________________
સર્વસંગ્રહગ્રંથ
૯૮૯
માત્ર રેખાંકને નહીં
પણ સંસ્કૃતિને
તેના રસ આંખ લાલ
અને આજની
!
.
''.
કરવા મથે જ એ માટે માત્ર રેખાંકને નહીં, પણ પ્રતીક છે, દોઢેક હજાર વરસ પહેલાંના આ અનુપમ સર્જના સમય પણ નિર્માણ કરે. એ સમયના કાવ્ય સાહિત્યને પણ સંસ્કૃતિને એઘ આપે છે. તામિલનાડુની સિતાવારૂલની કલાકારોએ વાચા આપી છે, અને એ આપણે ત્યારની કલા મેહક છે. તેના રંગે આંખ ઠારે એવાં સુંદર છે. તેના વેરાયેલી અસંખ્ય કલાકૃતિઓ પરથી કહી શકીએ છીએ. અંકનની રેખા વેગીલી છે, જેમનંતી છે. અને આજની
પરિભાષામાં એક્ષપ્રેસિવ છે. ચિત્રોમાં સમતુલા છે. કલાની ગોઠવણીના સુવર્ણ નિયમે જાણે કે કલાકારો જાણતા હોય, એવી સુંદર ચિત્ર માંડણી છે. સિતાવારૂલના લીલારંગી સરોવરો, સફેદ હસે, હવામાં ઊડતી અપ્સરાઓ, કમળના ઝુંડે, આભૂષણે વગેરેમાં કઈ મહાન કલાકારોને હાશ દેખાય છે. એ દોઢ હજાર વર્ષોના વહાણાં વીત્યાં છતાં તેજસ્વીતા ઘટી નથી. આંખ અને ચિત્તને પ્રસન્નતા આપવાની શકિત પણ એવી જ અક્ષત રહી છે. કલાના વર્તુલો અને વળાંકો તદ્દન આધુનિક લાગે છે. - વત્તેઓછે અંશે ઈલોરાના ચિત્રો પણ એટલા જ ઉત્કૃષ્ટ છે. ઈરાના રંગે વધુ ઝાંખાં થયા છે, તથા આજુબાજુના અદભુત સ્થાપત્ય અને કોતરકામને કારણે ચિત્રોનો ઉઠાવ ઓછો લાગે છે પણ તેની પીંછી એટલી જ તાકાતવાળી છે, અવકાશમાં ઘૂમતી તેની દેવાંગનાઓના ડેકની માળા કે પગના નુપૂરને રણકાર સંભળાય એવી જીવંતતા ઈલોરામાં છે.
મુદબદડી કર્ણાટકા)ના તાડપત્ર પરના ચિત્રે વિખ્યાત છે, પણ તાડપત્રો કે પોથીઓના ચિત્રોની બાબતમાં ગુજરાતે રંગ રાખ્યો છે. પશ્ચિમ ભારતની ચિત્રકલા ગુજરાતના તેનાએ જીવતી રાખી છે. પાંચસો પાંચ વરસ સુધી કદાચ સાવ એકલે હાથે જૈન પરંપરાએ જાળવેલી મીનીએચર પેઈન્ટીગની
તજ જન કલા કે ક૯પસૂત્રની કલા તરીકે ઓળખે છે. નજરામાંથી ગાંધાર છાપની જૈન કલાના અવશેષો કલાને ગુજરાતમાં ચિત્રોવાળી હજારો પિાથીઓ છે, હું જારી પણ મળી આવ્યા છે.
તાડપત્રો છે. એમાં ઘેરા લાલ, લીલાં, પીળાં પ્રાથમિક રંગે
ઉપરાંત સોનેરી રંગને છૂટથી ઉપગ થયો છે. એ પછીના કાળમાં આખા પહાડમાં કોતરાયેલી તીર્થકરો પ્રતિમાની રિલીફ આકૃતિ તામિલનાડુમાં મળી આવે છે. શાસ્ત્ર, ગણિત, જ્યોતિષ, વાર્તાઓ, કાવ્ય, મના, તેમ જ અફઘાનિસ્તાનમાં પણ એવી પહાડી કોતરણી મળી છે. સંગીત તથા ધર્મભાવનાને ચિત્રોથી દીપાવવવામાં આવી છે.
પરિણામે અસંખ્ય પ્રકારના ચિત્રો સજાયાં છે. ઈતિહાસને, દક્ષિણ ભારત તે કાંસાની કલા માટે જગવિખ્યાત છે. દક્ષિણ ભારતમાંથી તે ઠીક પણ બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાન વગેરે વિસ્તારોમાં જૈન કાંસ્યકલાના અસંખ્ય નમૂનાએ પ્રાપ્ત થયા છે. બિહારમાં ઔસામાંથી મળેલા કાંસાના અશોકવૃક્ષ અને ધર્મચક વિશ્વની ઉત્તમ કલામાં રથાન લે તેવા છે. ગુજરાતના અકેટની અંબિકાની કાંસ્ય મૂર્તિ પણ અનુપમ છે.
ત્યારે ચિત્રલિપિ દ્વારા અભિવ્યક્ત થતી, એ સંસ્કાર જૈન લોહીમાં એવા તો ઉતર્યા છે કે ચિત્ર દ્વારા ઘણું મધુ કહેવાના કોડ છેક સત્તરમી સદી સુધી જોવા મળે છે.
:ન ભીંત ચિત્રમાં સમગ્ર વિશ્વમાં ગણનાપાત્ર ગણાય એવા આલેખનો સિત જાવારૂલ અને ઈલોરાની ગુફાઓમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org