________________
સર્વ સંગ્રહગ્રંથ
૭૧૩
શંગારમાંથી ધીમે ધીમે શાત, ઉપશમ્ તરફ ગતિ “સ્થૂલિભદ્ર-કેશા પ્રેમ વિલાસ ફાગ' (સં. ૧૬૧૪ આસ
કરે છે. શંગાર, કરુણ ને શાન્ત રસ ગણાવી શકાય. પાસ), (૩) માલદેવકૃત “સ્થૂલિભદ્ર ફાગ” (વિક્રમના જીવનદર્શન – જૈન પરંપરાને લક્ષમાં રાખી. આ કાવ્યમાં ૧૭માં શતકના પૂર્વાર્ધ)
રન કવિઓ જીવનમાં સંયમ અને સદાચાર ઉપર શ્રી જયંત કોઠારી લખે છે : “જૈન ફાગુઓનો અંતિમ વિશેષ ભાર મૂકે છે. સત્ય, અહિંસા, સમર્પણ, સેવા, ઉદેશ, એમાં રતિનું આલેખન કેટલીકવાર તે ઘેરા રંગે પ્રેમ, નીતિ, પ્રામાણિકતા, ત્યાગ અને તપ જેવાં થતું હોવા છતાં, આપણને વિરતિ તરફ લઈ જવાનો હોય જીવનમૂલ્યો વ્યક્ત કરે છે.
છે. આથી જન ફાગુઓ શુદ્ધ શુંગાર કાવ્યો બની શકતાં કાવ્યયુગમાં જૈન કવિઓની રચનાઓ સાધારણ કક્ષાની
થાની નથી. કાવ્યનો વિષય કે એમાંની ઘટના જ સંયમ ધર્મની
કે ગણી શકાય. તેમનામાં આદર્શની ભાવના જેટલી ખાલી બોધક હોય છે. એટલે જન ફાગુઓની આ વિશિષ્ટતા છે. હોય છે તેટલી કલાના આકારની સૂઝ ખીલેલી દેખાતી પ્રથમ જોઈએ જિનપદ્મસૂરિકૃતઃ “યૂલિભદ્રસાગુ.” આ નથી. તેમની કવિતાનો વ્યાપ ઘણો મોટો છે પણ વિત્ત ૨૭ કડીનું નાનકડું કાવ્ય છે. એનું વસ્તુ જન ઇતિહાસમાં ઘણું ઓછું છે. પાત્રોને સદાચાર વ્યક્ત કરવા પાછળ સુપ્રસિદ્ધ છે. લિભદ્ર અને કાશા ગણકા વચ્ચેના પ્રેમનું તેમની દૃષ્ટિ વિશેષ ઘૂમતી દેખાય છે.
વસ્તુ છે. પણ પછીથી સ્થૂલિભદ્રને સંસાર પ્રત્યે વૈરાગ્ય નાટક અને સિનેમા વિહોણા એ કાળમાં જનતાનું
આવતાં ગુરુ પાસે જઈ દીક્ષા લે છે. પણ ગુરુ આજ્ઞા મેળવી મનોરંજન અને સાથે સાથે તેમનામાં રહેલા સંસકારોને
તેઓ કોશાના જ ઘેર જઈ ચાતુર્માસ ગાળવા તૈયાર થાય છે. પિષવાનું ઉત્તમ કાર્ય આ મધ્યકાલીન સાહિત્ય કર્યું છે.
માનવજીવનની કટોકટીની પળ, નાટયામક કટોકટી, અહી એટલે ફાગુ સાહિત્યમાં જીવનની શ્રી અને સૌરભ બને
છે. પોતાની જ પ્રિયતમાને ઘેર ચાર માસ સુધી સંયમ જોવા મળે છે. અને કેટલાંક ફાગુ કાવ્યો આસ્વાદવાનો
રાખી વીતરાગી પુરુષ તરીકે, સંસારનાં બધાં જ બંધનો
ફગાવી દઈને રહેવું તેમાં કપરી કસોટી છે. કાવ્ય કે નાટક ઉપકમ છે :
માટે આ ઉત્તમ વિષય ગણાય. સ્થૂલિભદ્ર આ કસોટીમાંથી | ડૉ. ભોગીલાલ સાંડેસરાએ “પ્રાચીન ફાગુસંગ્રહ’ હેમખેમ પાર ઊતરે છે. શીર્ષકથી મધ્યકાલીન કેટલાંક ફાગુ કાવ્યોનું પ્રકાશન કર્યું છે, જે આનંદની વાત છે. ડો. સાંડેસરા લખે છે:
આ કાવ્ય તેની એકતાની દૃષ્ટિએ સુંદર છાપ પાડે છે.
