________________
આગમોન વ્યાખ્યા સાહિત્ય
શ્રી કોકિલાબહેન સી. ભટ્ટ
s
'રીપા
ન
-
પ
મ
કી
વધી જાય છે.
આગમના અભ્યાસીઓએ આ સાહિત્ય પ્રત્યે ધ્યાન દોર્યું છે. પ્રાકૃત સાહિત્યના ઈતિહાસના અધ્યયનની દૃષ્ટિએ આ વ્યાખ્યાત્મક સાહિત્યમાં નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ અને કતિપથ ટીકાઓ પ્રાકૃતબદ્ધ હોવાથી વધારે મહત્ત્વપૂર્ણ છે. આ ચાર વિભાગ સાથે આગમને ગણીએ તો તે સાહિત્યને પંચાંગી સાહિત્ય કહે છે. આ પંચાંગી સાહિત્યનું અધ્યયન કરવાથી સમગ્ર આગમ સાહિત્યને ક્રમિક વિકાસ સમજાય જાય છે. વ્યાખ્યાત્મક સાહિત્યમાં નિયુક્તિનું સ્થાન મહત્વનું છે. અર્થોને કોઈ એક નકકી સૂત્રમાં બાંધ્યાં હોય તેને નિયુક્તિ (અWયુક્ત સૂત્રો) કહે છે “ forgiા તે મા, ज' बद्धा तेण हाइ णिज्जुत्ती।"
નિર્યુક્તિ આર્યાછંદમાં એટલે પ્રાકૃત ગાથાઓમાં લખાયેલ સંક્ષિપ્ત વિવેચન છે. તેના વિષયવસ્તુમાં અનેક કથાનક, ઉદાહરણે અને દૃષ્ટાંતોને સંક્ષેપમાં ઉપગ થયેલો
છે. આ સાહિત્ય સંક્ષિપ્ત હોવાથી તેને સમજવા માટે ભાષ્ય સામાન્ય રીતે ધર્મ સાહિત્ય પર વ્યાખ્યાત્મક સાહિત્ય અને ટીકાનું અધ્યયન જરૂરી છે. ટીકાકારોએ નિર્યુક્તિ પર લખવામાં આવે છે. દરેક ધર્મમાં કોઈ ગ્રંથ એવો નહીં પણ ટીકાઓ રચી છે. આ સાહિત્ય સંક્ષિપ્ત અને પદ્યમાં મળે કે જેના પર અનેક વિદ્વાનોએ પાતાના મંતવ્ય વ્યાખ્યા- લખાયેલ હોવાથી જીથી કઠસ્થ થતું હતું. કથાઓ દ્વારા સાહિત્યમાં જણાવ્યા ન હોય. બૌદ્ધ સાહિત્યમાં પાલિત્રિપિટક ધર્મ ઉપદેશ આપવામાં આવતો. પિંડનિર્યુક્તિ અને ધ. પર બદ્ધઘાણે અદ્રકથા લખી છે. વૈદિક સાહિત્યના ઋદ નિર્યુક્તિને મૂળ સૂત્રોમાં ગણવામાં આવતી હોવાથી નિયંતિ અને રામાયણ પર અનેક વિદ્વાનોએ ઘણું વ્યાખ્યા સાહિત્ય સાહિત્યની પ્રાચીનતાને ખ્યાલ આવે છે. વલભી વાચનાના લખ્યું છે. તે જ પ્રમાણે જૈન આગમ સાહિત્ય પર નિર્યુક્તિ, સમયે ઈ. સ. ૫મી છઠ્ઠી શતાબ્દી પૂર્વે નિર્યુક્તિઓ રચાયેલી ભાણ, ચૂર્ણ, ટીકા, વિવરણ, વૃત્તિ, દીપિકા, અવચૂરી, હતી. અવચૂર્ણિ, વિવેચન, વ્યાખ્યા, છાયા, અક્ષરાર્થ, પંજિકા,
નયચકના કર્તા મલવાદીએ (વિ. સં. ૫મી શતાબ્દી) ટખા, ભાષાટીકા, વચનિકા જેવું ઘણું સાહિત્ય પણ
પોતાના ગ્રંથમાં નિર્યુક્તિને ઉલેખ કર્યો છે. આચારાંગ, લખાયેલું છે. કમનસીબે તેમાંથી ઘણું જ ઓછું સાહિત્ય
સૂત્રકૃતાંગ, સૂર્યપ્રાપ્તિ, વ્યવહાર, ક૯પ, દશાશ્રુતસ્કંધ, બચ્યું છે. આમ છતાં ઘણું સાહિત્ય ભંડારોમાં સચવાયેલું
ઉત્તરાધ્યયન, આવશ્યક, દશ વેકાલિક અને ઋષિભાષિત આ છે. જે ધીરે ધીરે વિદ્વાનોની નજરે આવતાં પ્રકાશિત થતું રસ
| દશ સૂત્રો પર નિર્યુક્તિઓ લખાયેલી છે. જાય છે. આગમનો વિષય એટલો બધો ઊંડો અને પારિભાષિક હોવાથી તેને સમજવા માટે વ્યાખ્યાત્મક સાહિત્ય મુનિ પુણ્યવિજયજી વિક્રમની શતાબ્દીને નિર્યુકિતને ખૂબ જ મહત્વનું બની રહે છે. તેમાં વાચનાભેદ અને રચનાકાળ માને છે. નિર્યુક્તિના લેખક પરંપરાનસાર પાઠોની વિવિધતા ઘણી છે, કારણ કે આગમ સાહિત્ય કઈ ભદ્રબાહુને માનવામાં આવે છે. તેઓ છેદ સૂત્રના કર્તા છેલા એક જ લેખક દ્વારા કે એક જ સમયે લખાયેલું નથી, શ્રત કેવલી ભદ્રબાહુથી જુદા છે. નિર્યુક્તિ અને ભાષ્યની તેથી તેમાં વાચનાભેદ અને પાઠભેદો છે. અનેક સંપ્રદાય ગાથા એ પરસ્પર એક થઈ ગઈ હોવાથી ચૂર્ણિકાર પણ તેને અસ્તિત્વમાં હતા તેમાંના કેટલાક વૃદ્ધ સંપ્રદાયને લાપ અલગ પાડી શકયા નથી. અગત્યસિંહની દશવૈકાલિકની થવાથી આ બે કારણોને લીધે વાચના ભેદ અને પાઠભેદો ચૂર્ણિમાં ગાથાની સંખ્યા ૫૪ છે, જ્યારે હરિભદ્રની ટીકામાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org