________________
૮૩૨
જેનરત્નચિંતામણિ
ન થતા અને ભાષામાં વપરાતા લકવ્યવહારના શબ્દોનો પ્રયાશ્રય (પ્રાકૃતિ ) : સંગ્રહ છે. આ કેશની રચના આચાર્યો વર્તમાન પદ્ધતિ પ્રમાણે અકારાદિ ક્રમે કરેલી છે. તેમાં ૩૫૦૦ કલાકે છે.
આઠ સર્ગના મહાકાવ્યમાં આચાયે કુમારપાલના નિત્યભધાન ચિંતામણિ” એક અર્થવાચી શબ્દોનો સંગ્રહ છે.
જીવનનો પરિચય આપ્યો છે, આથી તેને “કુમારપાલ ચરિત” એટલે તેમાં એક જ અર્થવાળા અનેક શબ્દો આપ્યા છે. પણ કહે છે. તેમાં પ્રાકૃત વ્યાકરણનો ઉદાહરણે આપ્યાં છે. તેમાં ૧૦,૦૦૦ શ્લોક છે. તેની સાથે ૨૦૪ શ્લોક–પ્રમાણુનું અન્ય સાહિત્ય : પરિશિષ્ટ આપ્યું છે. જ્યારે તેમણે રચેલા “અનેકાર્થસંગ્રહ” માં એક શબ્દના અનેક અર્થ આપ્યા છે. તેના ૧૮૨૮ ઉપર્યુક્ત અને અન્ય ગ્રંથોની રચના દ્વારા આચાર્ય શ્લોક છે. જ્યારે આચાર્યે રચેલો “નિઘંટુકેશ વૈદકીય હેમચંદ્ર ગુજરાતી ભાષાને, ગુજરાતી સંસ્કારોને, ગુજરાતી શબ્દો – વનસ્પતિનાં નામોનો સંગ્રહ છે. આ કોશ અન્યની પ્રજાને પાતા પાણુ ૨હે એવી અભેદ્ય સાંકળ ગૂંથી આપી છે. સરખામણીમાં નાનો છે. તેમાં ૩૯૬ શ્લોક છે.
તેથી ગુજરાત સમૃદ્ધ બન્યું છે અને પોતાની જાત જાળવી
શકર્યું છે. સંસારને સાક્ષરસમાજ તેમના રચેલા ગ્રંથવૈભવ કાવ્યાનુશાસન, છ દેનુશાસન :
માટે સદા ઋણી છે. કાવ્યાનુશાસન”એ અષ્ટાધ્યાયી, અલંકારચૂડામણિ નામે
“ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર” એ ૧પર્વનું ૩૨૦૦૦ વિવરણ સાથે લખાયેલો અલંકાર ગ્રંથ છે. ૬૮૦૦ શ્લોકમાં
શ્લોકોમાં લખાયેલું મહાકાવ્ય છે. આ કાવ્યમાં ત્રેસઠ લખાયેલા આ અલંકારશાસ્ત્રના ગ્રંથમાં આચાર્ય અલંકાર,
મહાપુરુષ - ૨૪ તીર્થકરો, ૧૨ ચકવતીઓ, ૯ વાસુદે, રસ, ભાવ, રસાભાવ, ભાવાભાવ વગેરેનું વિવરણ કર્યું છે.
૯ પ્રતિવાસુદેવ, ૯ બલદેવો-ના જીવનચરિત્રોનું તેમાં નિરૂપણ - જ્યારે “છંદનુશાસન એ સંસ્કૃત-પ્રાકૃતનો પિંગલગ્રંથ છે.
છે. તે અનેક આખ્યાનનો મહાસાગર છે. આચાર્યનું કવિત્વ ૩૦૦૦ લેકમાં લખાયેલા આ છંદશાસ્ત્રમાં અક્ષરમેળ –
અને ક૯૫ના બંને તેમાં ખીલ્યાં છે. “પરિશિષ્ટપવ'માં માત્રામેળ છંદોની વિગતે ચર્ચા કરી છે.
