________________
સ સ ગ્રહગ્ર થ
કર્યા છે. પિશલના મતાનુસાર ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ ગ્રંથ
અતિ મહત્ત્વના માન્યા છે.
(૩) ઉત્તરાધ્યયન સૂત્ર:—આ ગ્રંથના ૩૬ અધ્યયનામાં ભગવાન મહાવીરના અંતિમ ઉપદેશ લખવામાં આવ્યા છે. ભગવાન મહાવીર પ્રભુએ નિર્વાણુના સમયે સેાળ પહેારની દેશના આપી તેમાં પંચાવન અધ્યયના પુણ્યરૂપ વિપાકના અને પંચાવન અધ્યયના પાપરૂપ વિપાકના કહ્યા છે. ત્યાર પછી અપૃષ્ટ એવા ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયના પ્રકાશ્યાં છે. તેથી તેનું બીજું નામ અપૃષ્ટ વ્યાકરણ પણુ કહેવાય છે. વિન્ટર નિજ આ ગ્રંથને શ્રમણ-કાવ્યનું નામ આપી વૈશ્વિક સાહિત્ય મહાભારત, બૌદ્ધના ધમ્મપદ અને સુત્તનિપાતની સાથે તુલના કરી છે. જાલ શાપેન્ટિયરે અ ંગ્રેજી ભાષામાં પ્રસ્તાવના સાથે મૂલ પાઠનું સંશાધન કર્યુ છે. આના પર વ્યાખ્યા સાહિત્ય ઘણું બધુ લખાયુ છે. જેમાં આચાય ભદ્રબાહુની નિયુક્તિ, જિનદાસગણી મહત્તરની ચૂણી, વાદિવેતાલ શાંતીસૂરિની શિષ્યહિતા નામની પ્રાકૃત ટીકા, નેમિચંદ્રસૂરિએ સુખખાધા નામની ટીકા, આ ઉપરાંત લક્ષ્મીવલ્લભ, જયકીતે, કમલસયમ, ભાવિજય, વિનયહસ, હફૂલ આદિ વિદ્યાનાની ટીકાઓ લખાઈ છે. હન યાકોવીએ સેક્રેડ બુકસ ઓફ ધ ઈસ્ટના ૪૫ મા ભાગમાં અંગ્રેજી અનુવાદ સાથે પ્રસિદ્ધ કરેલુ છે.’
(૪) પિ ́ડ નિયુક્તિ :—
પિંડ એટલે આહાર-તે સંબધી વપ્ન છે. આ ગ્રંથમાં પિડનિરૂપણ, ઉદ્ગમદોષો, ઉત્પાદનદોષા, એષણાદોષોનું વર્ષોંન કરતી ૬૭૧ ગાથાઓ આઠ અધિકારમાં રચાયેલી છે. આના રચિયતા આચાર્ય ભદ્રબાહુ છે. ઉદ્ગમ, ઉત્પાદન, એષણા, સચેાજના, પ્રમાણ, અગાર, ધૂમ અને કારણુ પિંડના ૯ ભેદ બતાવ્યા છે. ઉદ્ગમના ૧૬ પ્રકાર, ઉત્પાદનના ૧૬ ભેદ, એષણાના દસ ભેદ, સ્વાદને માટે ગૌચરીમાં પ્રાપ્ત વસ્તુઓને મેળવી ખાવી તે સંયાજના દોષ છે, આહારના પ્રમાણને ( માપને ધ્યાનમાં લઈ ને ભિક્ષા ગ્રહણ કરવી નહી તે પ્રમાણદોષ છે. આગમાં સારી રીતે પકવેલા ભેાજનમાં આસક્તિ રાખવી તે અંગારદોષ છે. ભાજનની નિદા કરવી તે ધૂમ દોષ અને સયમ, ધ્યાન ને લક્ષમાં લીધા વિના ભાજન કરવું તે કારણદોષ માનવામાં
આવ્યા છે.
અથવા-ઘનિયુક્તિ
આઇ એટલે સામાન્ય કે સાધારણ આવા નિયુક્તિમાં કરવામાં આવ્યા છે. આના રચયતા ભદ્રબાહુ છે. આને આવશ્યકનિયુક્તિના અંશ મનાય છે. સાધુએના સામાન્યઆચારવિચારનું' વર્ણન ૮૧૧ ગાથાઓમાં કરેલું છે. દ્રોણાચાર્ય. આના પર ચૂણી જેમ પ્રાકૃત પ્રધાન ટીકા રચી છે. મલયગિરિની વૃત્તિ અને અવસૂરિ પણ મળે છે.
