________________
૭૧૪
જેનરનચિંતામણિ આલેખી શકાય? આથી જૈન ફાગુઓમાં વસંતવર્ણન આવે રાજશેખર સૂરિત “નેમિનાથ ફાગુ' ત્યારે એ કાવ્યની મુખ્ય ઘટનાની બહાર હોય છે; જેમ કે
નેમિનાથ જૈન ધર્મમાં બાવીસમા તીર્થંકર થયા હતા. નેમ-રાજુલના ફાગુ કાવ્યોમાં વસંતવિહાર નેમ-રાજુલનો 5
તેઓ લગ્ન કરવા ઈચ્છતા નહોતા. રાજા ઉગ્રસેનની પુત્રી નહિ પણ કૃષ્ણ અને એની પટરાણીઓને આલેખાય છે !
' રાજુલ સાથે એમનું લગ્ન નકકી થયું હતું. પણ જાનૈયાઓને કેટલીકવાર તો વસંતઋતુને બદલે વર્ષાઋતુની ભૂમિકા જમાડવા માટે વાડામાં બાંધેલા પશુઓને જોઈ હિંસા થશે સ્વીકારવામાં આવે છે, કેમકે જૈનમુનિઓ ચાતુર્માસ એક એવો વિચાર આવતાં તેઓ ત્યાંથી પાછા વળ્યા. તેમને ત્યાં જ સ્થળે ગાળતા હોય છે.”
જ વિરક્તિ થઈ. | છંદ રચનાની દૃષ્ટિએ આ કૃતિસાત ભાગમાં વહે.
આ કાવ્યમાં કવિએ વસંતનું અને નેમિનાથના વરચાયેલી જોવા મળે છે. દરેક ભાગને “ભાસ’ [ સં'. ભાષા ] ઘાડાનું તથા રાજુલનું સુંદર વર્ણન કર્યું છે. લગ્નને સુક નામ આપ્યું છે. અને દરેક “ ભાસ’માં એક દુહો અને એક રાજુલના દિયભાવા સુંદર રીતે વ્યકત થયાં છે. કે તેથી વધારે “રોળા” આવે છે.
પ્રાચીન ગુજરાતીમાં અન્ય ફાગુઓ જેવાં કે કૃષ્ણર્ષીય
જયસિંહ સૂરિકૃત બે “નેમિનાથ ફાગુ' એક જ કવિએ એક એકંદરે તેનાં રસનિરૂપણ અને પ્રસંગ સંકલનાની દષ્ટિએ
આ જ વસ્તુ લઈ બે કાવ્ય લખ્યાં છે. આ કાવ્યની કેટલીક આ સુંદર ફાગ છે. અન્ય બે ફાગુઓ સામાન્ય કેટના છે. વિશેષતાઓ છે. આ સંદર્ભમાં ડૉ. ભોગીલાલ સાંડેસરા છતાં તેમાં કવિત્વ દેખાય છે. જયવંતસૂરિકૃત ‘રથૂલિભદ્ર – લખે છેઃ “જુના ગુજરાતી સાહિત્યના પ્રાચીનતર યુગમાં કોશા પ્રેમ વિલાસ ફાગ” માં સુંદર વર્ણનો છેઃ
ફાગુ કાવ્યોની રચનાની મુખ્ય બે પરિપાટીઓ હતી. એક
તો જિનપદ્ધસૂરિ અને રાજશેખર સૂરિના ફાગુઓમાં, એક ઋતુ વસંત વનિ આવ્યું ગહગહી,
ટૂંકા કાવ્યને “ભાસમાં વિભક્ત કરીને પ્રત્યેક ભાસમાં પ્રેમકુંપલ કુસુમાવલિ મહ મહી;
એક દુહો અને કેટલાક રોળા મૂકવાની, બીજી પરિપાટી તે મલયા વાય મનહર વાઈ,
વસંત વિલાસ” જેવા સુપ્રસિદ્ધ ફાગુ કાવ્યમાં તેમ જ એ પ્રિનિઈ ઊડી મલઉ ઈય થાઈ.
પ્રકારની બીજી અનેક કૃતિઓમાં છે તેમ, આંતર પ્રાસ કે અને–
આંતર ચમકવાળા દુહામાં આખું યે કાવ્ય રચવાની. જયસિંહ પાપી રે ધૂતારાં સુણુડાં મુઝસ્ય હાસું છોડિ,
સૂરિએ આ બનને પરિપાટી અનુસાર એક જ વસ્તુને બહકરઈ વિહ જગાવીનઈ સૂતાં મૂકઈ ડિ.
લાવીને પિતાની કાવ્યનિપુણતા દર્શાવી છે.”
એકંદરે, પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં શીલ અને કવિ માલદેવનો ફાગ અતિ વિસ્તારી છે. પ્રમાણમાં સારિવકતાને પરિમલ ફર્યા કરે તેવાં ચેડાંક સુંદર કાવ્યો સ્વરૂપ દષ્ટિએ ઘણું ક્ષતિવાળો છે.
મળે છે; જેના વડે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઊજળું છે!
-
-
-
-
-
-
-
Y
-
It
1.
-
-
નાના નાના
-
(શ્રી યશોવિજયજી ગ્રંથમાળા, ભાવનગરના-સૌજન્યથી )
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org