________________
સર્વસંગ્રહગ્રંથ
૮૩૩
સંદર્ભસૂચિ
- સાધુતાની ઊંચી કિંમત આંકી બતાવી.
છે અને આવે છે ત્યારે સમયને ફેરવી નાખે છે ને નવાં આચાર્યે તેમના જીવનકાલમાં વિશાળ શિષ્યસમુદાય મૂલ્યા સ્થાપે છે. નવું જીવન રચે છે, નવા ઊભો કરવા પ્રયત્નો કરેલા નહીં. તેમ છતાં તેમની જ્ઞાન- છે. સ્વ. ધૂમકેતુએ આચાર્ય ને પ્રતિભાથી આકર્ષાઈને અનેક જ્ઞાનપિપાસુઓ તેમની પાસે છે- “ સૂર્યોદય સમયે સરસ્વતી નદીકિનારે ઊભેલી એક એકત્રિત થયેલા. સકારાનર્માણની પ્રવનિ તેમની હયાતીમાં મહાન શક્તિ, પાતાના પ્રકાશથી - તેજથી આખા ગુજરાતને અને કાલધર્મ કરી ગયા પછી પણ ચાલુ જ રહેલી. શ્રી છોઈ દેતી ક૯પે, અને તમને હેમચંદ્રાચાર્યો દેખાશે.” લોગીલાલ સાંડેસરા તેમની અને તેમના શિષ્યસમુદાયની પ્રવૃત્તિને બિરદાવતાં લખે છે, “હેમચંદ્રાચાર્ય અને તેમનું શિષ્યમંડળ ગ્રહમંડળ સાથેના સૂર્યની પેઠે ગુજરાતના ૧. ધમકેતઃ શ્રી હેમચંદ્રાચાર્ય (અમદાવાદ, ૧૯૪૬, ગુર્જર સાહિત્યકાશમાં પ્રકાશે છે.” તેમના પ્રસિદ્ધ શિષ્યમાં
ગ્રંથરત્ન કાર્યાલય). રામચંદ્ર, ગુણચંદ્ર, મહેન્દ્રસૂરિ, વર્ધમાનગણિ, ઉદયચંદ્ર, ચશચંદ્ર, બાલચંદ્ર વગેરેને ગણાવી શકાય.
૨. શ્રી મેહનલાલ દ. દેસાઈ, જેન ગુર્જર કવિઓ (મુંબઈ) આચાર્યની અનેકવિધ ક્ષેત્રોમાં ખીલેલી પ્રતિભાને ૧૯૨૬, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફિસ) ભાગ-૧. ગુજરાતના વિદ્વાનવગે અનેક ઉપનામ આપીને બિરદાવી છે. શ્રી મોહનલાલ દ. દેસાઈ. જેન સાહિત્યને સંક્ષિપ્ત મુનિ શ્રી પુણ્યવિજયજીએ તેમને “સ્યાદ્વાદવિજ્ઞાનમતિ?
ઈતિહાસ (મુંબઈ, ૧૯૩૩, શ્રી. જે. . કો. ઓ.) કહ્યા છે. પિટર્સને તેમને “જ્ઞાનમહોદધિ” કહ્યા. તો કેટલાકે તેમને સંસ્કારનેતા, સાહિત્યયુગ સર્જક, મહાન તપસ્વી, મહાન ૪. દુર્ગાશંકર શાસ્ત્રી, ગુજરાતને મધ્યકાલીન રાજપુત ઈતિહાસ સાધુ, સમર્થ વિભૂતિ, સંયમી સાધુ, “વિદ્યાનિધિમંથ- (અમદાવાદ, ૧૯૫૩, ગુજરાત વિદ્યાસભા), ભાગ-૧-૨. મંદરગિરિ', “કલિકાલ સર્વજ્ઞ” કહ્યા છે. સ્વ. ક. મા. ૫. પરીખ અને શાસ્ત્રી (સંપા.) ગુજરાતનો રાજકીય અને મુનશીએ આચાર્યને અંજલિ અર્પતાં લખ્યું છે, “એ સાંસ્કૃતિક ઈતિહાસ (અમદાવાદ, ૧૯૭૬; ભા. જે. મુસદીઓમાં ઘૂમ્યા, અને રાજ્યાધિકાર પર નૈતિક સત્તા વિદ્યાભવન) ચં-૪. બેસાડી. મહત્ત્વાકાંક્ષાથી ઊછળતા ગુજરાતની મહત્તાને શબ્દદેહ આપ્યો. જ્યારે એ સદગત થયા ત્યારે ચૌલુક્યોની જાગીર
૬. રામલાલ ચુનીલાલ મોદી, મધ્યકાલીન ગુજરાતની અલોપ થઈ, વિજયી સેનાઓનું વિશ્રામસ્થાન અદશ્ય થયું. સામાજિક સ્થિતિ, (અમદાવાદ, ૧૯૪૫, ગુજરાત વર્નાવીરતા, સંસ્કાર ને સામર્થ્યથી શોભતી લેકસમહની કયુલર સોસાયટી), પરિશિષ્ટ ખ, પૃ. ૬૨-૬૫. કહપનામાંથી એક અને અવિભાજ્ય ગુજરાત બહાર પડયું.” છે. નાનાંજલિઃ પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી અભિવાદન ગ્રંથ,
માનવઇતિહાસમાં આવી વિભૂતિઓ ભાગ્યે જ આ પ્રકાઃ યંતીલાલ ચુનીલાલ શાહ, વડોદરા, ૧૯૬૯
ગુર્જરી ગિરા જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિન સાધુઓ તણી જેને તપસ્યા ગળથુથીમાં મળી રસપ્રભા ભાલણથી લહી જે નાચી અભંગે નરસિંહ-મીરાં અખા તણે નાદ ચડી ઉમંગે આયુષ્યમતી લાડકી પ્રેમભટ્ટની” દ્રઢાયુ ગોવર્ધનથી બની જે, અલ કાંતે દલપત્તપુત્રે, તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા ગાંધી મુખે વિશ્વમાંગલ્યધાત્રી
–ઉમાશંકર જોશી
જે ૧૮૫
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org