________________
६७०
જેનરત્નચિંતામણિ
ધર્મ પ્રચારમાં પ્રવૃત્ત થયાં. વિવિધ સંપ્રદાયના આચાર્ય આગમેતર સાહિત્યમાં જેન-સિદ્ધાંત- ગ્રંથની ગણના મુનિ - ગણુ, સાધુ-શ્રાવક તેમ જ વિદ્વાન અને જિજ્ઞાસુ થાય છે. જેમાં જૈનધર્મનાં બધાં તો સમાવિષ્ટ થયા છે. ભક્તગણુ સદોપદેશ – સાહિત્ય – નિર્માણ તેમ જ તીર્થકર જૈનધર્મનું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય અહીં પ્રાકૃત ભાષામાં ચરિત અને આખ્યાન દૃષ્ટાંત વડે લોકોમાં શ્રદ્ધા પૂરતાં સ્તોત્ર, ઉપદેશ, નીતિ, કથા, ચરિત, ઉપન્યાસ અને ગદ્યહતા. ધર્મ પ્રચારની આ બધી પ્રવૃત્તિઓમાં પ્રાકૃત ભાષા પદ્યમયી રચનાઓમાં જોવા મળે છે. આ કાર્યમાં દિગંબર સહયોગિની હતી. જો કે શાસ્ત્ર રચનામાં સંસ્કૃત ભાષા ત્યાગી મહાત્માઓ અને વિદ્વાન શ્રાવકની સેવામાં મહત્તમ વપરાતી હતી, પરંતુ પ્રાકૃત ભાષા જૈન ધર્મની વાણી અને ભાગ ભજવે છે. શક્તિ તરીકે અપનાવાએલી, તેથી પ્રાકૃત ભાષા-સાહિત્યને
સ્તુતિ-સાહિત્યના સ્વરૂપમાં મહાવીર અને અન્ય પ્રાચીન વિકાસનો અભુત વેગ સાંપડ્યો. જનસમાજ, ધર્મ અને
ગુરુઓના અનેક ગ્રંથો રચાયા છે. જેમકે – મહાવીર સ્તવ, રાજતંત્ર ત્રણ માટેના વ્યાપક વ્યવહારની ભાષા બની. સાહિત્ય, સંસ્કૃતિ, કલા અને દર્શનિની પ્રમુખ ભાષા તરીકે જનસમા
પાર્શ્વનાથ સ્તવ વિગેરે એમાં પ્રાચીન જૈનમુનિઓ અને
તીર્થકરોની શ્રદ્ધા-પૂજા અને મરણનો ઉપક્રમ કથા-સાહિજમાં પ્રચલિત થઈ. જૈન ધર્મના પ્રચારમાં એ રીતે પ્રાકૃત
' ત્યના બીજના બીજ પ્રાકૃત આગમમાં મળે છે. જેમાં જૈનભાષાનું મહત્તમ યોગદાન કહેવાય.
ધર્મના વ્યાપક પ્રચારની ઝુંબેશ ઉપદેશકથા, આખ્યાયિકા, પ્રાકૃતભાષા- સાહિત્યમાં લગભગ હજાર- ૧૨૦૦ વર્ષના ઉપન્યાસ અને ચરિત સાહિત્ય-પ્રકારમાં મળે છે. ધાર્મિક, રાજનૈતિક, સામાજિક અને સાંસ્કૃતિક ભારતીય
ઉપદેશ-કથાનું ધ્યેય ધર્મ, આચાર – નીતિ સંબંધી જીવનનું માતાભ બ ખાય છે. પ્રાકૃત સાઉનું 3 સૂક્તિઓ અને ઓમદેશિક પદો વડે ધમ-પ્રચારને વેગ ક્ષેત્ર જૈન ધર્મ છે. અને જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને
. સાતને આપવાનું રહ્યું છે. અત્યારે પણ ધર્મ પ્રચારકો આ શલીને મુખ્ય ભેટ અહિંસા છે. અહિંસાની દાશનીક વ્યાખ્યા
ઉપયોગ કરે છે. પ્રાકૃત ભાષામાં જ પ્રથમ જોવા મળે છે. પછીથી તેને ફેલાવો ભિન્ન – ભિન્ન ભાષાઓ અને વિચારધારાઓમાં
- આખ્યાયિકામાં ધાર્મિક અને ચારિત્રિક બેલની સરસ થયો છે. અર્ધમાગધી, શૌરસેની અને મહારાષ્ટ્રી જૈન યોજન
