________________
શિલ્પ સ્થાપત્યના વિવિધ અંગોમાં જૈન શિલ્પની લાક્ષણિકતાઓ
—શ્રી હરિપ્રસાદ સામપુરા
છે. જ્યારે રાણકપુરમાં બાવન જીનાલય ( ખાવન જૈન દેરીઆ )પંચાયતન કે એકાદશ મંદિર બાંધવાની પ્રથા ત્યારે હતી. ની રચના કરવામાં આવી છે. મુખ્ય મંદિરની ચારે તરફ સખ્યાની દૃષ્ટિએ ક્દાચ જૈનોએ નકલ કરી હોય અને તેવી કે ૧૦૮ જીનાલય વગેરેની રચના કરી હશે, પણ સ્થાપત્યની રીતે તેઓએ ૨૪ જીનાલય, પર જીનાલય, ૭૨ જીનાલય ષ્ટિએ રુદ્રમહાલયની આ મંદિર નકલ છે તેમ કહી શકાય તેવું નથી. મારા મનમાં ઊંડે ઊંડે કેટલાક વિદ્વાનોએ અને કિ વઢતીઓએ જે ખ્યાલા આરોપિત કર્યા હતા, તેમાંથી આ એક ખાટા ખ્યાલ આ મદિર જોયા પછી નીકળી ગયા. આમેય જૈન મદિરા અને હિન્દુ મંદિરા બાંધનારા શિલ્પીઓ તૈયાતા એના એ જ – સામપુરા શિલ્પીએ, એથી એકબીજાની થાડી ઘણી અસર આવવાની જ.અમદાવાદની કેટલીક મસ્જિદોમાં મદિરના મંડાવરમાં હોય છે તેવી શિલ્પની અલ કૃતિએ જોવા મળે છે, તે પણ આ કારણે જ. મસ્જિદ માંધવાવાળા શિલ્પીએ પણ આ મંદિર-દેરાસરવાળા જ શિલ્પીઓ. શિલ્પી કે કેાઈ પણ કલાકાર હંમેશાં પેાતાની કઈક નિશાની કે શૈલી કલાકૃતિમાં ફરી ફરી ઊતાર્યા વગર
રહે જ નહિ.
રાણકપુરના જૈનમંદિરો આકાશને તિલક કરે છે. રાણકપુર માટે પ્રખ્યાત પુરાતત્ત્વવિદ જેમ્સ ફરગ્યુસનની નોંધ છે કે ‘ સાચે જ ભારતમાં આની બરાબરી કરી શકે એવી બીજી ઇમારત હેાવાનું મારા જાણવામાં નથી કે જે ખૂબ જ આલ્હાદજનક છાપ પાડતી હોય અથવા તા જે અંદરના ભાગેામાંના થાંભલાઓની આકર્ણાંક ગોઠવણીને નિહાળવાની ઘણી તકો પૂરી પાડતી હોય...આખી ઇમારતમાં
કાઈ પણ એ થાંભલા એક સરખા નથી.’
અમેરિકાની બીજી બે વ્યક્તિના અભિપ્રાયા પણ નોંધવા જેવા છે. જે. એમ. બાવન લખે છે. : ‘અત્ય’ત પ્રભાવિત કરે એવા શિલ્પ કળાના આવેા નમૂના મેં કચારેય નથી.’
જ્યારે એસ. કલેન્સી લખે છે : ‘ રાણકપુરની સુરતા માનવીની કલ્પનાશક્ત તથા સમજશક્તિને પાછી પાડી હૈ છે.' પીટર અને હેલ્ગા નોંધે છે કે, · માનવીના હાથ પથ્થરમાંથી આવું અદ્ભુત સર્જન કરી શકે એ માનવું અસંભવ લાગે છે.’ તા જનીના સેવર કહે છે. આની હરીફાઈ કરે એવુ... દુનિયામાં કશુ' જ નથી.'
આ મદિરની રચના માટે એક લેખમાં નોંધ મળે છે કે એની નિર્માણ કથાના ચાર મુખ્ય સ્તંભેા છેઃ (૧) આચાય સેામસુદરસુરિજી. જેમણે આ મંદિર બાંધવાની પ્રેરણા આપી. (૨) મંત્રી ધરણા શાહ જેમણે. (૩) રાણાકુ'તાની મદદથી આ મદિર. (૪) મુંડેરાના સેામપુરા શિલ્પી દેપાક પાસે બંધાવ્યું.
આ મ'દિર જ્યારે અમે જોતા હતા ત્યારે વિચાર આવ્યા કે સામપુરા શિલ્પી દેપાકે એ જમાનામાં આરસના ૧૧૪૪ થાંભલાઓ આવા પહાડી જ'ગલમાં સાધના વિના શી રીતે ભેગાં કર્યાં હશે અને તેના ઉપર શી રીતે કેાતરણી કરી હશે? આ મદિર માટે મેં રુદ્રમહાલયના ઉત્ખનન દરમિયાન એવી વાતા સાંભળી હતી કે રાણકપુરનુ` મ`દિર રુદ્રમહાલયની નકલ છે; પર ંતુ આ મ`દિરની સ્થાપકીય રચના જોતાં, એમાં અને રુદ્રમહાલયમાં ઘણા ફેર લાગ્યા. હિન્દુ મંદિરામાં પ'ચાયતના શલીના મદિરા બાંધવાની પ્રથા છે. રુદ્રમહાલયમાં આ પ્રથા અનુસાર અગિયાર રુદ્રની દેરીએ કરવામાં આવી
Jain Education International
જેના વિશે ખીજી પ્રશંસનીય વાત પણ નોંધવી જોઈ એ, કે તેમણે ઘણાં ખરાં પ્રાચીન દેરાસરાને જીણુંશી થતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org