________________
સર્વસંગ્રહગ્રંથ
૭૫
શિલ્પીઓ હજુ એ પરંપરિત રીતે મંદિરનિર્માણ કર્યું જાય સૂત્રધાર ગણેશ તે આ લખનારના છઠ્ઠી પેઢીએ છે. આ શિલ્પીઓ સેમપુરા, મહાપાત્ર – મહારાણ, વિરાટ, પ્રપિતામહ હતા. આચાર્ય, જાંગડ, ગૌડ વગેરે નામે ઓળખાય છે.
વિવિધ શિલ્પમાં પ્રાસાદની વિવિધ જાતિઓનાં પ્રાચીન ગ્રંથો
નામે આપ્યાં છે. એમાંથી નાગર, દ્રવિડ, વલભી, વિમાનક,
મિશ્રક, વરાહ, સાંધાર, ભૂમિજ, વિમાન નાગર, વિમાન દેવમંદિરના નિર્માણ સંબંધી વાસ્તુશાસ્ત્રને લગતા પુષ્પક, લતિન, ફાંસનાકાર, સિંહાવલોકન અને રથારૂહ, સંખ્યાબંધ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથ હજી યે સચવાએલા એ ૧૪ જાતિઓ પ્રસિદ્ધ છે. “ક્ષીરાવ”, “જ્ઞાનરત્નકેષ” છે. આ ગ્રંથમાં મંદિર ક્યાં બાંધવું, કઈ દિશામાં એનું અને “ધાતુરાજ’માં આ ચૌદે પ્રકારો વર્ણવ્યાં છે. જ્યારે મુખ રાખવું; ગર્ભગૃહ કેવું ને કેટલું મેટું બનાવવું વગેરે અપરાજિત પૃચ્છાકારે” તો આ ચૌદે જાતિઓનું ચાર દરેક વિગત વર્ણવાએલી જોવા મળે છે. મંદિરનું નિર્માણ અધ્યાયમાં વિગતે વર્ણન કર્યું છે. મંડને માત્ર આઠ જ કયારે, કયા મહર્તમાં આરંભવું (જોતિષ), મંદિરનું જાતિઓને શ્રેષ્ઠ ગણાવી છે. “ લક્ષણ સમુચ્ચય'માં માત્ર રથાન ક્યાં પસંદ કરવું (ભૂમિપરીક્ષા), મંદિર કેટલું છ પ્રાદેશિક અને બે ફાંસનાકાર પ્રકારે જ વર્ણવ્યાં છે, ઊંચું, લાંબું, પહોળું રચવું ( માન પ્રમાણુ ) કાઝ, પથ્થર, જ્યારે “સમરાંગણ સૂત્રધારમાં સંક્ષેપમાં પાંચ પ્રકારો જ ચાંદી, સોનું, વગેરે કયા પદાર્થોનો કયાં કે ઉપયોગ વર્ણવ્યાં છે. કર (વાસ્તુદ્રવ્ય), તેમ જ મંદિરની રચના કયા પ્રકારની કરવી (પ્રાસાદજાતિ) ઇત્યાદિ વિષયનાં વિગતવાર
મંદિરની શોભા માટે કયાં ક્યાં અલંકરણો હોવા પ્રકરણે આ શિ૯પગ્રંથોમાં મળે છે.
જોઈએ તે વિષે ઘણુ ગ્રંથકર્તાઓએ લખ્યું છે. એમાં ૧૬ મી
સદી પહેલાંનો સંસ્કૃતનો જ્ઞાતા સ્થપતિ સૂ. વીરપાલ “બેડાયા મંદિર-નર્માણમાં માત્ર ધાર્મિકતા જ નહિ પરંતુ પ્રાસાદતિલક”માં જણાવે છે કે, “...પગથિયાં વિવિધ ગાણિતિક કસાઈ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ પણ સમાએલી છે. પ્રકારનાં. ત્યાં બે સુંદર હાથણીઓ તથા સ્તંભ અને તોરણથી આ અંગે જ્યોતિષ, ખગેળ, ગણિત, વિજ્ઞાન, સૌંદર્યશાસ્ત્ર
આવૃત્ત મંદિર હોવું જોઈએ.” વળી કહે છે કે, “શિખરનું અને કળાને અજબ સુમેળ આ ગ્રંથમાં જોવા મળે છે. તેમાં 3
નિર્માણ એવી રીતે થવું જોઈએ કે તેનું સુંદર રૂપ જોતાં વાસ્તુશાસ્ત્ર સંબંધી આ ગ્રંથા વિવિધ કાળે લખાયેલા હોઈ જ એ ચિત્તમાં વસી જાય. ઘુમ્મટના વિવિધ રૂપ-થરમાં એમાં અમુક અંશે આકાર-પ્રકાર પર પ્રાદેશિક ભિન્નતા
