________________
સર્વ સંગ્રહગ્રંથ
૬૨૩
નમસ્કારને સર્વ પાપ નાશક કહેવા દ્વારા ફળ બતાવવામાં પક્ષી છે, દરિદ્રતાના કંદને મૂળમાંથી ઉખેડી નાખવા માટે વરાહની. આવ્યું છે. ત્યારે છેવટના બે પદોમાં સર્વ કરતાં શ્રેષ્ઠ મંગળ દાઢા છે, સમ્યક્ત્વ રત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણકહી એનો મહિમા ગાવામાં આવ્યો છે.
ચલન. ધરતી છે, સુગતિના આયુષ્ય બંધરૂપી વૃક્ષને પુછ્યુંનમસ્કારસૂત્ર એ મહામંત્ર છે, કેમકે અન્ય મંત્રથી થતી કે
દંગમ છે. અને વિશુદ્ધ એવા સદ્ધર્મની પ્રાપ્તિનું ચિહ્ન છે. ઈષ્ટસિદ્ધિ કરતાં ઘણી ઊંચી ઈષ્ટસિદ્ધિ આ મહામંત્રથી થાય છે. જૈન શાસનમાં મુખ્ય બે ન કહ્યાં છે મોક્ષનું અનંત સુખ આ મહામંત્ર અપાવે છે. જીવનના
(૧) વ્યવહાર નય (૨) નિશ્ચય નય. અંતકાળે પણ આ મહામંત્રનું આલંબન કરવાથી જીવનભરને પાપી પણ આત્મા એક વાર તો સદ્દગતિ પામે છે. અત્યાર સુધી આપણે વ્યવહાર નયથી નવકારની ચર્ચા, વર્તમાનમાં પણ પાકિરતાની હુલ્લડ, શિકારી પશુ વગેરેના વિચારણા, ધ્યાન કર્યું. હવે આપણે તેને નિશ્ચય નથી નિકટ વિનામાંથી આ મહામંત્ર પાર ઉતાર્યાના દાખલા વિચાર–ધ્યાન કરીશું. મૌજુદ છે.
(૨) નિશ્ચય નયથી નવકારની વિચારણા નમસ્કાર મહામંત્રનું ધ્યાનઃ
નિશ્ચયથી નવકાર અને આત્મા એક જ છે. અરિહંત, હૃદયના મધ્યમાં ઊઘડેલા સફેદ કમળની મધ્ય કણિકામાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, આઠ પ્રાતિહાયથી અલંકૃત શ્રી અરિહંત પ્રભુ, દિશાની ચાર તપ, નવપદમય આત્મા. નવકાર નવપદમય મારે મારો આત્મા પાંખડીમાં બાકીના ચાર પરમેષ્ટી અને વિદિશા ( ખુણું)ની નવકારમય, પ્રથમની બે પદ આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવે ચાર પાંખડીમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ અથવા નમસ્કારની છે–પછીના (૩) પદ આત્માના શુદ્ધ સ્વરૂપના સાધકો છે. ચૂલિકાના છેલ્લા ચાર પદ ધારી શકાય. અથવા નવકાર પછીના બે પદોમાં શુદ્ધ રવરૂપની સાધનાને જે માર્ગ સંવર મંત્રના જપ કે સ્મરણ વખતે આંખ સામે જાણે સમવસરણ નિજાને તે બતાવ્યો છે છેલ્લાં બે પદો અનંતા આત્માછે. એમાં મધ્યમાં ચતુર્મુખ અરિહંત પરમાત્મા છે; એમના ઓ એ આ આરાધના કરીને પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કર્યું મરતક ઉપર ઊંચે સિદ્ધશિલાના મથાળે સિદ્ધ ભગવાનની છે, તે બતાવે છે, હું પણ તે જ રીતે મારા આત્માનું શુદ્ધ જ્યોતિ ઝગમગે છે, અરિહંત દેવના ચરણુ આગળ જમણી સ્વરૂપે પ્રગટ કરીશ. બાજુએ આચાર્ય (ગણધર મહારાજ) ઉપાધ્યાય અને સાધુ અરિહંત પદ ધ્યાને થક, દબૂહ ગુણ પજજાય રે, ભગવતે એક એકની પાછળ બિરાજે છે–એમ છે. રૂપે
ભેદ છેદ કરી આતમાં, અરિહંતરૂપી થાય છે. ધારણ કરી શકાય. છેલ્લા ચાર પદે સાધુ ભગવંતની આગળ સ્થાપીને ધારણ કરવી.
દ્રવ્ય-ગુરુપર્યાયથી અરિહંત પદનું ધ્યાન કરીને સંસારી
પર્યાયને અરિહંત અને પિતા વચ્ચે ભેદ છે તેને નાશ કરી શ્રી નમસ્કાર મહામંત્રમાં રહેલા પંચ પરમેષ્ટિમાં કેઈનો પણ વ્યક્તિગત ઉ૯લેખ નથી; પરંતુ તે તે ગુણીને નિર્દેશ
આત્મા અરિહંત સ્વરૂપ બની જાય છે. છે. શ્રી જિનશાસનની આ સર્વમાન્ય, નિષ્પક્ષપાત પ્રરૂપણ એટલે આત્મા? સત્ ચિત્ આનંદ, ત્રિકાલાબધિત છે. જગતમાં સાચા પૂજ્ય, સાચા યેય અને સાચા શરણ્ય ચૈતન્યસ્વરૂપ, અનંતશક્તિ સ્વરૂપ, અનંત ચતુષ્ટયને માલિક, કેણ હોઈ શકે, એને આમાં નિર્દેશ છે.
નિર્મમનિઃસંગ નિર્વિકાર. નમસ્કાર મંત્ર સિદ્ધ થવાથી :
મારા આત્માને દેહ નથી, મન-વચન નથી, કમ નથી (૧) સર્વ મંત્ર સિદ્ધ થાય છે.
રાગ-દ્વેષ નથી, વિતરાગ છે. અરૂપી છે. અસંગ છે. અવિનાશી
છે. શુદ્ધ ચૈતન્ય એટલે જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ આત્મા. (૨) સર્વશાસ્ત્રોના અધ્યયનનું ફળ મળે છે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. (૩) સર્વશાસ્ત્રોના રહસ્યનું જ્ઞાન થાય છે.
નવકારના વ્યવહાર અને નિશ્રયથી સ્વરૂપને સમજીને આત્મા (૪) સવ તીર્થો અને સર્વ દેના દર્શનનો લાભ મલે છે. પોતે નવકારમય બની જાય છે. (૫) સર્વયો અર્થાત્ સર્વ પૂજાનું ફળ મળે છે.
સ્વગુણેમાં ૨મણુતા. નમસ્કાર મહામંત્રના જાપથી અહનો નાશ થાય છે અને
આમ, આત્મા માટે, આત્મામાં, આમાનું, આત્માથી, અહંકારની” પ્રાપ્તિ થાય છે.
આત્મા વડે, પતે પેતામાં મસ્ત. સ્વરૂપનું ધ્યાન, સ્વ| શ્રી નમસ્કાર મહામંત્ર એ કલ્યાણ કહપતરુનું અવંધ્ય ભાવનું ધ્યાન. બીજ છે, સંસારરૂપી હિમગિરિના શિખરોને ઓગાળવા માટે શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હ. શુદ્ધતા જ કેવલજ્ઞાન એ પ્રચંડ સયતત્ય છે. પીપ-ભુજંગાને વશ કરવા માટે ગરૂડ જ મારે ગુ. પોતાના શુદ્ધ અમ દ્રવ્યમાં, પોતાના શદ્ધ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org