________________
સર્વસંગ્રહગ્ર થ
૭૦૧
રાબ રાજકાર,
વતવાર ધન ની
સ્થૂલિભદ્ર ઇત્યાદિના સંયમી જીવનને કેન્દ્રમાં રાખીને પણ કેટલાક રાસ જૈન ધાર્મિક અને દાર્શનિક સિદ્ધાંતોને અનેક રાસ રચાયા છે. રાગાસતાચત્ત વિરાગમાં જોડતા ગેય પદો દ્વારા સરળ બનાવીને રજુ કરે છે, જેથી સામાન્ય ગૌતમ સ્વામીની કથાને આધારે “ગૌતમરવાનીરાસ” માં માનવ પણ તેને સરળતાથી હૃદયંગમ બનાવી શકે. આવી રાગત્યાગ અને ચિત્તશુદ્ધિનો સિદ્ધાંત રજ થયા છે. વિરાગિ- રાસ-કૃતિઓમાં “ઉપદેશરસાયનરાસ’, ‘કર્મવિપાક રાસ” તાની ચરમ સીમા જેન રાસને મૂલમંત્ર છે. જેને રાસેનું “ગુણુવલીરાસ”, “મોહવિવેકનો રાસ’, ‘હિતશિક્ષારાસ”, લક્ષ્ય વિરાગિતા દ્વારા જન્મ-મરણમાંથી મુક્તિ આપવાનું છે. “સમ્યકત્વકૌમુદીરાસ”, “નવતત્ત્વરાસ” ઇત્યાદિનો સમાવેશ જોન રાસ સાંસારિક ભેગોને તુચ્છ સમજીને યુવાવસ્થામાં
થાય છે. સપ્તક્ષેત્રિયાસ”માં જિનવરકથિત નવ તનો જ પૂર્ણ સંયમનું પારંપાલન આવશ્યક માને છે. નેમિનાથ
મહિમાં રજૂ થયો છે. ‘દ્રવ્યગુણુપર્યાય રાસમાં જૈન દાર્શનિક રાસ’માં વર્ણિત નેમિનાથ શૈશવકાળથી જ વિરક્ત હતા અને
ગ્રંથ “ઉત્તરાધ્યયન” માં નિરૂપિત તાત્ત્વિક સિદ્ધાંતોને ગેય સંસારના વિકાસમાં તેમની જરા પણ પૃહા નહાતી.
પદો દ્વારા સમજાવવાનો પ્રયાસ થયો છે. જૈનદર્શનમાં સંસાર
જીવ ( ચેતન ) અને અજીવ ( જડ) નો સમવાય મનાય છે. રાસકર્તાઓએ સાંસારિક વ્યક્તિઓના ઉદ્ધાર માટે
અજીવના પાંચ પ્રકાર છે: ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ તીર્થ કરે તેમ જ સાધક-મુનિઓની જીવન-ઘટનાઓને ગેય
અને કાલ. દ્રવ્યગુણુપર્યાયરાસકાર યશવિજય ગણિ આને પદોરૂપે રજૂ કરી છે. એવા સાધકોના જીવનમાં મિથ્યાત્વ
ઉલેખ આ પ્રમાણે કરે છે: ગુણસ્થાન, મિશ્રગુણસ્થાન, અવિરતિસમ્યફષ્ટિ, દેશવરતિ વગેરે ચૌદ સંપાને કોઈ ને કોઈ સ્વરૂપે દૃષ્ટિગત થાય છે.
ધર્મ અધર્મ હ ગગન સમય વલી, કેટલાક રાસાઓમાં સાધુ-સાધવી-શ્રાવકાદિ સર્વ વ્યક્તિઓ
પુદ્ગલ જીવ જ એહ.
