________________
૭૪૮
જેનરત્નચિંતામણિ
રાખી મૂકવામાં આવતા અને પ્રસંગે પાત પૂજા માટે તેને છે. આ બંનેની વચ્ચે ગંધર્વોનું યુગલ દર્શાવ્યું છે. ચિત્રની બહાર કાઢવામાં આવતા. ક્યારેક આવા ચિત્રો દિવાલ પર જમણી બાજુએ નીચેના ખૂણામાં તરુણ પ્રભાચાર્યને તેમના ટીંગાડી ૨ખાતા હતા.
બે શિષ્યો સાથે આલેખ્યા છે. સમયની દૃષ્ટિએ આ પ્રકારનું પ્રથમ ચિત્ર “ચિંતામણિ
- સારાભાઈ નવાબના સંગ્રહમાં આવેલ “સૂરીમંત્ર પટ’નું યંત્ર”નું છે. તેનો સમય ઈ. સ. ૧૩૫૪ છે. આ પટ
ચિત્ર ઈ. સ. ૧૩૫૫નું છે. આ પટમાં પૂર્ણ વિકસિત પત્ર
પર બેઠેલા ગૌતમ સ્વામીનું ચિત્ર છે. ગૌતમ સ્વામી મહાવીર શ્રી અગરચંદ નાહટાના સંગ્રહમાં સુરક્ષિત છે. આ ચિત્રમાં મધ્યે પદ્માસને પાર્શ્વનાથ સિંહાસનસ્થ છે. ધરણેન્દ્ર,
* સ્વામીના પ્રથમ શિષ્ય હતા. પદ્માવતી અને ચામર ધારકો તેમની સેવામાં છે, ઉપર “સંગ્રહણી ટિ૫ક” ને પટ મુનિ જશવિજયજીના ડાબી બાજુએ પાર્ધયક્ષ અને જમણી બાજુએ વેરોય દેવી સંગ્રહમાં છે. જેનો સમય ઈ. સ. ૧૩૯૬ છે.
કલાભવ
R
:
દક્ષિણ ભારતની અદ્ભુત ચિત્રગુફાઓ સમગ્ર એશિયા ખંડનું ઘરેણું છે.
ઈલોરાની જન ગુફાઓમાંના રંગીન ચિત્રો, જગતભરના મ્યુઝિયમમાં અને જૈન ભંડારેમાં સંગ્રહાયેલાં હજારો સુંદર રંગીન સૂત્રો અને ચિત્રો જૈનને ભવ્ય વારસે છે. ભારતીય કલા-સાહિત્યને આખા એશિયામાં ટોચે લઈ જાય એટલી અઢળક કલા સામગ્રી જિન કલા-સાહિત્યમાં સચવાયેલી
-
:
છે
?
37
. અણિક,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org