________________
૭૬ ૦
જૈનરત્નચિંતામણિ
હતો. [ Moti chandra, The Technique of શકાય. તે ટેકનીકલ દૃષ્ટિએ સંપૂર્ણ છે એટલું જ નહિ Mughal Painting; Lucknow, 1949, P. 20] પણ, આ પટ્ટચિત્ર તે સમયના લોકોની સામાજિક પ્રવૃત્તિઓ, ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતાં, એવું અવશ્ય પણે તારવી તેઓની ધાર્મિક લાગણી અને તેમનાં રીત – રિવાજોને શકાયું છે કે પ્રસ્તુત પટ્ટચિત્ર ઈ.સ. ની ૧૭મી સદીની જ અત્યંત આબેહુબ અને રસપ્રદ શિલીમાં રજૂ કરે છે. આ કતિ છે. ત્યારપછીના સમયનું તે હોઈ જ ના શકે. કારણે. ઈ.સ.ની ૧૭ મી સદીના ભારતના વિશિષ્ટ સર્જનોમાં
ખૂબ ઉચ્ચ સ્થાન ધરાવે છે. વિદ્વાનો અને કલાકારો અને ઉપસંહાર :- ભ. શ્રી ઋષભનાથના જીવનને વર્ણવતું પ્રસ્તુત પટ્ટચિત્ર ભારતીય ઇતિહાસના મધ્યયુગ પછીના
આ કલા – કૃતિને, તેને ચિતરવામાં પ્રયોજાયેલી શ્રેષ્ઠ સમયની ખૂબ જ વિરલ કલા-કૃતિ છે. આ ચિત્ર ઉત્કૃષ્ટ કેટિના ચેક
આ ટેકનીક અને તેમાં નિરૂપાયેલા વસ્તુ વિષયને કારણે કલાને
અજોડ નમૂનો માને છે. આવા પટ્ટચિત્રને બધા જ કલાપછીના સમયની કલાની શ્રેષ્ઠ કૃતિઓમાં આસાનીથી મકી પ્રેમીઓએ કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.
સોળ વિદ્યાદેવીએ
मानवी
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org