્યાકરણ-શબ્દકોશ વગેરે (Grammar and જૈન પરંપરા રન વિદ્વાનો અને મન ધનાં એકધારો આનુસંગિક સાહિત્ય
Lexicon ) સહયોગ પ્રાપ્ત થયો હતો.
૧. સામાજિક જીવન અને નીતિવિષયક કૃતિઓ. “નલદીયાર' (જેન મોન્યુમેન્ટ્સ એફ તામિલનાડુ-તિરુઆર નાગ
અને “પાઝાઝી”નાં સર્જક જૈન હતાં. તિરુકુળનાં સ્વામી ડાયરેકટર ઓફ આર્કિયોલોજી તામિલનાડુ સરકાર )
સર્જક સંતકવિ તિરુવલ્લુવર જૈન હતા, એવી માન્યતા છે. શ્રી નાગસ્વામી વધુમાં કહે છે કે આ રાજવીઓમાં તિરુ એટલે પવિત્ર અથવા પાવક. માનાર્થે આદરભાવ ખાસ ઉલ્લેખનીય છે રાજા મહેન્દ્ર વર્મન પહેલા અને દેશાવવા વ્યક્તિવિશેષના નામની આગળ કે પવિત્ર સ્થળના પાંડવ રાજવી નિરાસીર નેદુમરન , જેમણે જૈન ધર્મ નામના આગળ છે . નામની આગળ “તિરુ’ લગાડવામાં આવે છે.
લગાડવામા આવે છે.
“ અંગીકાર કર્યો હતો.
૨. પાંચ મહાકાવ્યોઃ આઈમપેરૂમ કપીએન્ગલ – મણિમેખલાઈ
‘શિયાધિકારમ” ભગવાન મહાવીર અને બુદ્ધ સંસ્કૃત ભાષાને બદલે જે “વલપથી” “ચિંતામણિ” અને “કુંડલકેશન રીતે લોકભાષા પાલી અને માગધીમાં ધર્મ પ્રર્વતના કરી એ પાંચ મહાકાવ્યોમાંથી, ત્રણનાં રચયિતા જૈન હતા. ઉપદેશ આપ્યો, તે જ રીતે ગુફાઓ અને પહાડોમાં વસતા જૈન મુનિઓએ તામિળભાષા શીખી, અભ્યાસ કરી, વિદ્વતા
“મણિમેખલાઈમાં નિર્દેશ છે કે ઘણાં સ્થળોએ બૌદ્ધ પ્રાપ્ત કરી, અને એ જ લોકભાષામાં ઉપદેશ આપ્યો, ગ્રંથ
વિહાર અને જૈન સાધુ-સાધ્વીઓની નિવાસ ગુફાઓ રચ્યાં અને લોકચાહના મેળવી. તે એટલે સુધી કે ગ્રંથમાં '
નજીકમાં હોવા છતાં સાધુ-સાધ્વીઓ તથા બૌદ્ધ ભિક્ષુઓ તમિળ રાજ્યમાં થઈ ગયેલા બૌદ્ધધમી રાજાઓનો કઈ ૧
વચ્ચે પારસ્પરિક અદ્દભુત સામંજસ્ય અને સહિષ્ણુતા હતી. ઉલ્લેખ નથી, પરંતુ જે રાજવીઓએ જૈન ધર્મ અંગીકાર પણ
ઘણાં કુટુંબોમાં તે એના સભ્યો જુદા જુદા પંથને અનુસરતાં કર્યો, એમને સ્પષ્ટ ઉલેખ જોવા મળે છે.
અને છતાં સમભાવપૂર્વક રહેતા. જૈન પરંપરા અને જૈન સાહિત્યની સાથેસાથે તમિળ- -
(ડ. આર. ચંપકલાકમી જવાહરલાલ નહેરુ યુનિ.ન્યુ. સાહિત્યનો વિકાસ થયો છે. જેન કવિઓ અને વિદ્વાનોએ દઉ
દિલ્હીઃ તામિલનાડુ અને દક્ષિણમાં જૈન પરંપરાના પૂરાવા) પિતાના આગવા પ્રદાનથી તમિળ સાહિત્યને સમૃદ્ધ અને ‘શિલયાધિકારમ”ની રચના ઈલનગોવડગલે કરી અને વિસ્તૃત કર્યું છે અને ગૌરવવંતુ સ્થાન ભેગવ્યું છે. તમિળ જૈન સાધવી કુવંડી એડિગલના ચરિત્ર દ્વારા અહિંસા, કર્મવાદ સાહિત્યનો વિકાસ જનોને આભારી છે. જૈન કવિઓ અને વગેરે જૈન સિદ્ધાંતોની વિશદ છણાવટ કરી. આ ચરિત્ર વિદ્વાનોએ સાહિત્યના ઉત્કર્ષ અને ઉથાનમાં નોંધાવેલો અનુસાર કુવંડી એડિગલ સંલેખ લઈ કાળધર્મ પામ્યા, ફાળો અનન્ય અને અમૂલ્ય છે.
શિયાધિકારમાં કુવન્તી તથા પુષ્પહાર (કાવેરીપટ્ટનમ) જે ૧૦૮
Jain Education Intenational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org