________________
જૈન કાવ્યો ઃ એક દર્શન
યુગે યુગે રચાતી કૃતિએ માનવમનને બળ આપે છે. સાહિત્યની ગ`ગેાત્રીમાં જૈનકવિએનું અર્પણુ અદ્ભુત અને અવિસ્મરણીય રહ્યું છે. એ અપણુ, સકે સેંકે નોંધપાત્ર બનતું રહ્યું છે તેમ કહી શકાય; તેમ છતાં, ડો કાબ્રુકે પેાતાના પ્રસિદ્ધ શેાધગ્રંથમાં મેજર મેકેન્ઝીને પહેલીવાર પત્રરૂપે નિબ’ધ લખીને જૈન સાહિત્યના પરિચય આપ્યા. અને ત્યારબાદ વિદ્યાના એ સાહિત્યને મૂલ્યાંકન સુધી દોરી લાવ્યા. અનેક જૈન ગ્રંથકારોએ અસખ્ય કૃતિઓ રચીને ભાષા અને દેશના સીમાડાં આળગ્યા છે, સાહિત્યના ક્ષેત્રમાં આ બળકટ પ્રદાનને અદભુત લોકપ્રિયતા પણ મળી છે. એક માન્યતાનુસાર, અપ્રકટ એવી વીસ લાખ હસ્તપ્રતાપહાવા હજીય દેશના વિવિધ જૈન ગ્રંથાલયા અને વિદેશમાં કેટલેક સ્થળે ઉપલબ્ધ છે, અને તે તમામ જિજ્ઞાસુસ'શેાધકની પ્રતીક્ષા કરે છે! ભારતીય સાહિત્યના સ`શેાધક ડો. જોહન્સર હલ માને છે કે, આ એક જ એવું વિશાળ સાહિત્ય છે કે તે તમામ પ્રકારનાં જનસમૂહમાં એક સાથે લાકપ્રિય અને ઉપકારક થયું છે.
જૈન કવિઓની ગ્રંથચનાના બે ઉદ્દેશ મુખ્ય છે : એક જ્ઞાનસાધના. એ ધર્મ ભક્તિ, ધર્મ ભક્તિને જીવનસમાંર્પત કરનાર આ કવિએ કથા, રૂપકકથા, તત્વ, ઉપદેશ, ભક્તિ, બાધ જેવા તમામ ક્ષેત્રે સફળ ખેડાણ કર્યું... છે. મધ્યકાલીન બ્રાહ્મણ કવિઓએ પ્રધાનતઃ કાઈકને કાઈક રાજા, શ્રેષ્ઠિ માટે રચેલાં સાહિત્ય કરતા આ સાહિત્ય તદ્ન ભિન્ન અને ગૌરવપૂર્ણ છે. આથી ધર્મ, સમાજ કે દેશને જ માત્ર નહિ પણ, સમગ્ર સસ્કૃતિને જૈન સાહિત્યે ચેતના આપી.
–મુનિ વાત્સલ્યદીય
પણ અનેક વિદેશી વાર્તા અને નાટકાનાં મૂળ ભારતીય અને જૈન કથાઓમાં મળે છે.
Jain Education Intemational
જૈન કાવ્યેામાં કથાની જેમ જ કેટલાંક કથાનાયકે પણ મુખ્ય રહ્યાં છે અને યુગે યુગે કવિઓને આકર્ષતાં રહ્યાં. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલાં રાસા, કાવ્યાનાં અનેક ક્ષેત્રામાં વિચરતી આ રસધારામાં નેમિનાથ, સજ્ઝાય, પદ, સ્તવન કે "સ્કૃત, પ્રાકૃત અથવા માગધી પાર્શ્વનાથ, મહાવીરસ્વામી, લિભદ્ર, રાજૂલ – રહનેમિ, ગધર ગૌતમસ્વામી, સમરાદિત્યના કથાનકના વિપુલ ઉપયેગ થયેા છે. જન સંઘનાં આદિગુરુ ગણધર ગૌતમ
છતાં ય તેમના વિશે ઓછામાં ઓછાં કાવ્યેા રચાયાં છે, અને વિશેષ લેાકપ્રિય પણ તે જ છે.
શૃગાંરસભર અનેક કાવ્યેામાં વિરહ અને વૈરાગ્યનુ પ્રાબલ્ય સ્થૂલિભદ્ર અને કૈાશાના કથાગીતામાં જોવા મળે છે.
નેમિનાથ અને સ્થૂલિભદ્રના વધુ કાવ્યા મળે છે તે માટે એમ કહી શકાય કે તેઓએ કામિવજેતા બનવાના કરેલા સફળ પુરુષાર્થ નિમિત્ત છે. જૈન કવિએ જે કાઈ ભાષામાં નેમિનાથ, સ્થૂલિભદ્ર કે સાધ્વી રાજૂલ વિશે વર્ણન આપે છે, તેને અલકારિક રીતે વર્ણવે છે. તે માટે ઉત્તમ પ્રતીકા પણ ચાજે છે :
આ સાહિત્યમાં કવિતાનું વિશેષ ખેડાણ થયું છે. જૈન સાહિત્યની કાવ્યકૃતિએ પ્રચુર સંખ્યામાં હાવા છતાં તે એકાંગીન બની રહી તેનું કારણ ગ્રંથકારોના વિશાળ દૃષ્ટિબિંદુ અને દીર્ઘદૃષ્ટિ નિર્મામત્તભુત છે. આટલી વિશાળ કાવ્યકૃતિઓ ખીજા કાઈ ધર્મ કે સાહિત્યમાં ઉપલબ્ધ નથી : આ કાવ્યકૃતિઓમાં તમામ રસ પાષાયાં છે. તેમાં કથાના આધાર મુખ્ય છે. વાર્તાનું વિશ્વમાં ત્રૈકાલિક વશીકરણ રઘુ છે. ડો. હલના કહેવા પ્રમાણે ‘ જૈન પચાખ્યાન', ‘શુક્રસિ-કવિ
તરિ’ આદિ જૈન કથાથા એટલાં લેાકાપ્રય થયાં અને એશિયન ભાષામાં ફેલાયાં છે કે તેનાં કર્તા જૈન સાધુએ છે તે જૈના ભૂલી ગયા છે! આ સ`શેાધનમાં કથા-વાર્તા કેટલી લાકપ્રિય હાઈ શકે તેના પણ નિશ મળે છે. આજે
લેાક હસે વલી ગુણ્ સવિ નિકસે, વિકસે દ્રુતિ ખારી ઈમ જાણીને કહેા કુણુ સેવે પાપ ૫’ક પરનારી,
સતી મળે,
દેવરિયા મુનિવર છેડા નાંજી...
એક જ કડીમાં પહાડની ગુફામાં મુનિને વિનવતી એક સ્ત્રી નજર સામે તરી આવે છે. પરનારી સ`ગથી ક્રુતિ લાક હસે, ગુણા ચાલ્યાં જાય: ઉત્તમ પ્રતીકે માથે રસ પણ જોડે છે. ગૌતમસ્વામીના વિલાપની એક
પક્તિ આમ છે :
(જ્ઞાનવિમળસુરિ /૧૮ મે। સકા )
રત્નસિંહસૂરિના શિષ્ય વિનયચંદ્ર ગણએ નેમિનાથ ચતુષપાદિકા' નામે સ* : ૧૩૨૭માં સૌ પ્રથમ ગુજરાતી રાસ રચ્યા. જુએ ‘જૈન રાસમાળા.
For Private & Personal Use Only
www.jainelibrary.org