________________
૮૧૦
જેનરત્નચિંતામણિ
અતિ શાહ તપાસવી અને સીમીશામાં
પ્રસિદ્ધ કરેલી અને તેને આઠમી-નવમી સદીની કહેલી, સ્થાપત્ય અને શિલ્પને રક્ષણ મળ્યું નથી, પરિણામે જૈનપરંતુ પાછળથી તે મૂર્તિ બૌદ્ધ માલુમ પડેલ છે. આ ઉપરાંત મંદિરો અને મૂર્તિઓને ઠીક ઠીક પ્રમાણમાં નાશ થયો છે. દિવાસા ગામની સીમમાં આવેલી નાની મૂર્તિઓ “વિદ્યાપીઠ” (૨) બીજી બાબત એ કે આજ સુધી આપણે કરછ, સૌરાષ્ટ્ર (મે-જૂન 1974)માં પ્રસિદ્ધ કરેલી, તેમાંથી એક મૂર્તિ અને તળગુજરાતનું વ્યાપક સર્વેક્ષણ કરી શક્યા નથી. આજે આદિનાથની લાગે છે. આ મૂતિઓ સંભવતઃ જૈન છે અને પૂરતો સંભવ છે કે આ પ્રદેશમાં સંખ્યાબંધ જનાવશે સાતમ-આઠમી સદીની જણાય છે.
ખંડિત હાલતમાં રખડતા હોય ! આ લેખકે હમણુ જૂનાગઢ
જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણું ગામનું એક જૈનઆ પછીના સમયના સંખ્યાબંધ જેનાવશે - ગુજરાત- મંદિર ગુજરાત” ( હીપોત્સવી 20:36 અંક)માં પ્રસિદ્ધ ભરમાં મોજુદ છે. સોલકી સમય દરમિયાન જૈનમંદિર નું કરેલું છે. આવી રીતે ગામગ દરે અને સીમશેઢે બીજા મૂર્તિઓનું વિપુલ પ્રમાણમાં સર્જન થયું છે. આ સમયના અનેક મંદિર પ્રસિદ્ધિની રાહ જોતાં પડ્યાં છે. આ દિશામાં જૈનાવશેષોને અવલકવા જતાં એક સ્વતંત્ર ગ્રંથ થાય ! આપણે પુરુષાર્થ જાગૃત થાય તો હજુ પણ વિશેષ
સંખ્યાના જન પ્રાચીન પુરાવશેષો મળી આવે. આજે તો અહી એક વાત ખાસ નોંધવી ઘટે કે જૈન સાહિત્યના એ અવશે અને શનૈઃ કાળની ગર્તામાં ઊતરી રહેલા પ્રમાણમાં જન પુરાવશેષો ઘણી જ અ૯પ સંખ્યામાં પ્રાપ્ત હશે. નવાં મંદિરો બંધાવવા જેટલું જ પુણ્ય આ જનાઓને થયા છે. આ બાબતમાં બેક કારણ સ્પષ્ટ રીતે વિચારી બચાવવામાં રહેલું છે તે વાત આપણને સમાય, એવી શકાય (૧) સાહિત્યને જે રીતે સંરક્ષણ મળ્યું તે રીતે પ્રાર્થના !
સેળ વિદ્યાદેવીએ
पवारया
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org