________________
૮ ૫૦
જેનરત્નચિંતામણિ
છોડી દીધું છે. તે એક મોટી ભૂલ છે.
આ ઉપરાંત “ભક્તામર – કલ્યાણુમંદિર - નમિણ - પરંતુ આ કનું નિરીક્ષણ કરતાં જ જણાઈ આવે છે
સ્તોત્રત્રયમ'ની ભૂમિકામાં શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયાએ કે આ ચાર પદ્યોની ભાષા ભક્તામરના અન્ય પદ્યોથી તદ્દન
પર્યાપ્ત ઊહાપોહપૂર્વક વિચારણા કરી છે. તે અંગે એક નાને જુદી છે. અને તેમાં કાવ્યનો પ્રસાદ બિલકુલ નથી, એટલે તે
સરખે લેખ ગમેદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીએ
પણ લખે છે, અને તેમાં ૪૪ પડ્યો હોવાની જ પુષ્ટિ ભક્તામરનાં મૂળ પડ્યો હોઈ શકે નહિ.
કરી છે. નિર્ણયસાગર પ્રેસ-મુંબઈ તરફથી પ્રકટ થયેલી કાવ્ય
તે બાબત મને (ડો. રુદ્રદેવ ત્રિપાઠીને) પણ કેટલીક માળાના સપ્તમ ગુરછમાં આ સ્તોત્ર પ્રકટ થયેલું છે. તેના
માહિતી મેળવવાની રૂચિ જાગી, તેથી પ્રાચીન હસ્તપ્રતો સંપાદકોએ એવી નોંધ કરી છે કે ‘ગભીર તાર આદિ
જોતાં એક પ્રતિમાં “ભક્તામરસ્ય ચવારિ ગુપ્તગાથાઃ' મળી પદેથી શરૂ થતાં ચાર પદ્યો કેઈક પંડિત મણિમાલામાં
આવી. અને તેને પ્રગવિધિ પણ મળી આવ્યા; પરંતુ તે કાચના ટુકડા બેસાડી દે તેમ શ્રી માનતુંગસૂરિની રચનામાં બેસાડી દીધાં છે. એ વસ્તુ તેનું સામાન્ય નિરીક્ષણ કરવાથી
અશુદ્ધપ્રાય છે. કેમ કે ત્યાં ગાથાને બદલે પદ્યાનિ હોવું
જોઈ એ અથવા તો ચવારિ ને બદલે “ચતન્નઃ” પાઠ હોવા પણ કવિત્વને મર્મ જાણનારા વિદ્વાન જાણી શકે એમ છે.”
જોઈએ. તેમાં મળતાં ચાર પદ્યોના પ્રથમ ચરણે આ ત્યાં એમ પણ સૂચવ્યું છે કે ‘વેતાંબરોએ આ ચાર પદ્યોને પ્રક્ષિપ્ત માની તેનું વ્યાખ્યાન કરેલું નથી. અમે પણ પ્રમાણે છે :તેને પ્રક્ષિપ્ત માનીએ છીએ.”
૧. થઃ સંતુવે ગુણભતાં સુમને વિભાતિ છે એટલે આ બાબતમાં વિશેષ વક્તવ્ય રહેતું નથી. છતાં ૨. ઇ-વૅ જિનેશ્વર ! સુકીત થતાં જ તે અષ્ટ મહાપ્રાતિહાર્યોનાં વર્ણન સંબંધી થોડો ખુલાસો કરી
૩. નાનાવિધ ભુગુણ ગુણરત્નજન્યા લઈએ.
૪, કડતુ તેને ન ભવાનભવત્યધીરાઃ | ભક્તામરસ્તોત્રમાં અશોકવૃક્ષાદિનું વર્ણન કરેલું છે, પણ આ પદ્યો દિગંબરાનુસારી પાઠમાં આવેલાં ચાર પડ્યો શેષ પ્રાતિહાર્યોનું વર્ણન નથી. તેથી રસમાં ક્ષતિ નથી પકી જુદાં છે, એટલે કદાચ આ ચાર પદ્ય ગુપ્ત હોય ? પણ આવતી. કમ નિર્વાહ આવશ્યક નથી. ઉક્ત ચાર પદ્યમાં આ શ્લોકેાની સાધના માટે જે વિધાન તેમની સાથે લખાયું પણ કમના નિર્વાહ થયે હોય એમ લાગતું નથી. તેથી છે તેમાં વાપવીતને કંઠમાં ધારણ કરવાનું અને અહીં કવિ કલપનાનું જ મહત્ત્વ છે.