આ યોજનાઓ છે. પ્રાકૃતનું આખ્યાયિકા-સાહિત્ય પણ ખૂબ ૨ચનાઓની પ્રમુખ ભાષા ગણાય છે. ભગવાન મહાવીરે સૌ સમૃદ્ધ છે. પ્રથમ અર્ધમાગધીમાં જ ઉપદેશ આપ્યાં છે અને એમાં ઉપન્યાસ મુખ્યત : પ્રેમકથાઓ માટેનું એક ઉત્તમ ક્ષેત્ર મહારાષ્ટ્રી તેમ જ શીરસેનીનો પૂર આવીને સમર્થ સાહિત્યિક ગણાય છે. જેમાં શ્રગાર, કરૂણ અને શાંત રાની લાંબી અભિવ્યક્તિનું વાહન બનાવી છે. એમની શિષ્ય પરંપરામાં કથાઓનું ચિત્રણ પ્રસ્તુત છે. તે લાંબા વિયોગ પછી પ્રેમી પણ ધર્મ પ્રચારની આ જ ભાષા હતી. શૌરસેની અને પાત્રોના મિલન અને જૈન ધર્મમાં પ્રવેશ એ ક્રમે તેમાં કથામહારાષ્ટ્રી પણ મધ્ય દેશના શિષ્ટ અને સાહિત્યિક ક્ષેત્રની વિકાસ સધાય છે. પ્રાકૃતમાં ઉપન્યાસ સાહિત્ય ખૂબ સમૃદ્ધ ભાષા ગણાઈ. એમાં જેન ધર્મને વ્યાપક સાહિત્યવિસ્તાર છે. સંસ્કૃતમાં પ્રેમકથા સાહિત્ય પ્રાકૃત કથા-સર્જન પછી છે. તેથી એને જૈન મહારાષ્ટ્રી અને જૈન શૌરસેની પણ જોવા મળે છે, એને મૂળ હેતુ પણ ધર્મના પ્રચારને જ કહેવાય છે.
છે. આ સંદર્ભમાં જૈન કથાકારો વિષે પં. ગુઢાર્વવંદ્ર ચૌધરી મહાવીર નિર્વાણના ૨૦૦ વર્ષ પછી જ્યારે અકાળથી કહે છે કેવ્યાપક મહાનાશ સર્જાયો. એ સમયે જેનસાધુ–નેતા ભદ્રબાહુ જૈન ધર્મ છેમાનાર આર વિવારે 1 રમાય પ્રતિસૅ 4 રાવ દક્ષિણમાં પ્રયાણ કરી ગયા. આગનું સંરક્ષણ ભયમાં શેરી કરતૂતર ધાર્મિક ચેતના ગૌર મft માવના જ જ્ઞાન વનના મુકાયું. અને ઉત્તર ભારતના જૈન સાધુઓ કઠોર નિયમાચાર ૩નાં મુ4િ ૩૨ થી 1 નવોને સન શ્રાવ્યો જ ના -પાલનમાં શિક્ષિત બન્યા. “ થæમવારના સમયે અંગ. ગૌર ચારઃ સુJTT4 હૈ તો કૂતરી બાર નઝad 1નામૂઢ તા ઉપાંગ. અને સૂત્રના સ્વરૂપમાં વિસ્તૃત જૈનસાહિત્ય સર્જન ન ધર્મ યે સોચે પાને ઢિ ત હૈ 1 થયું. જેમાં મહાવીરના દૃષ્ટાંત, તીર્થકરોની જીવનલીલાઓ
ચરિત-કાવ્યોનો પ્રારંભ પણ પ્રાકૃતથી જ મનાય છે. વિરોધી ધર્મમતાના વૃત્તાંતા કાવ્યાત્મક શૈલીમાં નિરૂપણ પામ્યા
શાં પુરુષે એને એ દષ્ટિએ ખૂબ મહત્ત્વ આપેલ છે, જેની અને ધર્મત પંચત્રત, કર્મા, ગુણા તેમ જ શુભાશુભ
સંખ્યા ત્રેસઠની છે. ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતી, ૯ વાસુદેવ, કર્મોને કુલકુલ તેમ જ મહાપુરુષોની કથાઓ વર્ણવવામાં
૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવની એમાં ગણતરી કરાય છે. બધાં આવી.
તિર્થકરોના ચરિત્ર-નિરૂપણ, ધર્મોપદેશ, અહિંસા, અજ્ઞાન, ઉપાંગોમાં કમ-મોક્ષ-પુનર્જન્મ-પ્રાપ્તિ, જીવ-અજીવની નિવારણ તેમ જ સત્ય પ્રચાર માટે થયા છે. એમાં રાજાઓ, ચર્ચા, જ્યોતિષ તેમ જ દીક્ષા લેવાની કથાઓનાં આકર્ષક ચક્રવતી પદ સુધી ઉત્કર્ષ પામીને અંતે અહિંસા વતી વર્ણન છે.
બને છે. ચિર તપસ્યા આદરી મોક્ષત્યાગી બને છે, એમ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org