ષ દ્રવ્ય કહિયાં રે શ્રી જિનશાસની, ના ઉપયુક્ત આચાર-વિચારની વ્યાખ્યા મળે છે. ગુણાકરસૂરિકૃત “ શ્રાવકવિધિ રાસ” માં શ્રાવક-ધર્મનું માર્મિક
જાસ ન આદિ ન છે.” વિવેચન થયું છે. એમાં પ્રાતઃકાળે જાગ્રત થવાનો આદેશ ચંદનબાલા, શીલવતી, અંજનાસુંદરી, દ્રૌપદી, આપતાં રાસકાર કહે છે :
સુરસુંદરી, મલયસુંદરી, લીલાવતીકમલાવતી ઈ યાદિ સ્ત્રીઓને “તિહિ નર આહ ન એહ જિહિં સૂતા રવિ ઉગાઈએ” વાઘકામરૂપે રજૂ કરીને રાસકારોએ માનવજ (જે શ્રાવકને શયનાવસ્થામાં સૂર્યોદય થઈ ગયો તેને
થી ર સ્થિતિ – મેક્ષપ્રાપ્તિને બતાવવાનો પ્રયાસ કર્યો છે. જેમ કે ન તે આ જીવનમાં સુખ છે કે ન તે જીવનમાં. )
ચંદનબાલા - રાસ”માં ચંદનબાલાના માધ્યમથી શીલરક્ષાના
યજ્ઞમાં સર્વસ્વ હોમી દેવાની ઉદાત્ત ભાવના અભિવ્યક્ત નલદવદંતીરાસ,’ ‘પંચ પાંડવ રાસ”, “હરિશ્ચંદ્રરાસ”
થઈ છે. વળી નેમવિજયકૃત “શીલવતી - રાસ”માં પતિવ્રત ઇત્યાદિ પૌરાણિક રાસો-કૃતિઓમાં પૌરાણિક કથાનકોના
ધર્મનો મહિમાં રજૂ થયે છે. રાસના અંતે સમ્યફજીવનની માધ્યમથી અને તેમાં જૈન ધર્મ અનુસાર કેટલુંક પરિવર્તન
સુંદર વ્યાખ્યા પ્રાપ્ત થાય છેઃ “જે વ્યક્તિ શમદમશીલકરીને રાસકારોએ અહિંસા, સત્ય, અપરિગ્રહ ઇત્યાદિ
રૂપી કવચ ધારણ કરે છે, સાધુસંગમાં રહે છે, જિનવચનોનું સદગુણોનો પ્રભાવ વર્ણવ્યા છે. કનકસુંદરકૃત “હરિશ્ચન્દ્ર રાસ”
પાલન કરે છે, કોધાદિનો ત્યાગ કરીને કામાગ્નિને બાળે માં પ્રસિદ્ધ હરિશ્ચન્દ્ર અને શવ્યાની કરુણ કથા રજૂ થઈ છે.
છે, મન - વચન અને કાયાથી ગસાધન કરે છે તે ચારિત્ર્યઅંતે એક જૈન મુનિવર ઉપસ્થિત થઈને હરિશ્ચન્દ્ર અને
બળથી અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. શવ્યાને તેમના પૂર્વજન્મની ઘટના સંભળાવીને દુઃખનું કારણ સમજાવે છે:
ઉપસંહાર : સાધુ કહે નિજ જીવને સાભલ મન વીર,
જૈન રાસો સાહિત્યની પરંપરા પ્રાચીન સમયથી આજ ભોગવ પૂર્વ ભવે કિયા એ દુઃખ જંજીર
સુધી અખ્ખલિત રહી છે એ એની લેક પ્રિયતા અને વ્યાપકતાનું કમ કમાઈ આપની છૂટે નહિ કેય.”
પ્રમાણ છે, તેમ છતાં એટલું નોંધવું જોઈએ કે ઉત્તરવતી રાજા હરિશ્ચંદ્ર સનિના ઉપદેશથી પ્રભાવિત થઈ રાસે -કુતિઓમાં વિષયોની એકવિધતા અને કાવ્યસૌદર્યને ચારિત્રવ્રત અંગીકાર કર્યું. આ રીતે પૌરાણિક કથાનકને અભાવ ખટકે છે, સર્વા'રો એમ કહી શકાય કે ગેયતો, નૃત્ય આધાર રાસકારો જૈન ધર્મના સિદ્ધાંતો તરફ પાઠકને પ્રેરે છે. અને આભનયના સમન્વિત આનંદ સાથે કથારસ અને રામયશ-રસાયનશાસ”, “અંજનાસુંદરીરાસ’, ‘કમલાવતી- ધર્મામૃતનું બહુજનસમાજને પાન કરાવવામાં આવી કૃતિઓ રાસ', દ્વીપદીરાસ ઈત્યાદિ શાસકૃતિઓ જેન ધર્મના મૂલ્યાધિકારિણી બની રહી છે. ગુજરાતી સાહિત્યના આખ્યાન, સિદ્ધાંતોન નિર પણ કરીને વષ્ણવ અને જૈન ધર્મમાં ગરબા – ર બી ઈત્યાદિ કા પ્રકારો માટે આ રાસાએ એકતા સ્થાપવાનો પ્રશસ્ય પ્રયાસ કરે છે.
ઉદ્દભવ - સત સમા છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org