________________
જૈનશાસ્ત્ર ગ્રંથોની રચનામાં અર્ધમાગધી ભાષાનું યોગદાન ”
66
ભાષા એ વિચારને વ્યક્ત કરવાનું સાધન છે. વિચારોના આદાન-પ્રદાનની ક્રિયા ભાષામાંથી જન્મે છે. માનવ જ્યારે પછાત અવસ્થામાં હતા, ત્યારે વ્યવહાર ખૂબ સિમિત હતા. ઇશારા કે સર્કતાથી તે પેાતાની ઇચ્છાએ વ્યક્ત કરતા હતા. ધીરે ધીરે તે પછાત અવસ્થામાંથી બહાર આવતા ગયા તેમ તેમ એક ચાક્કસ ભાષાનું ( એલીનુ' ) સ્વરૂપ બ’ધાતું ગયું અને તેની સાંકેતિક ભાષાએ એક ચાક્કસ અર્થનું સ્વરૂપ લીધુ. આમ અપષ્ટ ભાષાનો જન્મ હજારો વર્ષ પૂર્વે થયા.
મનુષ્યના વિકાસ થયેા, તેની જરૂરિયાતા વધતી ગઈ તેમ તેમ ભાષાના ઉપયોગ પણ સાથે સાથે વધ્યા અને નવા નવા શબ્દોનું સર્જન થયું. પ્રાચીન સમયમાં બે હજાર
જેટલી લેાકબાલીઓ પ્રચિલત હતી, આજે તેમાંથી ઘણીખરી લુપ્ત થઈ છે. તે સમયની સંસ્કૃતિ અને તેના ઉપયોગ કરનાર માનવસમાજ પણ કાળક્રમે બદલાઈને, ઘડાઈને
આજે આપણી સમક્ષ એક સુઘડ અને સંસ્કારી સમાજ ખેડા છે.
આપણા શાહકાર એ ભાષાના બે ભેદ પાડવા છે. તે એલચાલની ભાષા અને બીજી સાહિત્યની ભાષા. માલચાલની ભાષાના પણ લાકોની ભાષા અને પંડિતાની ભાષા એવા પ્રભેડ પાડવા છે. સાહિત્ય અને ભાષામાં રચાયેલુ છે; પરંતુ જનભાષામાં રચાયેલુ' સાહિત્ય સમાજના મોટા વર્ગ સરળતાથી વાંચે છે અને સમજે છે, એ નિર્વિવાદ હકીકત છે. પ્રાચીન ભારતની પ્રાચીન ધાર્મિક પરંપરાઓ વૈદિક, જૈન અને બૌદ્ધ આ ત્રણે પર પરાએ વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. છતાં વૈદિક સાહિત્ય જે સસ્કૃત ભાષામાં રચાયેલુ છે તેના ઉપયોગ સમાજના અમુક જ ભણેલ વર્ગ કરે છે. જ્યારે જૈન અને બૌદ્ધ ધર્મ સાહિત્ય રેઠ બાલ, આબાલ-વૃદ્ધ સમાજના દરેક સ્તરે પહોંચ્યું છે તેના યશ ભગવાન મહાવીર અને બુદ્ધે કરેલા લાકખાલી. આના ઉપયાગ. આમ તેમણે માનવસમાજની અમૂલ્ય સેવા મજાવી છે.
Jain Education International
પ્રાકૃત ( અર્ધમાગધી ) એટલે પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે રવભાવ. જે ભાષા પ્રકૃતિસિદ્ધ એટલે સ્વભાવસદ્ધ ડાય
શ્રી કૈાકિલાબહેન સી. ભટ્ટ
તે ખૂબ જ સરળતાથી ખેલી કે સમજી શકાતી હોય તેને પ્રાકૃત ભાષા કહે છે. પ્રાકૃતનું બીજું' નામ અ માગધી છે. ભાષા એ કદી એક સરખી મળતી નથી. તે નિરંતર બદલાયા કરે છે. કાળ અને સ્થળભેદને લીધે તેના ઉચ્ચારણમાં, શૈલીમાં ફેરફાર થતા હાય છે. ભારત દેશ એ વિશાળ દેશ છે. તે અનેક પ્રાંતામાં વહેંચાયેલા હૈાવાથી પ્રાંતે પ્રાંતે લાકઠેલીએ જુદી જુદી હાય છે, તે પ્રાંતની લાકબેલી એ પ્રાકૃતભાષા જ ગણાય. અર્ધમાગધી ભાષા પણ મગધ દેશની આસપાસના પ્રાંતની લાકમેલીના જ એક પ્રકાર છે, જે આપણે ઉદાહરણ સાથે આગળ ઉપર સમજીશું. અત્રે એ યાદ રાખવુ પડશે કે અર્ધમાગધી ભાષા ભલે પ્રાંતિક લાકમેલીના એક પ્રકાર હોય; પરંતુ તેના ઉપયોગના વિસ્તાર ખૂબ જ વ્યાપક હતા. તે ભાષાને બાળકા, સ્ત્રીઓ, છો, સાવાડા, વેપારીઓ, પરિત્રાજિકાઓ, ગણિકા, ચેટી, દાસીઓ, નાટકમાં પ્રતિહારા, વિષક, અમીર, ગરીબ, પુરાહિતા વગેરે આમસમાજના સુમા તરના લેાકેા ખૂબ જ સરળતાથી અર્ધમાગધી ભાષાના ઉપયેાગ કરતા, તેમાં રચાયેલું સાહિ ય પણ પાડશાળામાં નહીં ગયેલા લાકા પણ સરળતાથી વાંચી શકતા. આ હકીકત જ અર્ધમાગધી ભાષાની સિદ્ધિ બતાવે છે.
નથી. છતાં અર્ધમાગધી ભાષાને કસોટીના પથ્થર પર તે અર્ધમાગધી ભાષા મૂળ ભાષા જ છે. તેમાં કાઈ શકા કસાટીમાંથી નિવિઘ્ને પસાર થઈ ને લેાક-માનસમાં તેણે સમયના વિદ્વાનાએ કસવાના પ્રયત્ન કરેલા. આ તમામ આગવુ સ્થાન પ્રાપ્ત કરેલું. કેટલાક વિદ્વાનો તેને મૂળ સંસ્કૃતમાંથી વિકસેલી ભાષા ગણે છે. કેટલાકના મત હતો કે પ્રાકૃતની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી જ થઈ છે. આના પ્રાકૃત બોલીઓમાં ફેરફારો કરીને તેમાં સાહિત્યની રચના સમનમાં આપણે જોઈ એ તા સાહિત્યિક દૃષ્ટિએ કવિઓએ
એ વિઓએ ઘડી કાઢેલી ભાષા છે અથવા કવિઓનુ કરી. એના અર્થ એવા નથી થતા કે અર્ધમાગધી ભાષા ઉપાર્જન છે. આ જ નિયમ સૌંસ્કૃતન પણ લાગુ પડે છે. સાહિત્યિક સંસ્કૃત કથાય પણ ભારતવાસીઓની બાલચાલની ભાષા ન હતી. ન તો આપણે પ્રાકૃતને સંસ્કૃતનુ મૂળ ગણાવી શકીએ, ન તા સંસ્કૃતને કૃત્રિમ ગણી શકીએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org