________________
સર્વ સંગ્રહગ્રંથ
૬૮૯
સમયની
ચતુર્વિશતિ- વાદિરાજસૂરએ
हेतु : सर्वसमीहितस्य भवतः पादप्रसादः पर'
नमस्कृत्य स्तुति' तत्र विरोधाभासस कृताम् । तस्माद् देव ! भवे भवे मम भवेत्त्वत्पादसेवासुखम् ।। २३ ॥ चकार प्राकृतां देव निम्मले' त्यादि सास्ति च ॥ २२६ ।। વિકમની આઠમી-નવમી સદીમાં અનેક સ્તોત્રકારો થયા. સંસ્કૃત-પ્રાકૃતમય “શ્રી વીરવ’નાં દશેય પદોમાં, આચાર્ય સિદ્ધસેનના શિષ્ય બપ્પભટ્ટસૂરિએ યમકાલંકારમયી પ્રત્યેકમાં પહેલું પૂર્વાર્ધ સંસ્કૃતમાં અને બીજાં ઉત્તરાર્ધ
સ્તુતિચતુર્વિશતિકા”, “સરસ્વતી સ્તોત્ર’, ‘વીરસ્તવ', પ્રાકૃતમાં રચીને નવીન કાવ્યશૈલીનું દર્શન કરાવ્યું છે, ‘શાન્તિસ્તવ” વગેરે સ્તોત્રો સંસ્કૃતમાં રચ્યાં. આ પૈકી જેમ કે— વિવિધ છંદમય “વીરસ્તવ” (૧૧ પદ ) અતિ સરળ પદોમાં
सरभसनृत्यत्सुरयुवतिकुचतटत्रुटिलहारतारक्तिम् । રચાયું હોઈ, ઊર્મપ્રધાન બન્યું છે. વીર વિના બધું જ
जाय सिद्धत्थन रिदम दिर' जस्त जम्मामि ॥ १ ॥ વ્યર્થ છે. ઈન્દ્રિયોનું સાફલ્ય તે વીરનું દર્શન કરવામાં, ચિંતન કરવામાં અને ગુણ ગાવામાં જ છે એ વાત કહેતાં
તેમની ‘ઋષભપંચાશિકા ”માં પ્રાકૃતનાં ૫૦ પદ છે. બપ્પભટ્ટસૂરિ કહે છે :
એમાં આરંભિક ૨૦ પદોમાં ઋષભદેવની જીવનઘટનાઓ
અને બાકીનાં ૩૦ પદોમાં ભગવાનની સ્તુતિ-પ્રશંસા છે. न तानि चषि न यनिरीक्ष्यसे न तानि चेतांसि न यैर्विचिन्त्यसे ।
ધનપાલના લઘુબંધુ શબનમને ૨૪ તીર્થકરોની न ता गिरा या न वदन्ति ते गुणा
યમકાલંકારમયી “શોભનસ્તુતિ” રચી. તે સ્તુતિ પર ધનપાલે જ તે ગુના જે ન મવન્સમાબિતા : | ૭ ||.
સંસ્કૃતમાં ટીકા “શેનિસ્તુતિવૃત્તિ” રચી છે. ૧૧ મી સદીના
વાદિરાજસૂરિએ “એકીભાવસ્તોત્ર”, “જ્ઞાનલોચનસ્તોત્રમ્ ૯૬ કાવ્યપ્રમાણુ યમકાલંકારમયી જે સ્તુતિચતુર્વિશતિ
અધ્યાત્મશતક” વગેરેની રચના કરી. કાઓ લખાઈ છે, એમાં રચના સમયની દષ્ટિએ આચાર્ય બપભટ્ટકૃત “સ્તુતિચતુર્વિશતિકા' સૌથી પ્રથમ છે. આ
ધારાનગરીના શાસક મુંજની સભાનાં નવ રત્નોમાંના સર્વ ચતુર્વિશતિકાઓમાંની અથવા કોઈ પણ ચાર પદ્યની એક અમિતગતિ (૧૧ મી સદી)એ ‘પરમાતમષત્રિશિકા’
સ્તુતિ દેવવંદનમાં કાર્યો સગ કર્યા પછી બોલવાની હોય છે. રચી છે. મેક્ષ પ્રાપ્તિના માર્ગોસ્વરૂપ આખા જૈન-આચારધર્મ તેમાં નીચેના વિષયો હોય છે?
