________________
સર્વસંગ્રહગ્રંથ
૬૫૭
ભંડારોમાં જૈન મનિવરોને હાથે લખાયેલી આવી કેટલીયે મતિવાળો હોય, તેવા સુગુરુ પાસેથી કથા સાંભળવી જોઈએ. કતિઓ અપ્રકટ અવસ્થામાં પડી છે; કેટલીક કાળના ગર્તમાં આ સિવાય, કથા-આખ્યાયિકા જેવા ભેદો, ભાષા, નાશ પામી છે. તેથી ચોક્કસ તારણ કાઢવું તો મુકેલ છે; સ્વરૂપની દૃષ્ટિએ સંસ્કૃત અલંકારશાસ્ત્રના ગ્રંથોમાં નિરૂપાયા પરંતુ આ પ્રથા સર્વમાન્ય એવી ધારણું કરવી કંઈ છે. હેમચંદ્રાચાર્યે કથા, આખ્યાયિકા, ઉપરતિ, ઉપાખ્યાન, અતિશયોક્તિ નથી; કેમકે વર્ધમાનસૂરિની વિ. સં ૧૧૪૦ આખ્યાન, નિદર્શન, પ્રવહિલકા, મતલિકા, મણિલ્યો, ની એક અપ્રકટ કતિ “ મનેરમાં કહાની શરૂઆતમાં પરિકથા, ખંડકથા, સકલકથા, ઉપકથા, બહત્કથા વગેરે આ કથાચર્ચાનો નિદેશ જોવા મળે છે. ૧૪ તેમાં ધર્મ ભેદો તેમના “ કાવ્યાનશાસન'માં નોંધ્યા છે. ૨૫
આનંદવર્ધને પણ “દવન્યાલક”માં કાવ્યપ્રભેદોનું વર્ગીકરણ આપતાં મુક્તક, સંદાનિતક, વિશેષક, કલાપક, કુલક, પર્યાયબંધ, પરિકથા, સકલકથા, ખંડકાવ્ય, સર્ગબદ્ધ, અભિનેય (નાટક ) આખ્યાયિકા, કથા, ચંપૂ જેવા અનેક પ્રકારો પાડ્યા છે. ૨૬
આમ અલંકારશાસ્ત્રની દૃષ્ટિથી ઉદ્યોતનસૂરિએ પણ રચનાને આધારે સકલકથા, ખંડકથા, ઉલ્લાપકથા, પરિહાસકથા અને સંકીર્ણકથા એવા પાંચ ભેદો રવીકાર્યા છે.૨૭
આ ઉપરાંત “સમરાઈવચ્ચકહા” અને “લીલાવતી કથા” જેવા કથાગ્રંથોમાં પાત્રોની દૃષ્ટિએ પણ કથાભેદો વિચારાયા છે; જેવા કે દિવ્યકથા, માનુષકથા, દિવ્યમાનુષીકથા વગેરે.
“બહતકથાકેશ”માં પણ વણ્ય વિષય અને શિલીની વિશેષતા-એ બે તત્ત્વોને આધારે ડો. આ. ને. ઉપાધ્યાયે સમગ્ર જૈનકથા સાહિત્યના પાંચ પ્રકારે પાડ્યા છે. (૧) પ્રબંધ પદ્ધતિ – જેમાં શલાકા પુરુષોનાં
ચરિત્રો. (૨) તીર્થંકરો યા શલાકા પુરુષમાંથી એક
વ્યક્તિનું વિસ્તૃત વર્ણન. (૩) રંગદશી – રોમેન્ટિક ધર્મકથાઓ.
(૪) અર્ધ અતિહાસિક ધર્મકથાઓ. હંસવાહિની
(૫) ઉપદેશપ્રદ કથાઓનો સંગ્રહ-કથાકોશ. ૨૯ કથાના શ્રોતા અને વક્તા અંગેની પણ ચર્ચા છે. સાંભળનાર હવે આગળ જોયું તેમ જૈન સર્જકોએ પાડેલા કથાપરિષદ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની ભેદોનું વિભેદક તવ સંસ્કૃત અલંકારશાસ્ત્રની પરંપરામાં હોય છે. દુર્વિદગ્ધોને કથા કહેવી ન જોઈએ. વળી ધર્મકથા નથી પણ જે જૈન-શ્રમણ સંસ્કૃતિની જીવન પ્રત્યેનો અભિગમ કેવી વ્યક્તિ પાસેથી સાંભળવી જોઈએ તેની પણ ચર્ચા છે તેમાં રહેલું છે. પરિણામે જ સમગ્ર પ્રાકૃત સાહિત્યમાં કરેલી છે. ઉત્સર્ગ અને અપવાદને જાણનાર, શત્રુમિત્ર આવા ભેદ પ્રસ્થાપિત કરનાર એકે લક્ષણગ્રંથ ન હોવા તરફ સમભાવી, સંસારેઢેગી, ધર્મમાં સ્થિર તત્ત્વવિનિશ્ચયી છતાં યે ઉદ્યોતનસૂરિ, હરિભદ્રસૂરિ અને લીલાવતી કથાકર
Jain Education Intemational
ducation Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org