________________
સર્વ સંગ્રહગ્રંથ
૭૮૭
ચાણસ છે
E કરો
ઉપરાંત છેક અફઘાનિસ્થાનથી મહારાષ્ટ્ર સુધીના વિસ્તારમાં અક્ષર પહેલી વાર હળમાં બળદ જોડાયા તેની ચિત્રલિપિને મળી આવે છે, માંજોડેરોના સીલ પર જૈન તીર્થકરની જાણે સંકેત હોય તેવું લાગે છે. સેવિયેત તજજ્ઞ પણ કહે મૂર્તિનું રેખાંકન હોવાનું ઘણું વિદ્વાને માને છે. એક છે કે સમગ્ર યુરોપમાં સ્વીકારાયેલો પહેલો અક્ષર આખલાને સીલમાં ધ્યાનસ્થ મુદ્રાવાળા તપસ્વી ઉપરાંત ભક્તોને સમૂહ શિંગડાંના આકારને મળતો આવે છે. “વોગાસે ગંગામાં દેખાય છે. એ થડા સમયમાં સિંધુ સંસ્કૃતિની લિપિ રાહુલ સાંકૃત્યાયન પણ હજારો વર્ષ પહેલાંના જંગલ અને ઉકેલાશે, એટલે આ બાબત પર પ્રકાશ પડશે.
ખેતીના સંઘર્ષની કથા આલેખે છે. જમીન ખેડીને ધરતી પર અત્યાચાર નહીં ગુજારે, ભારતના જંગલ પૂજક વડવાએએ ચેતવણી આપી હતી. આડકતરી રીતે ત્યારના વિચારકોને નવી સભ્યતા નિર્માણ કરવાના ભયેનો ખ્યાલ હતો. એટલે તે તેઓ ઉત્તરોત્તર લોકો વામણુ થશે, ઓછા આયુષ્યવાળા થશે, એવું ભાખી ગયા. જૈન આરાએના લોકજીવનની વાતમાં આ પડ દેખાય છે.
જૈન વિચારધારા, આવા પ્રાચીન કાળથી, વિચારકોથી વિભૂષિત હતી, અને ઋષભદેવના પુરાણમાં આ બધી ભૂમિકાની છાપ જણાય છે. મેં એજોડેરો સંસ્કૃતિ શાંત, વેપારપ્રધાન અને કલાભિરુચિવાળી હતી, એટલે એ છાપ પછીની જન વિચારધારા ઉપર પણ પડી હોઈ શકે. સિંધુ સંસ્કૃતિમાં બાળકો માટેના રમકડાં એસ્ટક છે–સૌન્દર્ય
માંગલ્યના પ્રતીકરૂપ છે. એનો અર્થ એ કે બાળકોના સુમેરિયાની રાજધાની ઉરમાંથી મળી આવેલા ભીંતી
માનસિક ઘડતરની સૂઝ એ સમાજમાં હતી. એવા બાળકો ચિત્ર, લખાણ ન જાણીએ, તે જૈન ક૯પસૂત્રના ચિત્ર જેવા
હિસાબેરી અને યુદ્ધથી દૂર રહે, એ સ્વાભાવિક છે. દેખાય છે. એટલે કે જૈન સાધુએાના પહેરવેશ, એ જ ગેરુને લોથલન વહાણવટ સિંધુ પ્રજ, સુમર પ્રજા અને પછીના ઘેરો રંગ, એ જ પદ્ધત્તિ. સુમાયાની સંસ્કૃતિ પણ છે એબીલેન, ઇજીપ્ત, ઈરાનની પ્રજા સાથે સંપર્ક જાળવતા. હજાર વર્ષ જૂની છે, અને ત્યારે જ માનવજાતે લખવાનું
હતી. નવા વિચારો ચારેકોરથી લેવાની અને કલા તથા શરૂ કર્યું. એ સંસ્કૃતિ અને સિંધુ સંસ્કૃતિ વચ્ચે પુષ્કળ
તત્ત્વજ્ઞાન અને તપનો સુમેળ રાખવાના જૈન વલણે ત્યારે વ્યવહાર હતા.
ઘડાયાં હોય, એ શકય છે. નોના પહેલા તીર્થકર ઋષભદેવના સમયમાં અક્ષરો ભારતીય ઇતિહાસનું સંશોધન ચાલુ છે, પણ ઈસ્વીસન લખવાની શરૂઆત થઈ એ ઉલેખ મળી આવે છે. પૂર્વે ત્રીજી સદી પહેલાંના અને સિંધુ સંસ્કૃતિ પછીના ઋષભદેવ ચરિતમાં પ્રાગૈતિહાસિક કાળની માનવ સભ્યતાના અવશેષો પ્રાપ્ત નથી. એ જ પ્રમાણે જેન કલા અંગેના ઘણા લક્ષણો મળી આવે છે. ઋષભદેવના સમયમાં લાકે નિર્દેશો મળતા નથી. ચંદ્રગુપ્ત મૌર્યે જૈન ધર્મ સ્વીકાર્યો વક્ષે પર જ આધાર રાખતા. તેમની બધી જરૂરિયાત હતો. દુર્ભાગ્યે સંપ્રતિના કાળ સુધીનું ખાસ કંઈ મળ્યું દક્ષે ૫રથી મળતી. એવા ભર્યા ભર્યા જંગલ હતા. લગ્નની કથા હજી નિર્માણ થઈ નહોતી. ભાઈબહેનના લગ્ન થતા. ઈજીપ્તની સંસ્કૃતિ પાચ હજાર વર્ષ જૂની છે. તેના સમ્રાટ ફોરાએ પણ બહેન સાથે લગ્ન કરતા. આમ ઋષભ દેવના લખાણો પર એક હજાર વર્ષ પહેલાંની માનવ સભ્યતાએની છાપ સ્પષ્ટ દેખાય છે. ખેતીની શરૂઆત થઈ. જંગલ પર નભવાનું મુશ્કેલ બન્યું, વગેરે ઉલેખ ઋષભ ચરિતમાં છે.
એ કાળની પ્રજાઓએ-ખાસ કરીને પશ્ચિમ દક્ષિણ એશિયાની માનવ સભ્યતાએ આખલાને એક ટટેમ-પ્રતીક તરીકે સ્વીકાર્યો હોય એમ લાગે છે. લિંગપૂજાનું પગેરું પણ પ્રાગૈતિહાસિક છે અને રૂદ્ર-લંગ-શિવનું વાહન આખલે છે. ઈરાન, સુમેરિયા વગેરે વિસ્તારમાં આખલો અગત્યનું સ્થાન પામ્યા હતા. આપણુ લિપિ (દેવનાગરી)ને પહેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org