રાત્રિમાં હવન કરવાને જે ઉલેખ છે તે સંશયાસ્પદ છે. | શ્રી ગણાકરસૂરિએ આ સ્તોત્રના ૩૧માં પદ્યની ટીકા છતાં પાલીતાણાના શ્રી જિનકૃપાચંદ્રસૂરિ – જ્ઞાન ભંડાર કરતાં એવી સ્પષ્ટતા કરી છે કે- “જ્યાં અશોક વૃક્ષ હાય વડે છપાયેલ ગુણાક૨વૃત્તિવાળા ભક્તામરસ્તાત્રની ભૂમિકામાં ત્યાં બાકીના બીજા પ્રાતિહાર્યો પણ હોય છે જ, તેથી શ્રી જિનવિજય સાગર જીએ લખ્યું છે કે – “નિનકવાળામણી બાકીનાં ચાર પ્રાતિહાર્યોનું અહીં વર્ણન ન હોવા છતાં પ્રાતિહાર્યા...સતિ ઘgટ્રાયઃ” અર્થાત્ જિનેશ્વરના આઠ પિતાની મેળે સમજી લેવું.
પ્રતિહાર્યોમાંથી ૪ પ્રાતિહાર્યોનાં પોને તેઓની મહાપ્રભાવ
શાલિતાને લીધે લાભાલાભ વિચારતાં દૂરદશી પૂર્વાચાર્યોએ શ્વેતાંબરો આ સ્તંત્રને ૪૪ પદ્યનું માને છે, તેનાં બીજાં
ભંડારોમાં ગુપ્ત કરી દીધાં છે, અત્યારે તે દુર્લભ છે અને સંગીન કારણે આ રીતે છે –
જો પ્રયાસ કરવાથી મળી જાય તે પણ તેનો ઉપયોગ કરો ૧. પરંપરાગત પાઠ ૪૪ પોનો છે.
નહિ. અને તેની પુષ્ટિમાં જણાવ્યું છે કે - ભક્તામરસ્તોત્રના ૨. તેનાં પર જે ટીકાઓ રચાયેલી છે, તે ૪૪ પદ્યો આ ૪ પદ્યોની જેમ ઉવસગ્ગહરં સ્તોત્રની એક ગાથા, પર જ છે.
જયતિહુયણ-સ્તોત્રની બે ગાથાઓ, અજિતશાંતિસ્તવની બે કુ. ભક્તામર-સ્તોત્રની પાદ પૂર્તિઓ પણ એક-બે
ગાથાઓ અને નામઊણ-સ્તોત્રની કુલિંગ-સંબંધી બે અપવાદ સિવાય ૪૪ પદ્યો પર જ છે.
ગાથાઓ પણ પૂર્વાચાર્યોએ કારણવશ ભંડારગત કરી છે.
જો એમ જ હોય છે આ ચાર પોની મહત્તાને લીધે અતિપ્રાચીન તાડપત્રીય સં. ૧૩૮૮માં લખાયેલી
વિચારતાં બીજા પદ્યાનું મહત્ત્વ પણ ઘણું ઉદાત્ત હોવું તેમ જ અન્ય પ્રતિએ ૪૪ પદ્યોની જ મળે છે. જોઈએ એમ કહી શકાય છે. ૫. શ્રીમાનતુંગસૂરિનું જીવનચરિત્ર રજૂ કરનાર પ્રભાવક- સમસ્યારૂતિઓ અને ટીકા-પ્રટીકાઓ
ચરિત, પ્રબંધ ચિંતામણિ, પુરાતન પ્રબંધ સંગ્રહ આદિ ઐતિહાસિક ગ્રંથોમાં પણ આ સ્તોત્ર ૪૪ ભક્તો, કવિઓ અને સમાલોચક ટીકાકારોને સમાનરૂપે પડ્યો હોવાના સ્પષ્ટ ઉલેખ છે.
વહાલું આ “ભક્તામર-સ્તોત્ર’ વિભિન્નરૂપે ખ્યાતિને પ્રાપ્ત
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org