________________
ભકતામર–સ્તોત્ર ઃ સમીંક્ષાત્મક સર્વેક્ષણ
ભારતીય વાઙમયનું મૂળ ‘સ્તાત્ર-સાહિત્ય’ ગણાય છે, સ્તાત્ર-સાહિત્યમાં જ સાહિત્યની અન્યન્ય ધારાએ વ્યાપ્ત રહેલી છે અને કલ્પના, કવિત્વ કે કાવ્યતત્ત્વાનાં ઊમળકાભેર ઉચ્છલનને જે અપરિમેય આનંદ સ્તેાત્રામાં વિદ્યમાન છે, તે અન્યત્ર દુભ છે.”
આ સgક્તિના આધારે નિશ્ચિત થાય છે, કે — સૃષ્ટિના
આરભથી જ તેાત્રના પણ આરંભ થયા છે.
સ્તુતિની આવશ્કતા :
માનવ – જન્મમાં આવેલા પ્રાણી પગેપગે મુશ્કેલીઓમાં મુકાય છે. ઘણીવાર તે આ થઈ સહાયકને ગેાતે છે, તા કેટલીક વાર અમુક જાતના જ્ઞાન માટે તેની મતિ આકર્ષાય છે. લૌકિક ઘાત–પ્રત્યાઘાતાને લીધે ચઢી આવતાં અભાવનાં વાદળા તેની ચારે બાજુ ઘેરાય છે તે માટે તા કહેવું જ શુ' ? સ’સારમાં જે સહાયકા મળે છે; તે તે ‘ અન્ધ-બધિરસ’ચાગ ’ જેવા હોય છે. ‘એક સાંધે, ત્યાં તેર તૂટે ” એમ અભાવાની ખાણ કાઈ દિવસ કોઈનાથી પૂરાતી નથી; એટલે ગુરુ મેળવ્યા પછી માણસ એકમાત્ર અશરણુ-શરણ અકારણ—કરુણા-પરાયણ પરમાત્માના શરણે જાય છે.
શરણમાં ગયા પછી તે વિચાર કરે છે કે – મારે કહેવું શું? કઈ રીતે કહેવું ? કેમકે જેએ સંસારી આશ્રયદાતાઆ હતા, તેમને તે ‘મામા, કાકા, બા, બાપુ' વગેરે કહી કામ ચલાવ્યું, પણ અહીં તા મારા જેવા એક – એ – ચાર નહી, પણુ અને તાનંત જીવા પાતપેાતાની માંગણી લઈને ઊભા છે, પાતાની વાણીમાં અનેક રીતે પ્રાર્થનાઓ અને પ્રભુના ગુણેાનું વર્ણન કરી રહ્યા છે. એટલે ગૂ'ચવણમાં પડેલે તે જીવ થાડી વાર તા મૂગા જ રહે છે, પણ ખેલ્યા વગર ચાલશે નહિ ’ એમ નિશ્ચય કરી કંઇક ખેલે છે. જેમ જેમ તે પેાતાની આશાને અંકુરિત થતી જુએ છે; તેમ તેમ તેની વાણી વિવિધતાના શણગારા સજવાના ઉપક્રમ કરે છે કે, એટલે સ્તુતિ કે સ્તાત્ર- એ માનવજીવનના એક અત્યંત ઉપયાગી આવશ્યકતા છે.
ાત્રની પરિભાષા :
ઉપર કહ્યા પ્રમાણે સ્તુતિ – સ્તેાત્ર ઇદેવ પ્રત્યે કૃતજ્ઞતા જ્ઞાપન કે આત્મનિવેદનનું રૂપ છે. છતાં વિદ્વાનોએ તેની પરિભાષા કરતાં જણાવ્યું છે કે – Ôાત્ર એ સ્તાતવ્ય
Jain Education International
–ડો. રુદ્રદેવ ત્રિપાઠી, દિલ્હી
દેવતાના સ્તુતિ કરવા ચેાગ્ય ગુણાનું કી`ન છે. (જૈમિનીય ન્યાયમાળા ), એટલે પ્રશ’સાર્થક કરતુ ધાતુના અ તેમાં રહેલા છે. સ્તુતિ, સ્તાત્ર કે સ્તવન એ સમાનાર્થીક શબ્દો છે. ‘સ્વેત્રમાં જે સ્તાતવ્યના ગુણાનું સ્મરણ કે કથન થાય છે, તે અસત્ ન હેાવુ. જોઈ એ.' એમ સૂચન કરતાં અન્ય
આચાર્યા જણાવે છે કે “ આરાધ્ય ઉત્કષૅ -દર્શક ગુણાનુ વન જ સ્તેાત્ર કહેવાય છે, જો તેમાં ગુણુ ન હેાય અને માત્ર મિથ્યા-કથન હેાય તેા તે પ્રતારણ કહેવાય છે.' એથી આવા ગુણે! ઈશ્વરમાં જ હાઈ શકે છે, તેથી ઈશ્વર જ એક સ્તાતવ્ય છે. ( અણુભાષ્ય ), અન્યત્ર કહેવાયું છે કે— મન્ત્ર પદ્યમાં જે છન્દોબદ્ધ ગુણુ-કીર્તન થાય છે તેનું નામ ‘ સ્તાત્ર’ છે.
આ રીતે સ્ટેાત્રની પરિભાષામાં ‘સ્તાતવ્ય ગુણુકીન અને આત્મનિવેદન ’ને પ્રમુખ રીતે સ્થાન મળ્યું છે.
સ્તોત્રના પ્રકારો :
નમસ્કારસ્તથાડડશીધ્ધ સિન્હાન્તાક્તિઃ પરાક્રમઃ । વિભૂતિઃ પ્રાના ચેતિ ધિ' સ્નેાત્ર લક્ષણમ્ ॥
આ તન્ત્રશાસ્ત્રોક્ત પરિભાષાના આધારે સ્તાત્રના — ૧. નમસ્કાર ૨. આશીર્વાદ, ૩. સિદ્ઘાંત-પ્રતિપાદન, ૪. પરાક્રમવર્ણન, ૫. વિભૂતિસ્મરણુ અને ૬. પ્રાર્થના-એમ છ પ્રકારો હોય છે. છતાં સ્તેાત્રના ૧. આરાધના, ૨. અર્ચના અને ૩. પ્રાર્થના એ ત્રણ પ્રકારા વિશેષ રીતે પ્રસિદ્ધ છે. આ ત્રણે પ્રકાશની વિગત આ રીતે આળખી શકાય તેમ છે. ૧. આરાધના સ્ટેાત્ર: આરાધ્યનાં રૂપ, ગુણુ અને અશ્વ'નુ જેમાં વિસ્તારથી વર્ણન હોય તે.
૨.
અર્ચના – સ્નેાત્ર : ભાવ – લક્ષિમૂળક દ્રવ્યપૂજાના પ્રકારા વડે ઈશ્વરના કૃતિત્વ અને કર્તૃત્વનું જેમાં વિશ્લેષણ હાય, તે.
૩. પ્રાર્થના – સ્તાત્ર; આરાધ્યવિષયક પ્રશંસા, પાતાની દયનીયતા અને હીનતાનુ પ્રદુશન કરે. અનુક’પા મેળવવા માટેનાં વચના જેમાં હાય તે.
સ્તોત્ર અને ખીજા આચાર્યા ૧. દ્રવ્યસ્તેાત્ર, ૨. કસ્તેાત્ર, ૩. વિધિ
૪. અભિજનસ્તત્ર; આવાં નામેાથી પણ સ્તોત્રના ચાર પ્રકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org