________________
સર્વ સંગ્રહગ્રંથ
ડાહ્યા લોકોથી ભાગીને એ સ્મશાનમાં આવ્યો છે એવું એ પોતાના પુત્ર વિક્રમચરિત્રના લગ્ન એની સાથે કરે છે. એકસંદરીને કહે છે. ધીમે ધીમે બનને વચ્ચે - સુંદરી અને બીજાને મળવા દેતા નથી અને નગર બહાર એકદંડિયા અનંગરાગ વરચે - વિશ્વાસનું વાતાવરણ જામે છે. અંતે એક મહેલમાં તેને રાખે છે. આ મહેલમાંથી બહાર નીકળી શકે દિવસ લાગ જોઈ અનંગરાગે બન્ને મૃતદેહે કુવામાં ફેંકી નહીં એવી વ્યવસ્થા હતી. “ નારીશક્તિ અજોડ અને અપૂર્વ કહ્યું કે આપણી ગેરહાજરીમાં માયાદેવી અને પ્રિયંકર નાસી છે એ પૂરવાર કરવા તારે બાળક સહિત મને મળવાનું છે. ગયા છે અને સુંદરીને ન ઊતરી ગયે. પ્રેમની દિવાલ એમ થશે ત્યારે તારો છુટકારો થશે.” વજાથી પણ મજબૂત હોવા છતાં બેવફાઈની આશંકા સમી
ત્યાર બાદ વણિકન્યા દાસી મારફત પોતાના પિતાને નાની કાંકરી આગળ એ ટકી શકતી નથી. આ વાતને
વીટી મોકલે છે. વીટીમાં સંદેશ હોય છે. તદનુસાર ભોંયરું કેન્દ્રમાં રાખી અનંગરાજે યુક્તિ રચી અને સુંદરીને શોક
બનાવવામાં આવે છે. એ ભેંયરા વાટે બહાર નીકળી, મુક્ત કરી.૨
સાબલિયણ બની વિક્રમચરિત્રને મોહાંધ કરી સંગ કરે છે પડકાર ઝીલતી કથાઓ :
અને પુત્ર મેળવે છે. આભૂષણ-વસ્ત્રો નિશાનીરૂપે મેળવે છે. સ્ત્રીનું અભિમાન – માની લીધેલું કે વાસ્તવિક – તોડવા
બીજી વખત જોગણી બની સંજીવન-વિદ્યાના લેભી વિકમમાટે પતિ તરફથી સ્ત્રીને પોતાનું સામર્થ્ય પૂરવાર કરવાને
ચરિત્રને ફસાવી રંગ કરે છે અને પુત્ર મેળવે છે. તેમ જ પડકાર ફેંકાય છે, ત્યારે સ્ત્રીએ પડકાર ઝીલી લઈ પોતાની ધનદોલત પડાવી લે છે. ચતુરાઈથી અને દક્ષતાથી એ પ્રમાણે પૂરવાર કરી આપે છે. પછી કશું જ ન જાણતી હોય એ રીતે મહેલમાં પાછી બારમી શતાબ્દીમાં લક્ષમણુગણિએ રચેલી ‘સુપાસનાહ
રા, ફરે છે. અંતે વાતને ઘટસ્ફોટ થતાં વણિકન્યાને આદર
અપાય છે. ૪ ચરિત્ર 'માં, ‘પદારાગમનવિરમણ વ્રત વિષયે અનંગકીડાઅતિચારે ધનકથામાં ઈ. સ. ૧૪૪૩માં ( વિ. સં. ૧૪૯૯) સંકેત : માં પં. શ્રી શુભશીલગણિએ રચેલ, ‘વિક્રમચરિત્રમ”માં કવિ
વેતાલપચીશીમાં વેતાલ રાજાને સમસ્યાગ કથાઓ શામળકૃત સિંહાસન બત્રીશી”ની ૨૯મી “સ્ત્રીચરિત્ર' ની
કહે. કથાને અંતે પ્રશ્ન મૂકે. વિક્રમ એની અસાધારણ બુદ્ધિથી વાર્તામાં, સિંધની મધ્યકાલીન વાર્તા “બિરસિંગ” અને સુંદર- ૨
-સુદ- તેના પ્રત્યુત્તર આપે. પણ અત્રે આપણે એના બુદ્ધિકૌશલ્યની બાઈની વાર્તામાં, વિ. સં. ૧૭૪૭માં રચાયેલ અભયમ છે
વાત નથી કરવી. પણ સમસ્યાગ કથાના નાયક-નાયિકાના કૃત “માનતુંગ–માનવતી ચઉપઈમાં અને પશ્ચિમ સાહિત્ય
મિત્રની બુદ્ધિપ્રતિભા આપણે જેવી છે. માં કેશિના “ડેકામેરો”ની ત્રીજા દિવસની નવમી વાર્તામાં ઉપર જણાવેલી કથારૂઢિ નજરે પડે છે. “માનતુંગમાનવતી
નાયક-નાયિકાનું મિલન કરાવવા આપણી કથાઓમાં ચઉપઈ” પરથી આપણું શ્રી યોગેન્દ્ર દેસાઈએ “માન
સંકેતને સારો ઉપયોગ થયો છે. સાંકેતિક ભાષા અગર અપમાન” નૃત્યનાટિકા ઉતારી છે.
