________________
૮૨૨
જેનરનચિંતામણિ
અવધ, પંજાબ વગેરે સ્થળેથી ભારતના ઘણા ભાગમાંથી આ અમુક માણસની જ આ છબી છે તે પ્રથમવાર અહીં શૈલીમાં – ચિત્રિત ગ્રંથ, ઓળયાં વગેરે મળ્યાં. વિદ્વાનોને નામ સાથે જોવા મળે છે. એટલે તે છબીચિત્ર વાસ્તવિક તો હવે માત્ર આ બીજું નામ પણ અજુગતું લાગ્યું, કારણ કે નથી, તેમ છતાં છબીચિત્રનું શરૂ આતનું બીજ આ કલમથી માત્ર ગુજરાત પૂરતી જ સીમિત આ શૈલીનું ચિત્રકામ નહોતું શરૂ થતું લાગે છે, જે રાજપૂત અને મોગલ કલમમાં વિકસીત પણ આ શૈલીના ચિત્રો તો ભારતના ઘણાખરા ભાગમાં બને છે. આ શૈલીમાં બધા જ પાત્રો રાજા, રાણી, દાસી, પ્રચલિત હતાં, તેથી આ શૈલીને શ્રી રામકૃષ્ણદાસે “અપભ્રંશ નતિંકા કે સાધુ ભગવંત સૌ અમુક નક્કી કરેલા રૂઢિગત શૈલી” એ નામ આપ્યું. કારણ કે અજંતાની શાસ્ત્રીય નિયમમાં બીબાંઢાળ જેવા છે. તેમાં તીર્થકરો અને શૈલીની આ અનામી વારસ છે. જેમ ભાષામાં તેમ જ રાજારાણીની આકૃતિઓ વધારે મેટી, જ્યારે આજુબાજુના આ ચિત્રશૈલીમાં પણ બન્યું છે. છતાં હજીયે સામાન્ય લોકો સામાન્ય લોકોની આકૃતિઓ સહેજ નાની દોરી છે. તે આ શૈલીને “જનશૈલી” એ નામથી જ ઓળખે છે. આમ કરવાનું કારણ મટી વ્યક્તિને પ્રભાવ અને હોદ્દો
આ જેનશૈલીનું મુખ્ય આગવું લક્ષણ ઉડીને આંખે દેખાડી સૌથી તેને જુદા પાડવાનું છે. વળી દરેક ચહેરો વળગે તેવી ભભકાદાર તેની રંગદશીતા અને ચિત્રણની
Profile એક આંખ આવે તે રીતે દેખાતે હોવા છતાં અલંકારિક અને બારીક વિગતે જોઈને ઘડીભર તો માણસ
તેમાં બીજી આંખ અચૂક ચીતરેલી છે જ. માનવપાત્રના મુગ્ધ બની જાય છે. ઓછા રંગથી ખૂબ જ ઝીણવટભરી
મેઢામાં અર્ધવર્તુલાકાર, કાન સુધી લંબાએલી ભ્રમર, રીતે, નક્કી કરેલા નિયમ પ્રમાણે અને અમુક માપના નાના
સૌથી આગળ પડતું અણીવાળું નાક, મોટી આંખ અને સમચોરસમાં ચિત્રકારોએ ચિત્રનું સુંદર આયેાજન કરેલું જોવા
પુરુષના મુખે દાઢી-મૂછ ચીતરી, અર્ધ મુખની એક બાજુ મળે છે. આ શૈલી મુખ્ય તો શોભન અને દષ્ટાંત ચિત્રો
કરી છે. તેમાં એક બાજુમાં એક જ આંખ દેખાય, છતાં માટેની હોય તેમ લાગે છે. જૂના કાળમાં એ રિવાજ
બીજી આંખ નાકની ઉપરથી દેખાડી છે. આ જૈન શૈલીનું હતો કે, જૈનશાસ્ત્રના ગ્રંથ માત્ર જૈનમુનિ મહારાજ જ વાંચે.
પ્રમુખ લક્ષણ છે. બહાર શ્રાવકોને તો મોટેથી જ ઉપદેશ આપે. એક વખત
આ શૈલીના ચિત્રમાં રંગ ભરીને કાળી, જોરદાર છતાં
પાતળી રેખાઓથી આકૃતિઓને સુંદર રીતે પૂરી કરી છે. વલભીના રાજા ધ્રુવસેનને જુવાન કુંવર ગુજરી ગયા. તે એકનો એક જ હતો. તે રાજાને આશ્વાસન આપવા માટે
આકૃતિએ વધારે જડ જેવી લાગે છે. માણસ સાથે હાથી, ત્યાંના જનસૂરિએ તેની પાસે “ક૯પસૂત્ર” વાંચ્યું ત્યારથી
ઘોડા, હરણ, ગાય, મેર, હંસ વગેરે દૃશ્યમાં ચીતરાયા છે. જ જાહેરમાં ક૯પસૂત્ર વંચાયું.
