________________
સર્વસંગ્રહગ્રંથ
૭૬૭
બનતા હતા. જેવી રીતે બૌદ્ધોની ચયશાલાઓ અને મળતા રહ્યા છે, જોધપુર જિલ્લામાં એશિયા નામના સ્થાન ઉરમાનાબાદ જિલ્લાના તેર મદિર નાગર તથા દ્રાવિડ ઉપર એક મંદિરને સમૂહ મળે છે, જેમાં સાતમી શૈલીઓ આ પ્રકારની અંતર્ગત આવે છે.
શતાબ્દીથી લઈને દશમી શતાબ્દીના તથા કદાચિત્ ઉત્તર(૫) વૃત્તાકારમંદિર કે જેની પીઠિકા ચારે તરફ હોય છે. કાળના પણ જૈન મંદિરો મળેલાં છે. જેવી રીતે રાજગૃહને મણિયાર મઠ અથવા સેનભંડારનું ઘાણેરાવનું મહાવીર મંદિર સાંધાર પ્રાસાદના રૂપમાં છે. મંદિર,
જેમાં પ્રદક્ષિણા પથયુક્ત એક ગભ ગૃહ, એક ગૂઢમંડપ,
Vimla Vasahi adome in the Nava choki
જૈન ઉથાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો આબુ
શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા–ભાવનગરના સૌજન્યથી પૂર્વભારત
તે ફરીથી એક ત્રિકમંડપ તથા દ્વારમંડપ (મુખ ચતુષ્કી) પ્રાચીનતમ જૈન મંદિરના પ્રમાણના રૂપમાં લોહનીપુર
સંમિલિત છે. મંદિરની ચારે તરફ દેવકુલિકાઓથી યુક્ત એક રંગ(પટણું) ને બતાવી શકાય છે. જ્યાં કુમરાહેર અને બુલંદી-
* મંડપ પણ બનેલ છે. આ આખું ય મંદિર ઊંચા કિલ્લાની અંદર !
53 બાગની મૌર્યકાલીન કલાકૃતિઓની પરંપરાના પ્રમાણ મળ્યા
રહેલું છે. એના ગર્ભગૃહની રચનાશૈલી સરલ છે. તેમાં ફક્ત છે. અહીં ૮-૧૦ ફૂટ વર્ગાકારનાં પાયા (મૂળ) મળ્યા છે.
બે અવયવ રહેલા છે. ભદ્ર અને કહ્યું. પ્રદક્ષિણ પથની ત્રણ બાજુ અને અનેક જૈન મૂર્તિઓ વગેરે પ્રાપ્ત થયેલ છે. દુર્ભાગ્યથી બનાવેલા ભદ્ર પ્રક્ષેપો (છજાઓ ) ને ગૂઢમંડપોની ભીતની અહીંનું ખોદાણકામ આગળ વધ્યું નથી.
જેમ સુંદર ઝરુખાઓ દ્વારા સજાવેલાં છે. જેનાથી પ્રકાશ તેની પછીના જૈન મંદિરોના અસ્તિત્વના પ્રમાણે સાહિત્યમાં આવે છે. તેના બાહ્યવિભાગમાં દિકપાલ, ગંધર્વો, અપ્સરાઓ તો મળે છે, પણ પુરાતત્ત્વમાં નહીં. લગભગ સાતમી શતાબ્દીથી વિદ્યાદેવીઓ તથા યક્ષ- યક્ષિણીઓનાં અંકન અલંકૃત
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org