સાંકેતિક ચેષ્ટાનું માધ્યમ બુદ્ધિકૌશલ્યનું ઉદાહરણ એ રીતે શામળની સિંહાસન બત્રીસીમાં આવતી કથા આ
પૂરું પાડે છે. પ્રમાણે છે:
સોમદેવના કથાસરિત્સાગરની “વેતાલ પંચવિશીકાની
પહેલી કથામાં મંત્રીપુત્ર સાથે નીકળેલા રાજકુમારે વનમાં એક વણિકકન્યા રાજા વિક્રમને એવો પડકાર ફેંકે છે
સરોવર કાંઠે સખીઓ સાથે સ્નાન કરવા આવેલી એક કે વિક્રમ ચરિત્ર જ દુનિયામાં શ્રેષ્ઠ નથી. સ્ત્રીચરિત્રની તેલ
સુંદરી જોઈ. પરસ્પર અનુરાગ. ૨મતના બહાને સંકેત કરતાં જગતમાં કાંઈ જ આવી શકતું નથી.
સુંદરીએ કહ્યું ઉપર ઉ૫લ મૂકયું. પછી દાંત સાફ કર્યા. વણિકન્યાને પાઠ શીખવવાના ઈરાદાથી રાજા વિક્રમ મસ્તક પર પદ્મ રાખ્યું અને હાથ હૃદય પર, પછી ચાલી ગઈ. ૨. આખી વાર્તા માટે જુઓ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય મંત્રી પુત્રે સંકેત સમજાવતા કહ્યું, ‘‘કણું ઉપર ઉ૫લ
સુવર્ણ મહોત્સવ ગ્રંથ : ભાગ-૨ : ખંડ બીજો: પ્રક મૂકયું એટલે કોંલ રાજાના નગરમાં રહે છે. દાંત સાફ ૧૧ વાર્તા : “સ્નેહતંતુના તાણાવાણા” લેખક : કરી હાથીદાંતના ઘાટ ઘડનાર મણિયારની પુત્રી છે એમ પૂ. મુનિશ્રી ધુરંધરવિજયજી.
સૂચવ્યું. મસ્તક પર પદ્મ રાખી પિતાનું નામ પદ્માવતી જણાવ્યું. ૩. આ અંગે શ્રી. જનક દવેના લેખ : અશકયને શકય હાથ હૃદય પર રાખી સ્નેહને એકરાર કર્યા.” કરી બતાવવાનો પડકાર ઝીલતી પત્ની – એક મધ્ય- ૪. આ કથારૂઢિ-કથાવસ્તુ પર આધારિત મોહનલાલ કાલીન કથારૂઢિ” માટે જુઓ : શ્રી મહાવીર જૈન ચુનીલાલ ધામી કૃત વાર્તા : “ સંઘર્ષ ” શ્રી મહાવીર વિદ્યાલય : સુવર્ણ મહોત્સવ ગ્રંથ : ભાગ ૧ લે : જૈન વિદ્યાલયઃ સુવર્ણ મહોત્સવ ગ્રંથ : ભાગ-૨ ને ? ગુજરાતી વિભાગ : પૃષ્ઠ ૧૯૬૪
ખંડ બીજો : પૃષ્ઠ ૭૬: જુઓ.
Jain Education Intemational
Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org