________________
સર્વસંગ્રહગ્રંથ
૭૯૭
આવેલી શિખરબંધ પ્રાસાદ ૪૮૦૦૦
થ
ગિરનાર પરૂં ખીરું અને એ રીતે વિશિષ્ટ છે
ઉદાહરણ છે. ઊંચી વિશાળ ચતુષ્કોણ પીઠિકા પર ચોતરફ અર્ધમંડપોનું બનેલું છે. ગર્ભગૃહ સાથે જોડાયેલો સ્તંભઆવેલી શિખરબંધ દેવકુલિકાઓની મધ્યમાં આ ચોમુખ રચનાવાળા મંડપ મૂળ અને જુનો છે, જ્યારે તેની આગળને દેવાલય આવેલું છે. આખો પ્રાસાદ ૪૮૦૦૦ ચોરસ ફૂટના મંડપ નવો પાછળથી ઉમેરાયેલો છે. વિરતારમાં ફેલાયેલો છે. તેમાં આવેલા ૧૪૪૪ રત ભી, ૨૪ ગિરનાર પરનું બીજુ અગત્યનું મંદિર ઈ. ૧૨૩૧-૩૨ મંડપ, ૭૬ દેવકુલિકાઓ, ચારે ખૂણાના એક એક દેરાસર,
માં વસ્તુપાલે બંધાવેલું તે છે. આ એ રીતે વિશિષ્ટ છે કે મધ્યનું મુખ્ય જિનાલય, પીઠિકાતલમાં આવેલા ભૂગર્ભ ખંડો
તેમાં એક જ સભામંડપની ત્રણે બાજુએ ત્રણ અલગ મંદિરે અને ચાર દિશામાંના ચાર સિંહદ્વારના સપ્રમાણ વૈવિધ્યથી
જોડાયેલાં છે. આ ત્રિમંદિર વચ્ચેનું શિખરવાળું મંદિર ૧૯ શેભતે આ મહાપ્રાસાદ તેના સર્જક કળાકારોની ઉચ્ચ
તીર્થકર શ્રી મલીનાથથી મંડિત છે. જ્યારે ઉત્તર તરફના રથાપત્યદૃષ્ટિ અને પરિશ્રમ પ્રત્યે અહોભાવ જગાવે છે. મુખ્ય
મંદિરમાં જૈનશાસ્ત્રોમાં વર્ણિત મેરુપર્વતની ૨ના અને જિનાલયમાં ચારે દિશામાં જુદા જુદા દ્વારમાંથી દર્શન
દક્ષિણ તરફના મંદિરમાં સમેત શિખરની રચના દર્શાવેલી આપતી શ્રી ઋષભદેવની ચાર પદ્માસનસ્થ પ્રતિમાઓ છે.
છે. આ બંને મંદિરોની બાંધણી ખંભાધારિત ખંડ જેવી ચાર ખૂણે આવેલા દેરાસરોમાં શ્રી ઋષભદેવ (વાયવ્ય), ;
માવેલા દેરાસામાં શ્રી ઋષભદેવ (૧૧ ; છે. અને તે ઉપર ઘુમ્મટ છે. શ્રી પાર્શ્વનાથ (શાન), શ્રી અજિતનાથ (અનિ) અને શ્રી મહાવીર (જૈનત્ય)ની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત થયેલી છે. કુંભારિયાનાં મંદિર -બનાસકાંઠા જિલ્લામાં સુપ્રસિદ્ધ મંદિરની છત, ઘુમ્મટ અને તંભોમાં સુંદર શિ૯પાકૃતિઓ તીર્થ અંબાજીની નજીક આવેલા કુંભારિયાના આશરે ૧૨મી છે, પણ તેની ખૂબી તો તેના સંખ્યાબંધ રતંભની સુનિયો- ૧૩ મી સદીનાં જૈનમંદિર તેની છત પર કેતરાયેલાં શ્રી જિત રીતે થયેલી ચિત્તાકર્ષક ગોઠવણી છે, જેમાંથી નીપજતી મહાવીર, શ્રી પાર્શ્વ અને શ્રી શાંતિનાથ પ્રભુનાં જીવનછાયા – પ્રકાશની પ્રભાવકતા દર્શનાથને મંત્રમુગ્ધ કરી દે છે. પ્રસંગોને લીધે નોંધપાત્ર છે.
