________________
૬૮૬
જેનરત્નચિંતામણું
आस्तामचिन्त्यमहिमा जिन ! सस्तवस्ते
સ્તોત્રકાર ધર્મસૂરિ પણ “પાશ્વજિન સ્તવન'માં नामापि पाति भवतो भवतो जगन्ति ।
પાર્શ્વનાથ પાસે માત્ર ભક્તિની યાચના કરે છે (શ્લોક-૧૫). तीव्रातपाहतपान्थजनानिदाधे प्रीणाति पद्यसरसः सरसेाऽनिलेोऽपि ।
સ્તોત્રપાઠનું ફળ : (સિદ્ધસેન દિવાકર, કલ્યાણ મંદિર, ૭) સ્તોત્રના અંતે સ્તોત્રપાઠનું ફળ બતાવ્યું હોય છે, દેવના નામના યશગાનથી સર્વ આપત્તિઓ તરી જેમ,
છે જેમકે આ સ્તંત્રમાલિકા કંઠે ધારણ કરવાથી મોક્ષરૂપી જવાય છે એમ માનતુંગાચાર્ય “ભક્તામરસ્તોત્ર'ના લેક
લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે એમ સિદ્ધસેન દિવાકર “ભક્તામર૪૨-૪૬માં કહે છે. તેત્રપાઠ કે સ્તોત્રરચનાથી અદ્ભુત
સ્તોત્રના અંતે ( ૪૮) કહે છે. જિનવલભસૂરિ પણ સિદ્ધિઓની પ્રાપ્તિ સંબંધી દંતકથાઓ આનું સમર્થન કરે
પિતાના પાર્શ્વજિનસ્તોત્ર’નું ફળ દર્શાવતાં કહે છે કે આ છે. હેમચંદ્રાચાર્યના વીતરાગસ્તવ” (લે. ૫, ૧૧ )માં
તાત્રનો આનંદપૂર્વક પાઠ કરનાર સંસાર – સમૃદ્ધિનો હિંસોના મુખમાંથી પોતાની જાતના ભોગે પણ પ્રાણીઓની
અનુભવ કરી મુક્તિરૂપી અંગનાના સ્તન - તટે સતત
આળોટે છે: રક્ષા કરતા કરુણા જિનેન્દ્રના ભવ્ય ચરિતનો મહિમા રજૂ થ છે. આચાર્ય માનતુંગની દૃષ્ટિએ પરમાત્મા તો અપૂર્વ
बद्ध विमुग्धमतिना जिनवल्लभेन દીપક છે; તે નિધૂમ, તેલવિહીન, સ્થિર અને લોકપ્રકાશક
ये स्पष्टमष्टकमदः समुदः पठन्ति । છે. (ભક્તામર સ્તોત્ર, ૧૬, ૧૭, ૧૮).
भूयोऽनुभूय भवसम्भवसम्पद' ते
___ मुक्त्यगनास्तनतटे सतत' लुढन्ति ।। ९ ।। સ્તોત્રમાં દાર્શનિકતા : જૈન સ્તોત્રમાં ભક્તિ અને દર્શનને અપૂર્વ સમન્વય
જૈન સાહિત્યનાં પ્રમુખ સ્તોત્ર : થયો છે. સામાન્યત: સ્તોત્રકાર ઇષ્ટદેવને પરમોત્તમ માની મન સાહિત્યમાં સ્તોત્રકાવ્યની સુદીર્ઘ, સમૃદ્ધ અને તેનું તાત્ત્વિક સ્વરૂપ પણ નિરૂપે છે. હેમચંદ્રાચાર્ય કહે છેઃ અભુત પરંપરા પ્રાપ્ત થાય છે. જૈન કવિઓ સંસ્કૃત, પ્રાકૃત
જે તે સંપ્રદાયમાં, જે તે પ્રકારે તું જે હોય તે ભલે અને પભ્રંશમાં તીર્થકરો કે સિદ્ધો તેમ જ અન્ય દેવોનાં હોય પરંતુ તું નિર્દોષ છે, તે એ બધા રૂપમાં છે આધ્યાત્મીક અને તત્ત્વજ્ઞાનપ્રધાન સ્તોત્રો રચીન પ્રાચીન ભગવદ્, છેવટે તું એક જ રૂપ છે.” (હેમચંદ્રાચાર્ય, કાળથી અદ્યપર્યત સ્તોત્રસાહિત્યની શ્રીવૃદ્ધિ કન્તા રહ્યા છે. અન્ય વ્યવછેદકાવિંશિકા, ૩૧ )