પણ તે જડ જેવા, રમકડા જેવા લાગે છે, દશ્યમાંના ઝાડ
પણ અમુક જ રીતે ચિત્રિત થયા છે. ઝાડમાં બહુ વિવિધતા માનવ સ્વભાવથી જ અલંકાર અને શનિપ્રિય છે. તે
નથી, પણ શેભનતરાહમાં તે અસંખ્ય નવીનતા છે. જીવનના દરેક ક્ષેત્રમાં કલા પાથરે છે. તો આ કલ્પસૂત્ર તો
ચિત્રમાંના દરેક પાત્રે પહેરેલા પોશાકમાં અવનવી ભાત છે, ધર્મના મહાન ગ્રંથ છે, તેમાં પૂજનીય તીર્થંકરાના મંગળ- જે ચિત્રકારે ખૂબ જ વિગતે આલેખી છે. વળી પાનામાં મય જીવનને સાર સમાયેલી છે. તે ગ્રંથ વરવા કેમ રાખી શોભન માટે વપરાયેલ કપલત્તાઓને તો કોઈ સુમાર જ શકાય ? પૂજનીય ધર્મ ગ્રંથા તા સુંદર નયનાભિરામ અને નથી. જેનગ્રંથમાં આલેખિત શોભનતરાહો તે જુદી માંગ હૃદય આકર્ષી શકે તેવા સુંદર હોવા જોઈએ ને? તેથી આપી શકે તેવી .
ને તેથી માગી રહે તેટલી બહુલતા અને વિવિધતાવાળી છે. તેમાં પશુ, કપ્રિય મહારાજશ્રીઓએ, શ્રેષ્ઠીઓ અને શ્રીમંતાએ આ પંખી. વેલ, બદ્દી વગેરે સુંદર રીતે છંદ ગતિમાં આલેખ્યાં ગ્ર સ્થાને અલ'કારિક રાતે સનારૂપાની શાહીથી તેમ જ છે. વળી શોભન સાથે જૈન ધર્મનાં ખીઠ મંગલ પ્રતીકા અવનવા રંગોથી ચિત્રિત કરાવવાની શરૂઆત કરી હશે. તેમ જ ચીદ સ્વને તે સુંદર ક૯૫ના વિભવથી દોર્યા છે. વળી આ ગ્રંથમાં લખાણ સાથે ચિત્ર મૂકવાનું કારણ એ
જેનશૈલીના ચિત્રોમાં મૂળ આટલા રંગે મુખ્યતઃ વિશેષ પણ હોય કે અભણ શ્રાવક પણ ગ્રંથનું ચિત્રદર્શન કરીને છે. લાલ, હિગળાક, પીળા, નીલે, સફેદ અને કાળા. સમજી શકે કે આ કયા તીર્થકરનું વનચરિત્ર છે.
જ્યારે બાકીના રંગો મળવણીથી થયેલા છે. પણ આ શૈલીના કલાકારે શાભન શિલીમાં છાયા. પ્રકાશ કર્યા વગર આ ચિત્રોમાં સુંદરતાની ટચ આપનાર સાચા સોનેરી અને બધા ચિત્રોમાં રંગ કર્યા છે. આ સપાટ રંગા, વળી અમુક રૂપેરી રંગ વપરાય છે, જેનાથી ચિત્ર ઝળાહળાં થઈ જાય ચકકર ચલામાં નકકી કરેલી ઘાટી પર આ ચિત્રમાં છે. ચિત્રમાં સોનેરી રૂપેરી રંગનો દાગીના, કપડાં વગેરેમાં આકૃતિઓ આલખી . આ બધાં ચિત્રમાં સાદ્રશ્ય પણ ઉપયોગ થ છે. ઘણી પોથીઓ તે સુર્વણાક્ષરી છે. જે નથી. જો કે અમુક નડકી માણસની છબી બનાવવાનો પ્રયત્ન માત્ર પૂજવા માટે હશે તેમ લાગે છે. આ સુંદર રીતે સુશોથયા છે. પણ ત ચાલુ શૈલીમાં જ. દા.. હેમચંદ્રસૂરીશ્વરજી ભિત પાથી એ અત્યારે ઘણા જૈન ગ્રંથભંડારમાં સચવાયેલી મ. વગેરે. આમાં વાકાનું ચિત્ર દોરે તેના નામ પણ લખ્યા પડી છે. તેમાં મુખ્ય તો પાટણ, અમદાવાદ, જેસલમેર છે. આ જોતાં લાગે છે કે ભારતીય ચિત્રકલાના ઈતિહાસમાં તેમ જ સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભંડારો વગેરેમાં છે.
લીમાં જ દો નામ પણ લખ્યા છે જે સૌરાષ્ટ્ર કચ્છમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org