અપ્સરા, દેવાંગના, દેવચરિત્રો, તેમજ નરનારીમાં વિવિધ પણ જોવા મળે છે. ક્ષીરાવ, દીપાણુ વ, વૃક્ષણ , સ્વરૂપે સાથે કામદેવની લીલા પણ કંડારવી.” આપણે આ વાસ્તુવિદ્યા, વાસ્તુસાર, વાસ્તુશાસ્ત્રકા૨કો, વાંરતુમ ડન, લેખમાળામાં મંદિરનાં એ વિવિધ અંગ-ઉપાંગાની એાળખ વાસ્તુ કરતુભ, વાસ્તુરત્નતિલક, વાસ્તુ પ્રદીપ, વિશ્વકર્મા
કરીશું. પ્રકાશ, બેડાયા પ્રાસાદતિલક, સમરાંગણ સૂત્રધાર, અપરાજિત પૃચ્છા, શિ૯૫ રત્નાકર આદિ ગ્રંથોમાં મંદિરોનાં વિવિધ
મંદિરનાં અંગ-ઉપાંગ અંગ, ઉપાંગે, વિભાગો, પ્રકાર, આકારો, શૈલીઓ વગેરે ઘણું લખાયું છે. જ્યારે મયમતમ, શિ૯૫રત્નમ, માનસાર,
ડૅ. ભાગચંદ્ર જૈનના મતે કલચૂર શાસકના સમયમાં કાશ્યપ શિ૯૫, વાસ્તુવિદ્યા આદિ ગ્રંથોમાં દક્ષિણ ભારતીય
પંચાયતન શૈલીનો પ્રારંભ થયો. ગુર્જર-પ્રતીહારોના કાળે સ્થાપત્યશૈલી વર્ણવાઈ છે.
મંદિરમાં એક જ મંડપ રચાત. હવે તેમાં અર્ધમંડપને
ઉમેરો થતાં ગર્ભગૃહ, પ્રક્ષણ-પથ, અંતરાલ, મહામંડપ ‘મસ્ય-પુરાણમાં વાસ્તુશાસ્ત્રના રચયિતા આચાર્યોનાં
ને અર્ધમંડપ એ પાંચ ભાગે (આયતને)ની પંચાયતન અઢાર નામ આપ્યાં છે. તે ઉપરાંત બીજા સાત નામ ફોલીને જ શિપશાસ્ત્રો અનુસાર મંદિરનું પૂર્ણરૂપ ગણવામાં * બ્રાસંહિતામાં છે. * અગ્નિ પુરાણમાં અન્ય વધુ પાંચ આવે છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે મુખ્ય નામ જણાવ્યાં છે. આ ઉપરાંત સૂત્રધાર, વીરપાલ, સૂ. મંદિરની ચારે બાજુ ચાર લઘુમદિરાની યોજના હેાય એ મલ, સૂ. રાજાસ હ, સૂ. કારાક, જૂ, સુખાન , : ગામ પંચાયતન, પરંતુ, અડી મંદરાનાં પાંચ વિવિધ અંગાને સૂ. ગણેશ, સૂ. મંડન, સૂ. સેતા ( ખેતા ), સૂ. ના , પંચાયતન તરીકે ઓળખવા જણાવ્યું છે. પંડિત વાસુદેવ, ઠક્કર ફેરુ, મહારાજા ભોજદેવ, અપરાજિત વગેરે શિ૯પાચાર્યોના ગ્રંથોની હસ્તલિખિત પ્રતો પણ મળી “ક્ષીરાવ માં મંદેરની રચનાને દેવ સ્વરૂપે ક૫વાનું આવેલી છે. આમાં કેટલાંક નામ તો સોમપુરા સ્થપતિઓનાં કહ્યું છે. એ રીતે પાયાની શિલાને પગ, ગર્ભગ્રહને પેટ, છે. મંડન, ખેતા, નાથુજી વગેરે ભારદ્વાજ ગોત્રના સોમપુરા પાયા ઉપરની જગતીને જાંઘ, સ્તંભને ઢીંચણ, મંદિરના શિલ્પી હતા. એમણે ૧૬ મી સદીના છિન્નભિન્ન થએલા ઘંટને જીભ, દીપકને પ્રાણ, પ્રનાલ ( પરનાળજલમાં ) ગ્રંથનું સંશોધન કરી, વ્યવસ્થિત કરી આપ્યા. જ્યારે ને ગુદા, પીઠિકાને હૃદય અને પ્રતિમાને પુરુષ રૂપે ગણાવી
વાત
સ ઉપરની
ન થએલા
યવસ્થિત કરી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org