તારંગાનું અજિતનાથ મંદિર – ગુજરાતના મહેસાણા શ્રી શત્રુંજય તીર્થની મંદિર-નગરી :- સૌરાષ્ટ્રના ભાવજિલ્લામાં અરવલ્લીના ડુંગરમાં રમણીય તારંગા ગામમાં નગર જિલ્લામાં પાલિતાણું નગરની લગોલગ આવેલા
શ્વેતામ્બર અને દિગમ્બર પંથના મંદિર છે. તેમાં વેતામ્બર શત્રુંજયગિરિ પર જુદા જુદા સમયે બંધાયેલાં સેંકડો નાનાંપંથનું બીજા તીર્થકર શ્રી અજિતનાથનું મંદિર અગત્યનું મોટાં જન દેરાસરે છે. તેથી શત્રુંજયને મંદિરોની નગરી છે. મૂળ મંદિર ચૌલુક્ય રાજવી શ્રી કુમારપાળે બારમી તરીકે ઓળખવામાં આવે છે. જે નામકરણ સાર્થક જ છે, સદીમાં બંધાવેલું, પણ પાછળથી તેને કેટલોક ભાગ ખંડિત નિર્જીવ પાષાણની જડભૂમિને સાવિક દેવભૂમિનું રૂપ થતાં હાલનું મંદિર સોળમી સદીમાં જીર્ણોદ્ધાર પામેલું છે. અપે છે. આ બધાં મંદિરો કળાત્મક કોતરકામથી સુશોભિત જો કે તેને તલમાન (plan ) મૂળ મંદિરને જ રહ્યો છે. છે. આમાંના મોટા ભાગનાં ૧૬મી સદી પછીના છે. મૂળ આ મંદિરમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણ માર્ગ, સભામંડપ અને વિમળશાહ, બાહડમંત્રી, કુમારપાળ અને વસ્તુપાળ-તેજપાળે પ્રવેશ માટેના ત્રણ અર્ધમંડપે છે, જેમાં સામેને મુખ્ય અહીં બંધાવેલા મંદિરોને તે પછીની સદીઓમાં જીર્ણોદ્ધાર અર્ધમંડપ મોટો છે. આ સ્તંભેવાળા સભામંડપની થયે હશે તેમ જણાય છે. આ સહુમાં વિમળવસાહમાં બાંધણીમાં કેટલીક વિશિષ્ટતા છે, જે તેના પૂર્વકાલીન કે વેલ દષભદેવનું મંદિર (ઈ. ૧૫૩૦ ), ચૌમુખ મંઢિ અનુકાલીન મંદિરોમાં જોવા મળતી નથી. મંદિર બે માળનું (ઈ. ૧૯૧૮), કુમારપાળનું મંદિર, વિમળશાહનું મંદિર, છે અને ૧૨ મી સદીના ઘુમલી અને સોમનાથનાં મંદિરો વામ્ભટ્ટ મંત્રીએ કરાવેલ મૂળનાયક શ્રી ઋષભદેવ પ્રભુનું સાથે સામ્ય ધરાવે છે. મંદિરની બહારની દીવાલો પર આડી મંદિર વગેરે નોંધપાત્ર છે. ચૌમુખજીનું મંદિર એ રીતે અને ઊભી શિપની હાર છે. (જે નાટયશાસ્ત્રના વિવિધ ધ્યાન ખેંચે છે કે તેના ચાર પ્રવેશદ્વારોમાંનું એક સભાઅંગોનું નિરૂપણ કરે છે.)
મંડપમાં ખૂલે છે, જ્યારે બાકીનાં દ્વારા ત્રણે દિશામાં અર્ધગિરનારનાં મંદિરો :- સમુદ્રની સપાટીથી ૩૬૬૪ ફૂટ
મંડપરૂપે છે, જે દરેકની ઉપર ઝરૂખાવાળો બીજો માળ છે.
áજયનાં આ મંદિરે તેમના બહુમૂલ્ય ઝવેરાત માટે ઊંચે ગિરનાર પર્વત જૈન પરંપરામાં ૨૨મા તીર્થકર શ્રી નેમિનાથ કિંવા અરિષ્ટનેમિથી અલંકૃત છે. તેના પર સોળ
જાણીતાં છે. જેટલાં મંદિરોનો સમૂહ છે, જેમાં સૌથી જૂનું અને મોટું ખજુરાહોનાં મંદિર :- મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં મંદિર શ્રી નેમિનાથનું છે. હાલનું મંદિર ઈ. ૧૨૭૮ માં આવેલું "ખજૂરાહો ગામ તેનાં અપ્રતિમ મંદિર માટે જીર્ણોદ્ધાર પામેલું છે. તેથી મૂળ મંદિર તેનાથી પ્રાચીન છે. વિશ્વખ્યાત છે. ખજૂરાહોના આશરે ત્રીસ જેટલાં મંદિરો લંબચોરસ ચોગાનમાં આવેલા આ મંદિરની આસપાસ ત્રણ સમૂહોમાં ગોઠવાયેલાં છે : પૂવી સમૂહ, પશ્ચિમી તીર્થકરોની મૂર્તિઓથી શોભતી ૭૦ દેવકુલિકાઓ છે. મુખ્ય સમૂહ અને દક્ષિણી સમૂહ. પૂવી સમૂહમાંના છ મંદિરોમાં મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણા માર્ગ, બે સભામંડપ અને બે ત્રણ હિંદુ અને ત્રણ જૈન છે.
સાથે સાચે જ સદીના ઘુમલી નથી. મદિરે લીનક આવેલ તેમ જણાય તે પછીની સરળ-પમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org