________________
જેનરત્નચિંતામણિ
: પ્રાગણ બની
કરિશ્રમ કરીને રાજાની કલામનું કેરી કર,
વિશ્વની અનેક દીવાલે સુશોભિત છે. | | | | | |_,
રાણકપુરમાં બે શિ૯૫ કોતરણીઓ ભારતીય ખજાનો છે. સહસ્ત્રફણુ પારસનાથનું રિલીફ તથા કલ્પવૃક્ષનું પાંદડું - એમાં કોતરણીની તમામ મહકતા ભરી છે. ૧૪૦૦થી વધુ સંખ્યાના થાંભલા પર મંડાયેલું આ ઉત્તમ દેરાસર સ્થાપત્ય શાસ્ત્રના આજના વિદ્યાથીએ પણ જેવા શીખવા આવે છે. કુંભારિયામાં નેમનાથની જીવનકથા તથા ભૌમિતિક રીતે સુશોભિત કમાને, બારીઓ પણ શ્રેષ્ઠ ભારતીય કલાના નમૂના છે.
આખો પથરીઓ પહાડ કોતરીને મંદિર તથા તેનું પ્રાંગણ બનાવવાનું મહાન ભગીરથ ઈજનેરી કલાકાર્ય ઈલોરામાં ઇંદ્રસભામાં જોઈ શકાય છે. ઈલેરાની કેલાસ ગુહા જેટલી જ અનુપમ ઇંદ્રસભા છે. ઇંદ્રસભાની અંબિકા, કુબેર, વગેરેની આકૃતિઓ અતિ સુંદર છે. દાયકાઓને પરિશ્રમ કરીને કલાકારોએ પહાડને મંદિરમાં ફેરવ્યો છે.
પિરામિડ વગેરે રાજાઓની કબરો છે. અનેક નિર્દોના બલિદાનથી ખરડાયેલા છે અને ત્યાં ગુલામોનું લોહી વહ્યું છે. આવી વિશ્વ કલાની સામે માત્ર કલકારો જ નિર્માણ કરે, તેમને સેનારૂપાના વજનમાં છ ચૂકવાય, તેઓ જાતે
પિતાના વળતરમાંથી એકાદ દેરાસર વધુ માંડી આપે. એના સાંસ્કૃતિક અભિવ્યક્તિને તથા દેશની પ્રાકૃતિક સંદરતાને, ઘરતમાં માત્ર ભક્તો જ હોય લોકેના વહેવારો, અભિરુચિ અને સામાજિક વલણોને આ
કર્ણાટકનું ભ્રમણ બેલગાળા તરીકે ઓળખાતી બાહુબલિચિત્ર આબેહુબ વ્યક્ત કરે છે.
ની વિરાટ પ્રતિમા આખી દુનિયાનું મોટામાં મોટું પૂતળું જેને એક ડગલું આગળ ગયા. આ ચિત્રો આ કલા, ગણાય છે. દક્ષિણ ભારતના હોયશલ, બદામી વગેરે પ્રખ્યાત આ સાહિત્યને સાચવવા માટે ખાસ વ્યવસ્થા કરી. પરિણામે શિ૯૫ધામેની કલા પણ પ્રશંસનીય ગણાઈ છે. તેની મૂર્તિઓ અનેક જૈન ભંડારોમાં સદીઓથી આ અપૂર્વ સંસ્કૃતિ તથા કલાકૃતિઓ વિદેશમાં પગ કરી ગઈ છે. છતાં જે રહ્યું સચવાઈ રહી. જેના પુસ્તક ભંડારો તથા ઉત્તમ પથ્થરમાં છે, તે પણ અનુપમ છે. મોટા પ્રમાણમાં શિપકલા સાચવવા જેન વલણને કારણે
ગ્વાલિયરના કિલ્લા પર ખરી પ્રતિષ્ઠા તે જૈન કલાની કરેલું બધું શ્રેષ્ઠ સર્જન બચી ગયું છે!
થઈ છે. ભોંયરા, જેલો, કેટ, કાંગરા વગેરે જૈન શિલ્પ મધ્યકાળમાં પણ કલા સેળે કળાએ ખીલી ઊઠી. ત્યારના મંદિર પાસે ભાવનાની નજરે સાવ ઝાંખાં પડી જાય છે. ગુજરાત ગણુતા વિસ્તારમાં આબુ, કુંભારિયા, અચલગઢ
ચિત્તોડને કીર્તિસ્તંભ જૈન કીર્તિને રસ્તંભ છે. કુતુબરાજસ્થાનના રણકપુર ખૂબ જાણીતા છે. શેત્રુંજી નદીની ટેકરી પરનું પાલીતાણું સમગ્ર રીતે મંદિર નગર છે. તારંગાની
મિનાર પાસેના જૈન અવશેષે પણ સુંદર છે. દીવાલો પર કુમારપાલના સમયનું નૃત્યશાસ્ત્ર જીવન સમૃદ્ધિનો શેત્રુજય અને ગીરનારના દેરાસરે વિષે તે આપણે પરિચય કરાવે છે. પાટણ તથા એ વિરતારમાં કેટલાય સુંદર ઘણું બધુ જાણીએ છીએ, પણ આખા જગતમાં જેની અવશેષો મળ્યા છે.
નામના છે. અને જે જોવા રોજ વિદેશમાંથી કલા પારખનાં
ટોળાં આવે છે, તે ખજુરાહોના જૈન દેરાસરો વિષે આપણી આબુના આરસ દેરાસરો તે વિશ્વભરમાં 'યાતનામ
બાજુએ બહુ જાણકારી નથી. છે. વિશ્વમાં રાણકપુરનું સ્થાપત્ય પણ એવું જ ગણનાપાત્ર ગણાય છે. આબુના ગવાક્ષ, તેની શીલીગે, તેની આરસની
ખજુરાહો વિશ્વકલાના સમીક્ષકોનું તીર્થસ્થાન છે. ત્યાં પૂતળીઓ વગેરેના વર્ણન માટે શબ્દો પૂરતા નથી. જેમણે
ત્રીજા ભાગના મંદિર જૈન છે. એ સૌદર્ય જોયું છે, માણ્યું છે, તેમનું જીવન ધન્ય બન્યું સામાન્યતઃ ખજૂરાહોના મંદિરોના મિથુન શિ છે. વિદેશી કલા સમીક્ષકો તે પર આફ્રિન થાય છે. આબુની ખૂબ ખ્યાતિ પામ્યા છે, અને એ કારણે એવી છાપ ઊભી છતના લાખો ફોટોગ્રાફ લેવાયા છે, અને એ ફટાઓથી થઈ છે કે ત્યાં અતિ શૃંગારિક અંકનો હશે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org