પ્રગટ થયેલા સ્તોત્રસંગો જેવા કે “જૈનસ્તવ્યસંહ,” જિન-દર્શનના પ્રમુખ સિદ્ધાંતો જેવા કે વીતરાગી
જૈનસ્તોત્રસમુચ્ચય.” “કાવ્યમાલા” (ગુચ્છક-૭) વગેરેના મુક્તા (ઈશ્વર)નું સ્વરૂપ, કમ-સિદ્ધાન્ત, નવ તત્ત,
વિહંગાવલોકનથી પણ જૈન સ્તોત્ર સાહિત્યની વિપુલતા, ત્રિરત્ન, ચાર ભાવનાઓ, દશયતિધર્મ, સ્યાદવાદ, નય,
વિવિધતા અને તેની અદભુત સમૃદ્ધિનો ખ્યાલ આવે છે. પ્રમાણે ઈત્યાદિનું નિરૂપણ પણ ભક્તની છાયામાં ઘણું
સંસ્કૃત સ્તોત્રસાહિ ચના આરંભિક યુગમાં જૈન સ્તોત્રખરાં સ્તોત્રોમાં થયું છે. દાર્શનિક રસ્તોત્રોના પ્રણેતાઓમાં
કાર સ્તોત્રકોપ્ટન પ્રતિષ્ઠિત કરવામાં મૂલ્યવાન ફાળે દિવાકર અમિતગતિ હેમચંદ્રાચાર્ય, જિનપ્રભસૂર, પા.
આપ્યો છે. જૈન પરંપરામાં સૌથી પ્રાચીન સ્તોત્રકાર તરીકે ચંદ્રસૂરિ, યશોવિજયજી ઇત્યાદિ પ્રમુખ છે.
ભદ્રબાહુ ( વી. નિ. બીજી સદી)નું નામ જાણીતું છે.
મુનિશ્રી પુણ્યવિજયજીના મતે સૂત્રો પર નિયુકિતઓ રચનાર સ્તોત્રમાં યાચનાભાવ :
આ ભદ્રબાહુ છે. છેદસૂત્રોના કર્તા ભદ્રબાહુથી તેઓ મિત્ર
છે. ૧ તેમણે પ્રાકૃત ભાષાની પાંચ ગાથાઓમાં “ઉપસર્ગહર સ્તોત્રમાં પ્રાર્થના કે યાચનાનો અંશ હોય છે. આવી
સ્તોત્ર રચ્યું. સ્તોત્રના આરંભે કવિ કર્મબંધનમુક્ત, યાચનામાં ભક્તહૃદયનું કર્ણકંદન કે ક્વચિત્ કાકલુદીની
મંગળ કલ્યાણના આવાસરૂપ અને વિષધર વિષાનનશ પણ અનુભૂતિ થાય છે. જેમ કે હરિભદ્રસૂર ‘સાધારણ
સ્વરૂપ પાર્શ્વનાથને વંદન કરે છે ? જિનસ્તોત્ર”માં ચારસ્વરૂપ ઇનિદ્રાથી હરાયેલા, વિવેકરૂપી ધનવિહોણું, અજ્ઞાની અને સંસાર-કપમાં પડેલા એવા उवसग्गहर पास' पास वदामि कम्भवणमुक्क। પિતાને ઉદ્ધાર કરવા દેવના કરનું અવલંબન યાચે છે :
बिसहरविसनिन्नास मगलकलाण' आवास ॥ १ ॥ अज्ञस्य मे हृतविवेकमहाधनस्य
ભક્તિનિર્ભર હૃદયથી કવિએ જિનચંદ્રની સ્તુતિ કરી ચીર : પ્રમા | વંસ્કિમરિચિના : | છે; તેથી જ તેઓ તેમને ભવે ભવે “બધિ” (સમ્યત્વ) संसारकूपकुहरे विनिपातस्य
પ્રદાન કરે છે : देवेश । देहि फुपणस्य करावलम्बनम् ॥ ८॥ ૧. મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ ગ્રંથ, પૃ. ૧૮૫
ચાર ભાવ પણ પશુ સત્રના પ્રાર્થ
Jain Education Intemational
www.jainelibrary.org
ammeration
For Private & Personal Use Only