________________
આ ગમેતર જૈન સાહિત્યના મુખ્ય ગ્રન્થરત્નો
ઇતિહાસમનીષી ડૉ. જ્યોતિ પ્રસાદ જૈન પરંપરા વિશેષનું સાહિત્ય તેની સંસ્કૃતિને પ્રતિબિંબિત અધ્યયનથી સહજ રીતે થાય છે. તે સાહિત્ય જેટલું અધિક કરે છે. એ સંસ્કૃતિને આત્મા, પ્રકૃતિ, સ્વરૂપ તેમ જ તે કાલવ્યાપી, ક્ષેત્રવ્યાપી, વિવિધ, વિશાળ અને ભવ્ય હોય
છે તેટલી જ અધિક કાલ-ક્ષેત્રવ્યાપી, વિકસિત, ભવ્ય અને ઉન્નત તે સાંસ્કૃતિક પરંપરા હોય છે.
જ્યારે જ્ઞાત અને ઉપલબ્ધ જૈન સાહિત્યની તપાસ આ કસોટી ઉપર કરવામાં આવે છે ત્યારે તે જૈન સંસ્કૃતિની સર્વાગપૂર્ણતા, સર્વતેમુખી સમૃદ્ધિ અને મહત્ત્વપૂર્ણ રિથતિનું ભાન સહજપણે કરાવે છે.
વાસ્તવિક રીતે જૈનેતર ભારતીય તથા પાશ્ચાય અધ્યયન કરનારા તથા અન્વેષણ કરનારાઓને જેટલો અને જે કોઈ જૈન સાહિત્ય પરિચય તેમને પ્રાપ્ત થયો છે, તેના આધાર ઉપર પણ તેમણે જે મૂલ્યાંકન કર્યું છે, એનાથી જૈન પરંપરાના અનુયાયીઓ પોતે ગૌરવ અનુભવ કરી શકે છે. સાથે જ એ મૂલ્યાંકનથી સમરત ભારતીય સાહિત્યમાં જ નહીં પણ વિશ્વસાહિત્યમાં પણ જેન સાહિત્યનું પ્રશંસનીય રથાન જણાઈ આવે છે.
જેટલું જેન સાહિત્ય આજ સુધી રચાયું છે, તે બધું જ આજે જ્ઞાત નથી. જેટલું જ્ઞાત છે તે બધું આજે ઉપલબ્ધ નથી. જેટલું ઉપલબ્ધ છે તે પણ પૂરું પ્રકાશિત નથી, તો પણ જેટલું જ્ઞાત, ઉપલબ્ધ અને પ્રકાશિત છે તે પણ વિષયવસ્તુ, ભાષા, વિદ્યા, શૈલી, રચયિતા, રચનાસ્થળ, રચનાકાળ આદિ વિભિન્ન દષ્ટિએથી અત્યંત વૈવિધ્યપૂર્ણ, વિપુલ અને વ્યાપક મહત્ત્વનુ. છે. એની સાથે જ પિતાની રવતંત્ર સત્તા અને
પ્રકૃતિને, પોતાની વિશિષ્ટતાઓને સંપૂર્ણ જાળવી શ્રી સરસ્વતી દેવી
રાખીને તે સર્વ સાહિત્ય ભારતીય સાહિત્યના (બ્લેક-શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા ભાનગરના સૌજન્યથી) અભિન્ન અને બહુમૂલ્ય અંગે રૂપે રહેતું આવ્યું છે. કેટલી પ્રૌઢ, ઉનત, વિકસિત તેમ જ વ્યાપક પ્રભાવવાળી જૈન સાહિત્યને મૂળ પ્રવાહ શ્રી ઋષભદેવથી માંડીને છે એ સર્વનો પરિચય તેના સાહિત્યના અવલોકન અને શ્રી મહાવીરસ્વામી પર્યંત ચાવીશ સવજ્ઞ વીતરાગ હિતોપજ, ૮૨
Jain Education Intemational
on Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org