મહાવીર પ્રભુ પછીના ૧૩ આચાર્યોના ચરિત્રોને નિરૂપત
પુરાણગ્રંથ છે. “અન્યયોગવ્યવરચ્છેદ કાત્રિશિકા” અને “અયોગ દ્વયાશ્રય (સંરકૃત) :
વ્યવ છેદ દ્વાત્રિશિકા” એ ૩૨ – ૩૨ કની વીરસ્તુતિઓ
છે. ‘પ્રમાણુમીમાંસા” એ ૨૫૦૦ લોકોમાં લખાયેલે ન્યાય૨૮૨૮ શ્લોકમાં અને ૨૦ સર્ગમાં લખાયેલા આ પરામશનિ દર્શનગ્રંથ છે. “વેદાંકુશ’ પણ દશનગ્રંથ છે. મહાકાવ્યમાં આચાર્ય સોલંકી કુલની કીર્તિગાથા ગાઈ છે. મહારાજા મૂલરાજદેવના સમયથી માંડીને કુમારપાલના સમય :
યોગશાસ” આચાર્યે કુમારપાલ મહારાજ માટે રચેલો સુધીનો ઈતિહાસ તેમાં નિરૂપાયો છે. જેવી રીતે કાલિદાસે
યોગના વ્યવહારુ સિદ્ધાંતે નિરૂપતો સ્વપજ્ઞ ટીકા સહિતને રઘુવંશ' રચીને રઘુકુલની કીર્તિગાથા ગાઈ તેમ આ
ગ્રંથ છે. સામાન્ય વ્યવહારુ જનને નિત્યજીવનમાં ઉપયેગી આચાર્યું આ કાવ્ય રચ્યું છે. ગુજરાતમાં પાટણના રાજવીઓ
થઈ શકે એ રીતે તેમાં રોગના સિદ્ધાંતોનું નિરૂપણ કરાયું આસપાસ જે સ્થાનીક સામુદાયિક અસ્મિતા જન્મી તેનું
છે. યોગના વિવિધ પગથિયાંયમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રથમ ગાન દ્વયાશ્રયમાં રજૂ થયું છે. સ્વ. ક. મા. મુનશીએ
પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિનું તેમાં વિવરણ છે. આચાર્યના આ કાર્યન અંજલિ અર્પતાં લખ્યું છે,
ઉપરાંત આચાર્યે વીતરાગસ્તોત્ર, અહંનીતિ, મહાદેવસ્તોત્રની “સિદ્ધરાજે સરજેલાં શક્તિ અને સામર્થ્યમાંથી જન્મેલી પણ રચના કલાપ્રાદેશિક અમિતા જે પ્રજાના અંતરમાં ઊભરાઈ રહી હતી આચાર્ય હેમચંદ્ર જીવનના પળેપળનો ઉપયોગ કરીને તેની વીરત્વભરી વિજયગાથા આ મહાકાવ્યમાં ગ્રથિત થવા વિપુલ સાહિત્ય ગ્રંથ રચીને ગુજરાતને ઉન્નત સ્થાન અપાવ્યું પામી છે.” તે કાળના ગુજરાતમાં જે કંઈ હતું તે આચાર્યો છે. ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વમાં પણ આચાર્યની સેવાઆ કાવ્યમાં રજૂ કર્યું છે. તેમાં ધાર્મિક સહિષ્ણુતા છે, એથી ગુજરાત ઉન્નત મસ્તકે ઊભું રહી શકે તેમ છે. મુનશીએ નીતિ અને શૌર્યને પ્રસંગ છે પ્રજાનો ઉત્સવ ને આનંદો યોગ્ય જ કહ્યું છે કે, “ગુજરાત પાસે એવા વિદ્વાનો બહુ છે. યોદ્ધાઓ, નાગરીકો, રમણીઓ, ગોપવધૂઓ, સ્ત્રીઓના થોડા છે કે જેમનું વિશ્વસાહિત્યમાં સ્થાન હોય. હેમચંદ્રામધુર સ વાદ, વિલાસવૃત્તિઓ વગેરે બધું જ છે. આ ચાર્ય એવા વિદ્વાનોમાંના એક છે. અને તેમના વ્યક્તિત્વ ગ્રંથની એક નોંધપાત્ર બાબત છે કે તેમાં આચાર્યો વડે ગુજરાત વિશ્વવ્યાપક બની રહેલ છે.” અથાક પ્રયત્નોથી શબ્દાનુશાસનને અદભુત રીતે કમશ રીતે એતિહાસિક આચાર્યું કાશ્મીરવાસિની દેવી સરસ્વતીને જેમણે ગુજરાતકાવ્યમાં ઉતાર્યું છે. એક વિદ્વાન એગ્ય જ કહ્યું છે કે, વાસિની કર્યા. ગુજરાતમાં જ્ઞાનગંગા વહેવડાવી, ગુજરાતને ઢયાશ્રય તમે ગમે ત્યાંથી ઉઘાડો તેમાં તમને મહાન સુસંસ્કારો શીખવીને આચાર્ય તરીકેની પોતાની ગંભીર
જવાબદારીવાળી ઉત્તમ ફરજ બજાવી તથા વિદ્વત્તા સાથે
કામરવાસિન ની રહેલ છે અથાક અતિ
આચાયના અને ગમે ત્યાંથા ઉઘાડ થાય જ કહ્યું છે
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org