________________
૧૭૯૪
જેનરત્નચિંતામણિ સંસ્કાર વારસામાં ઊતરે તો પોતે અને પરિવાર સહુ શ્રીપાળના કેટલાંક કાવ્યો મળે છે. તેમના મોટા પુત્ર નામ કીર્તિવંત કરે છે. સાહિત્યસેવી ગૃહસ્થમાં કેટલાંક સિધરાજ મહાકવિ અને ધર્મરસિક શ્રાવક હતા. તે વ્યાખ્યાપિતા-પુત્રે આ જ્ઞાનસેવાની પરંપરાનું સાતત્ય જાળવ્યું છે. નની શોખીન હતા. તેમના સ્થાનમાં રહીને સં. ૧૨૪૧માં સિદ્ધરાજ જયસિંહના સમયમાં કવિ શ્રીપાળ [ ૧૧ શ્રી સોમપ્રભસૂરિએ પૂર્ણ કરેલ “કુમારપાળ પ્રતિબધ’માં એવું
સો] નામે મહાન કવ થયા. તેમના બન્ને પુત્રે એક વ્યાખ્યાન છે. તેમની પોતાની કોઈ કૃતિ ઉપલબ્ધ નથી. સિદ્ધપલ અને વિજયપાલ પણ વિદ્વાન કવિઓ હતા. તે કવિ શ્રીપાળના નાના પુત્ર વિજયપાળે તે સમયે અત્યંત પછી મહારાજા કુમારપાળના મંત્રી દુર્લભરાજ (૧૨મે લોકપ્રિય થયેલું “ દ્રૌપદી સ્વયંવર’નામનું નાટક રચેલું, એ સેક) નામના કવિ થયા. તેમના પુત્ર તે કવિ જગદેવ. આજે ભવ્ય છે. આ કવિ જગદેવની વિદ્વત્તાથી આકર્ષાઈને કલિકાલસર્વજ્ઞ
- કવિ દુર્લભરાજ એક નવા વિષયમાં પ્રવેશ્યા. તેમણે હેમચંદ્રસૂરિજીએ તેમને “બાલકવિ” નું બિરૂદ આપેલું.
સામુદ્રિકશાસ્ત્ર વિષયક સામુદ્રિક તિલક [ ૧૨૧૬માં ' નામના કવિ શ્રીપાલ પ્રજ્ઞાચક્ષ હતા. તેમણે દેવાધિ નામના ગ્રંથની રચના કરી. તેમના પુત્ર “બાલકવિ જગદે.” આ ગ્રંથ પંડિતે મશ્કરી કરી તેના ઉત્તરમાં પોતાની વિદ્વત્તાથી વિશે પુષ્ટિ આપી છે. આ કવિએ શુભ અને અશુભ નામના પરાજીત કરલે. કવિ શ્રીપાલ બહદુગરછના હેમચંદ્રસૂરિ. બે પ્રકરણયુક્ત અને જ્યોતિષશાસ્ત્ર વિષયક સ્વપ્નચિંતામણી કૃત ‘નાભેયનેમિ દ્વિસંધાન” કાવ્ય તથા કલિકાલસર્વજ્ઞ શ્રી નામના ગ્રંથની રચના કરેલી હેમચંદ્રાચાર્યના “ દ્રવ્યાશ્રયનું' સંશોધન કરેલું. પોતાના
રાજર્ષિ પરમહંત કુમારપાલ (સં. ૧૧૪૯થી ૧૨૩૦) પ્રતિપન્ન બંધુ' કવિ શ્રીપાલને મહારાજા સિદ્ધરાજે
શ્રાવક તરીકે જેટલા પ્રસિદધ છે તેટલા સર્જક તરીકે નથી. કવિન્દ્ર” (અથવા કવિચક્રવતી)નું બિરૂદ આપેલું. ૧ કવિ
તેઓએ “જિનેશ્વર સ્તુતિ” નામની એક કૃતિ રચેલી. તેમણે ૫. એકાહનિષ્પન્ન મહીપ્રબન્ધઃ શ્રી સિધ્ધરાજ પ્રતિ એક જ કૃતિ રચી હોવાની શક્યતા છે, કિંતુ એમના પન્ન બધુઃ શ્રીપાલનામા વિચક્રવતી સુધીરકું શેધિત- જીવનના અભ્યાસી કહી શકે કે એ પણ એક વિશિષ્ટ પ્રદાન વાનું પ્રબન્ધમ્ |
ગણાય. એઓએ સ્વાધ્યાય ઘણો કરે તેવું જણાય છે; ૬. કુમારપાળ પ્રતિબંધ
પરંતુ તેથી ય વિશેષ શ્રી હેમચંદ્રસૂરિજીને સર્જનકાર્યમાં અત્યંત સહકાર કરેલો, તે તેમની વિદ્યાપ્રીતિ સૂચવે છે. - એક બીજા મહારાજા, જેમણે પાલનપુર મૂળ પ્રહૂલાદનપુર) ની રથાપના કરેલી, તે પ્રહલાદન દેવે પણ પ્રાર્થપરાકમ
ગ' નામક ગ્રંથ રચે છે. કવિ શ્રી સમશ્વરે તેમણે અન્ય કાવ્યગ્રંથે રથાની નેધ કરી છે, પણ તે કશું જ ઉપલબ્ધ જણાતું નથી.
મોઢવંશના કવિ યશપાલે ૧૨મો સેંકે ] મેહપરાજય નાટકમાં મહારાજા કુમારપાળનું ધર્મરાજ અને વિરલી દેવીની પુત્રી કૃપસુંદરીની સાથે પાણીગ્રહણ ભગવાન મહાવીર અને હેમચંદ્રસૂરિ સમક્ષ થયેલું તેવી અદભુત અને મનારય અલંકાયુક્ત ક૯પના કરી છે. તેમણે રાજવી કુમારપાળે જૈન ધર્મને સ્વીકાર કર્યાની તિથિ સં ૧૨૧૬ના માગશર સુદ ૨ કહી છે. આ ઉપયોગી બાબત છે.
ધર્મ પ્રેમી વરતુપાળ મંત્રી સર્જક પણ હતા, તેવું કેટલાં જાણતા હશે ?
વસ્તુપાળ ધોળકાના મહારાજા વિરધવળને ત્યાં સં. ૧૨૭૬માં મંત્રીપદે નિયુક્ત થયા ત્યાર બાદ તેમની સાહિત્યપ્રીતિ અને સર્જકતાને નવી દિશાઓ મળી ગઈ. તેઓએ નરનારાયણનંદ’ નામનું કાવ્ય ૧૬ સર્ગોમાં રચ્યું
છે. પ્રણેતા તરીકે તેમણે પિતાનું નામ “કવિ હરહર” તેમ ચિત્યવંદન વિધિનું દશ્ય
નોંધ્યું છે-આ નામ પાછળ કોઈ ઇતિહાસ હશે? કવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org