________________
જૈનરનિયંતામણુ
ચાહતા બા, બ’સરી બજાવી, ત્રિજગતના માલિક સર્વજ્ઞ દેવને અનત ગુણોના સમૂહ સુમધુર સ્વરે ગાય છે. ઇન્દ્રાદિ અન્ય દેવવી સર્વજ્ઞની ભક્તિમાં સ્થિર ચિત્ત કરી જાય છે. આ ચાર જાતિના ઉંચા ક્તિથી એ પચાસ જાતિના વાજિત્રા અનેક પ્રકારે બજાવે છે, એ પ્રકારે સર્વજ્ઞ દેવની પ્રીતિ સંપાદન કરી રહેલા છે. એ ભક્તિ સેકડા જન્મ – મરણને મિટાવી અક્ષયપદ દેવાવાળી છે. હું મહાદેવી...! આ શબ બજાવનાર છે. તે ચૈત્યાને શિક્ષા કરનાર ધ્રુવ છે. આ એક હોવાથી પણ અનેકરૂપ ધારણ કરનાર સુરધર સા છે. તે અનેક પ્રકાર વક્રિયરૂપ બની સર્વાંગ ઉપર ત્રણ છત્ર ધારણ કરે છે. ત્રળુ છત્ર હું જગતના પ્રભુત્વરૂપ ચિક છે. તથા ભાર સૂર્યાદિ આવી ભગવાનનું ભામડળ પ્રકાશિત કરે છે. ત્રૐ જગતમાં પરમપદ હૈયાવાળાં એક જ સત્ત દેવ છે. ભગવાનની પાછળ શમા રહેલા રવા ઉત્તમ માાની વાસના કરે છે, એ પ્રકારે સીએ પ્રભુ ધ્યાન કરવા યોગ્ય છે. મેં તો સ્થાવર જંગમાત્મક સ સુવાથી યુક્ત સમગ્ર સિદ્ધિ દેવાવાળા સપૂણ' દેવતાઓએ આ ત્રો લાકમાં કૈવલ સર્જન દેવની પ્રેરકતા દેખી છે. નમસ્કાર કરેલ અતિ ગોપનીય સર્વશ્રેષ્ઠ તા વ્યક્ત (પ્રગટ) અને અવ્યક્ત ( અપ્રગટ) સર્વજ્ઞ દેવ વિશ્વના આધારરૂપ ( છે. એ દેવની ઉપાસના કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એ આદિત્ય બાદિ નવ ચડ્ડા પ્રભુને નમસ્કાર કરે છે. અને પ્રભુને પરિત ભ્રમણ પ્રમા કરે છે. તથા સ્વયં કાલ દેવા પણ દિન અને રાત આ દેવની સેવા કરે છે. અહીં કાશ વર્ષા, ગરમી અને શનનુ રૂપ ધારણ કરી
ભગવાનની સેવા કરે છે. કુદરતે તેમની સેવા માટે મલયાચલ આદિ પર્યંત બનાવ્યા છે. મયાચલ પિતામાંથી ઉત્તમાત્તમ પદાર્ધ આદિથી પૂજા કરવા યોગ્ય સર્વાંગ જેવ છે. હું ધ્રુવી...! વિધાતાએ ભગવાનની પૂજા માટે કાશ્મીર હું દેશમાં કેસર બનાવ્યું છે. ભગવાનની ભાષણ પૂજા માટે રાહણાચલ આદિ પહાડામાં રત્ન પેદા કર્યો છે. અર્થાત્ સજ્ઞ ધ્રુવ કેસર અને ભાળી પૂજા કરવા વૈગ્ય છે. સવજ્ઞ ભગ વાનની પૂજા માટે રત્નાકર નાને ધારણ કરે છે. તથા રાતમાં ભ્રમજૂ કરતાં તારા આકાશમાં ચમકે છે. ચારે બાજુ સમગ્ર કરે એટલે પુષ્પા સમાન દેખાય છે. એ પ્રકારે આ અલૌકિક આ સામર્થ્ય કેવલ સર્વજ્ઞ વન છે. એ પ્રશ્ન દ્વારા સર્વે કાર્ય સિદ્ધ થાય છે, એ તું નિશ્ર્ચયમાન-સનદેવના નામ અને મૂર્તિમાં ચમત્કાર રહેલ છે. સ’સારના સવ સ્વરૂપોમાં કેવળ સત્ત દેવનુ રૂપ સર્વોત્તમ છે. અને ધ્યાન કરવા યાગ્ય પદાથોમાં
૨૦૮
Jain Education International
હું પ્રિયે...! સપૂત્ર કૃપામાં અખીલ મહેમડળ સમગ્ર દેવતાએ, ઇન્દ્રપુન્દ્રી આદિ સદા કૈવલ સત્ત દેવની પૂર્જા કરે છે. એના બરાબર ત્રણ લોકમાં કાઈ દેવ નથી. આ પ્રમાણે ભગવાન શિવની પાસેથી સદ વન" સ્વરૂપ સૂણી શિવપ્રિયા ગૌરી સસારમાં રહેલ જીવાના કન્યા કરવાવાળા ભગવાન જિનને યાદ કરતાં આદર સહિત પૂજા કરવા લાગ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org