કાવ્યમાં વર્ષાઋતુનું સુંદર રીતે નિરૂપણ કર્યું છે : “સમગ્ર ગુજરાતી સાહિત્યમાં આ સાહિત્ય પ્રકારનો ઝિરિમિરિ ઝિરિારિ ઝિરિમિરી એ મહા વરિસંતિ, જૂનામાં જ ઉપલબ્ધ નમૂને તે આ સંગ્રહના કાવ્યાંક ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહત, ૩૫માં લેવાયેલ ત્રુટિત “જિનચંદ સૂરિફાગુ” છે. એ પછી ઝબઝબ ઝબઝબ ઝમઝમ એ વીજુલિય ઝબકઈ, જિનપદ્મ સૂરિનો ‘ધૂલિભદ્ર ફાગુ' (સં. ૧૩૯૦ – ૧૪૦૦) થરહર થરહર થરહર એ વિરહિણિમણુ કંપઈ. અને કાલાનુકમે ત્યાર પછી તુરત જ રાજશેખર સૂરિ
| સરળ અને રવાનુકારી શબ્દો વડે પ્રત્યક્ષ થાય તેવું કૃત ‘નેમિનાથ ફાગુ' (સં. ૧૪૦૫ આસપાસ) આવે છે.”
સુંદર ચિત્ર વર્ષાનું કવિએ આપ્યું છે. ને આ વર્ષોવર્ણન ‘વિકમના ચૌદમા શતકથી માંડી કેટલાક સૈકા સુધી વિપ્રલંભ ગારનો નમૂનો બને છે. કવિએ કોશાનાં અંગ માનસભા સાથે પ્રકૃતિનું ગાન ગાતી, શંગાર સાથે ત્યાગ સૌન્દર્યનું વર્ણન સુંદર રીતે કર્યું છે અને વૈરાગ્યના તરંગે ઉછાળતી કવિતા આ સાહિત્ય પ્રકારે આપી છે. આખ્યાન કે રાસા કરતાં આનુ સ્વરૂપ ટૂંકું છે,
લહલહ લહુલ હુલહ એ ઉરિ મેતિયહારો. પણ મોટેભાગે એમાં કંઈક ઈતિવૃત્ત આવતું હોઈ, હારી કે
રણુરણ રણુરણ રણુણ એ પગ ને ઉરસાર, ધમાર જેવાં વસંત ખેલનાં ટૂંકાં પદો કરતાં એમાં વૈવિધ્યને
ઝગમગ ઝગમગ ઝગમગ એ કાનિહિ વરકુંડલ, વિશેષ અવકાશ રહ્યો છે.” ”
ઝલહલ ઝલહલ ઝલહલ એ આભરણ મંડલ, તે જન કવિઓને હાથે લખાયેલા કેટલાંક ફાગુ કાવ્યો
જૈન ફાગુઓમાં ગારના નિરૂપણને બદલે અંગસન્દયઆસ્વાદીએ :
નું જ કવિ વર્ણન કરે છે. પ્રથમ તો આપણે એક જ વિષયને લગતી અને એક
શ્રી જયન્ત કે ઠારી લખે છે : “વૈરાગ્યભાવ દર્શાવવા જ કાવ્ય પ્રકારની ત્રણ કૃતિઓનું નિરીક્ષ કરીશું:
માટે ફાગુકાવ્યના નાયક તરીકે કઈ જૈનમુનિની જ પસંદગી
કરવી જૈન કવિઓને વધારે અનુકૂળ પડે છે. આમાંથી જ ત્રણ કૃતિઓ : (૧) જિનપદ્મસૂરકૃત “યૂલિભદ્રફાગુ' જૈનફાગુઓની એક બીજી લાક્ષિણકતા જન્મે છે. જૈનમુનિઓ (સં ૧૩૯૦-૧૪૦૦), (૨) જ્યવંતસૂરિકૃત તે રહ્યા વિરક્ત ભાવવાળા. એમને વસંતવિહાર કેમ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org