પ્રસ્તુત સ્તોત્રમાં પ્રાસાદિક શૈલીમાં રજૂ થયેલ છે. સંસારના
જુદા જુદા જી પ્રત્યે કેવું વર્તન રાખવું તે માટે જૈન अहिंगयजिण पदम थुई, बीआ सव्वाण तईअ नाणस्स ।
આચારધર્મ મૈત્રી, પ્રમાદ, કરણ અને માધ્યસ્થ નામની वेयावच्चगराण', उव ओगत्थ' चकत्थ थुई ।।
ચાર ભાવનાઓ પ્રબોધે છે. એ ચારેય ભાવનાઓની કામના | (ચત્યવંદનભાષ્ય, પ૨) કરતાં અમિતગતિ જિનેન્દ્રને પ્રાર્થો છે: અર્થાત - પ્રથમ સ્તુતિમાં વિવાક્ષત કોઈ એક તીર્થકરની સરવે મંત્રી અuિty મે વિ2g વાપરવમ્ સ્તુતિ, બીજીમાં સર્વ જિનોની સ્તુતિ, ત્રીજીમાં જિનપ્રવચન
मध्यस्थभाव' विपरीतवृत्तो सदा ममात्मा विदधातु देव ।। १।। ની અને ચોથીમાં વૈયાવૃત્યકર દેવતાઓનું સમરણ.
રાગદ્વેષરહિત બની, મનની સમતા કેળવવાનો સંકલ્પ - આ ઉપરાંત આઠમીથી દશમી સદીમાં હરિભદ્રસૂરિકત તેઓ વ્યક્ત કરે છે. એમાં સામાયિકવત’નું દર્શન થાય છે : વીરસ્તવ”, કવિ ધનંજયરચિત “વિષાપહારસ્તોત્ર” વગેરે
दुःख सुखे वैरिणि बन्धुवर्गे योगे वियोगे भवने वने वा । અનેક પ્રાકૃત અને અપભ્રંશમાં રચાયેલાં સ્તોત્રો પ્રાપ્ત
निराकृताशेषममत्वबुद्धेः समं मनो मेऽस्तु सदापि नाथ ॥ ३ ।। થાય છે.
કર્મના બંધનમાંથી મુક્ત થનાર રાગાદિ દોષરહિત - બાણભટ્ટ - મયૂર ઇત્યાદિ હિંદુ સ્તોત્રકારોએ પ્રવર્તિત
મુક્તામાં જ જૈનદર્શનની દષ્ટિએ સિદ્ધ, વિબુ 4 કે દેવ છે. કરેલ શતકસ્તત્રકાવ્યની પરંપરામાં ચંદ્રગછના જંબુસ્વામી
ભવદુઃખભંજક, વ્યાપક, સિદ્ધ–બુદ્ધ અને કર્મબંધ દૂર કરનાર (દશમી સદી) એ “જિનશતક” રચ્યું કે જેના પર સામ્બ
એવા દેવાધિદેવ સદૈવ હદયમાં નિવાસ કરે એવી કવિની મુનિએ વિવરણટીકા-પંજકા રચી છે.
કામના છે : તિલકમંજરી'ના કર્તા કવિ ધનપાલે (વિ. ૧૧ મી
यो व्यापको विश्वजनीनवृत्तिः सिद्धा विबुद्धा धूतकर्मबन्धः । સદી) તો અનેક સ્તોત્રો રચીને પોતાની કાવ્યકુશળતા
ध्यातो धुनीते सकलं विकारं स देवदेवो हृदये ममास्ताम् ।। १६ ॥ અને સંસ્કૃત-પ્રાકૃત ઉપરની અદ્દભુત ભાષાપ્રભુતા પ્રગટ કરી. વિરોધાભાસ અલંકારના અર્થસૌદર્યથી પંડિત એમની જૈન દર્શન પ્રમાણે જીવ, કર્માનુસાર ફળ ભોગવે છે. “શ્રી મહાવીર સ્તુતિ” (ગાથા-૩૦) નો મહિમા પ્રભાવક- સુખ-દુઃખનું કારણ કર્મ છે. જેનાં સકળ કર્મો ક્ષય પામે ચરિત્રકારે ગાયા છે –
તે જ ઇશ્વર છે (પરિક્ષ સ મ શ્વર:). કર્માનુસાર ફળ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org