Jain Education International
~:
૬૩૯
અને
આધનિયુક્તિમાં મતિલેખન, પિંડદ્વાર, ઉપનિરૂપણું, અનાયતનવન, પ્રતિષેવાદ્વાર, આલાચનાકાર વિશુદ્ધિદ્વાર એમ ચરણ કરણનુ વર્ણન છે. છેદસૂત્રેા—
છેદ્યસૂત્રેાની સંખ્યા છ છે. (૧) નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર, દશા શ્રુતસ્કંધ, પંચકલ્પ, અને મહાનિશીથ, આ ત્રામાં નિશીથ, પંચકલ્પ, અને મહાનિશીથ ગણધરચિત છે. જ્યારે બૃહત્કલ્પ, અને દશાશ્રુતસ્કંધના રચયિતા ભદ્રબાજુ સ્વામી છે. તેમાં પચકલ્પ નામનુ' છેદસૂત્ર વિચ્છિન્ન થયેલ છે. તેના પર સ`ઘદાસણિએ ભાષ્ય રચ્યું છે. તે આજે ઉપલબ્ધ છે. આ છેદત્રા પર નિયુક્તિ, ભાષ્યા, બૃહદ્ભાષ્ય, ચૂણી, અવસૂરિ અને ટિપ્પણું સાહિત્ય લખાયું છે. તેના વિષય સાધુસાધ્વીઓના આચાર, ગોચરી, ભિક્ષા, કલ્પ, ક્રિયા અને સામાન્ય નિયમમાર્ગાનું પ્રતિપાદન કર્યુ” છે. તેની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ ઉત્સર્ગ અપવાદી માર્ગાનું પણ સમયાનુસાર નિરૂપણ કર્યું છે.
સામાન્ય રીતે આ છેદ્યસૂત્રેા અપવાદ માના સૂત્રે ગણાય છે. આમાં વિશેષતઃ સાધુએના આચારનું પ્રતિપાદન છે. છતાં કાંક કાંક શ્રાવકના આચાર સંબંધી પણ ચર્ચા છે. જેવાં કે અગિયાર પ્રતિમાએ (તેા), ગુરુની તેત્રીસ પ્રકારની આશાતના ટાળવી. કાઈ આચાર્ય પદવીદાનને યેાગ્ય ન હાય તા તે પઢવી છેડાવવી અને આલાચના
કરવી વગેરે આચારાનું નિરૂપણ છે. વિન્ટરનિન્જ કહે છે કે આ છેદત્રામાં ખરી ઉપયોગી વાત ત્રીજાથી પાંચમા છેદ સૂત્રેામાં જ છે. જે ઘણાં પ્રાચીન છે. ટૂંકમાં આ આખા આવા બૌદ્ધગ્રંથ વિનયપિટક છે. છેદસૂત્રેામાંનું બહત્કલ્પ ગ્રંથ ટૂંકમાં સાધુસંઘના નિયમનગ્રંથ છે. આને મળતા સૂત્ર એ પ્રાચીન કલ્પસૂત્ર છે. સ`ક્ષિપ્ત શૈલીમાં લખાયેલાં છે.
(૧) નિશીથસૂત્ર :–
સ્ખલન કરનાર સાધુઓને પ્રાયશ્ચિત રૂપે કરવાની ક્રિયાએ વિશે નિશીથસૂત્રમાં કહેવામાં આવ્યું છે. એકવાર અજાણ્યેપણુ અકૃત્ય થયુ... હાય તા આલાચના કરી શુદ્ધ થવુ, ફરી તે અકૃત્ય ન થાય તેની તકેદારી રાખવી આમ ધર્મોનિયમાના ખાના છે. ૨૦ ઉદ્દેશકમાં રચાયેલા છે. પ્રથમ ઉદ્દેશકમાં ૬૦ ખેલ છે. ખીજામાં ૬૦, ૮૦, ૧૦૦, ૮૦, ૭૭, ૯૧, ૧૭, ૨૮, ૪૭, ૯૨, ૩૦, ૬૦, ૪૫, ૧૫૪, ૫૦, ૧૫૧, ૬૪, ૩૬ એમ ક્રમિક ખેલ છે. જ્યારે વીસમા ઉદ્દેશકમાં અઆલેાચનાપૂર્વકના ચતુર્માસિક, આદિ પ્રાયશ્ચિતાની વિધિનુ વર્ણન છે. પ્રાયશ્ચિતા – માસિક, લઘુમાસિક
(૨) બૃહત્કલ્પ સૂત્ર –
છ ઉદ્દેશકમાં સાધુસાધ્વીઓના આચારવેચારનું વર્ગુન છે વિન્ટર નિજનાના મત પ્રમાણે બહુ પ્રાચીન ભાષાનું
For Private & Personal Use Only
www.jainelibrary.org