________________
જૈનરત્નચિંતામણિ
જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુગોમાં અને પોતાના શુદ્ધ અર્થ સ્થાને નમસ્કારભાવ પ્રગટાવવાનો પ્રયત્ન, સ્વાર્થભાવને અને વ્યંજનાદિ પર્યાયામાં ચર્યા અથવા પરિણુતિ એ જ સ્થાને પરાર્થભાવ કેળવવા પ્રયત્ન : શ્રેષ્ઠ છે. એ જ મેક્ષ છે. હું હું ને પૂજું.
પંચપરમેષ્ઠી ભગવંતે સર્વ જીવોના કલ્યાણની ભાવનાને કર્મને નહિ, કર્મની પરંપરા તોડવા માટે નવકારમંત્ર છે. પુષ્પરાવર્ત મેઘ વરસાવી રહ્યાં છે – પણ અજ્ઞાન છો. દુઃખને નહિ, દુઃખની પરંપરા તોડવા માટે નવકારમંત્ર છે.
મેહનું છત્ર ઓઢી બેઠા છે, તેથી તેમને તે મેઘના પાણીની
પ્રાપ્તિ થતી નથી. નવકારમંત્ર કર્મ અને કર્મની પરંપરાને તોડે છે. નવકારમંત્ર દુઃખ અને દુઃખની પરંપરાનો નાશ કરે છે.
મોહનું છત્ર દૂર કરવાથી પંચપરમેષ્ઠી ભગવંતોની
સર્વ જીવોના કલ્યાણભાવના પ્રત્યેક આત્મા ભાવી શકે છે. નવકારમંત્ર મરણ અને મરણની પરંપરાનો નાશ કરે છે. જન્મ અને જન્મની પરંપરાનો નાશ કરે છે.
ભીલ – ભીલડી રાજા રાણી થાય, શ્રીમતીને સર્પ પાપ અને પાપની પરંપરાને નાશ કરે છે.
ફૂલની માળા બની જાય, શીવકુમાર જોગીને સુવર્ણપુરુષ મંત્ર શાસ્ત્રની દષ્ટિએ નવકારમંત્ર સર્વ પાપપી વિષનો બનાવી શકે, આ બધા કથાનકે નવકારના સામાન્ય પ્રભાવ નાશ કરે છે. યોગશાસ્ત્રની દૃષ્ટિએ પદસ્થધ્યાનમાટે એમાં પરમ ફળ દેખાડે છે પણ તેનું ખરું ફળ તો તેને આરાધકે પવિત્ર પદોનું આલંબન છે. આગમ સાહિત્યની દ્રષ્ટિએ મોક્ષને પ્રાપ્ત કરે છે તે છે. માટે મોક્ષપ્રાપ્તિની પોતાના સર્વશ્રતમાં અત્યંતર રહેલો છે. તથા ચૂલિકા સહિત તે
મેક્ષપર્યાયને પ્રગટ કરવાની ભાવનાપૂર્વક – પ્રગટ કરવા મહા શ્રુતસ્કંધની ઉપમાને પ્રાપ્ત થયેલો છે.
માટે નવકારની આરાધના કરવાની છે. કસાહિત્યની દૃષ્ટિએ નવકારનો “ન” પામવા માટે ૨૯ કડાકડિ સાગરોપમની મેહનીયની કર્મ પ્રકૃતિનો ક્ષય
નવકાર મંત્રની આરાધના મોક્ષ ક્યારે આપે? કરવો પડે છે. એક અક્ષરના ઉરચારણથી પણ અનંત અનંત
(૧) મત્રી આદિ ભાવનાઓ પ્રમાણે વર્તવાથી કર્મ રસાણુઓનો નાશ કરે છે.
(૨) અનિત્ય આદિ ભાવનાઓની વિચારણાથી દ્રવ્યાનુગની દૃષ્ટિએ પહેલાં બે પદે પિતાના આત્માનું
(૩) વિષયવિરાગ, કષાયત્યાગ, ગુણાનુરાગ અને જ શુદ્ધ સ્વરૂપ છે, અને પછીનાં ત્રણ પદ શુદ્ધ સ્વરૂપની
- ક્રિયાઓમાં અપ્રમત્તભાવ લાવવાથી સાધક અવસ્થાના શુદ્ધ પ્રતીકરૂપ છે.
(૪) સંસાર હેય લાગે, ધર્મ ઉપાદેય લાગે ત્યારે ચરણ-કરણનુયોગની દૃષ્ટિએ સાધુ અને શ્રાવકની (૫) મોક્ષનો તીવ્ર અભિલાષ પ્રગટે ત્યારે. સમાચારીના પાલનમાં મંગલ માટે અને વિન નિવારણ
(૬) મારે મોક્ષ જ જોઈએ – સંસાર નહિ જ જોઈએ. માટે તેનું ઉચ્ચારણ વારંવાર આવશ્યક છે.
ગણિતાનગની દૃષ્ટિએ નવકારના નવ પદની સંખ્યા ભેદજ્ઞાન – હું અને ભગવાન જુદા. હું અને શરીર જુદા અખંડતા અને અભંગતાનું વિશિષ્ટ સ્થાન છે. અનાનુ- અભેદજ્ઞાન - હું અને ભગવાન એક, હું અને સર્વ પૂર્વિથી થતું નવકારના પદોનું પરાવર્તન ચિત્તરિથરતાનું
જીવો સમાન. અમેઘ કારણ બને છે.
નવકાર એ ધર્મ છે. ધર્મના જુદા જુદા પ્રકારો છે. ધર્મકથાનગની દષ્ટિએ તેમાં અરિહંતાદિ પંચ પરમેષ્ઠિઓનાં અદ્દભુત ચરિત્ર કથારૂપ છે.
(૧) વસ્તુસ્વભાવ રૂપ ધર્મ ચતુર્વિધ સંઘની દૃષ્ટિએ નવકારમંત્ર સૌને એક સાંકળે
(૨) સર્વવિરતિ અને દેશવિરતિરૂપ ધર્મ સાંધનારો અને બધાને સમાન દરજજો પહોંચાડનારો છે. (૩) સમ્યગદર્શન, જ્ઞાન - ચારત્રાણિ મોક્ષમાર્ગ ધર્મ. ચરાચર વિશ્વની દૃષ્ટિએ નવકારના આરાધકો સર્વ
(૪) જ્ઞાન-દર્શન- ચારિત્ર-તપ રૂપ ધર્મ જીને અભય આપે છે.
દાન-શીલ-તપ-ભાવ રૂપ ધર્મ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતની આપવાની ઉદારતા
(૫) પાંચમહાવ્રત રૂપ ધમ અવર્ણનીય છે, પરંતુ સાધકે લેવાપણાનો ભાવ ઉઘાડો (૬) ષડુ જીવનકાયની જયણા રૂપ ધર્મ – છ આવજોઈએ. લેવાપણને ભાવ એટલે અશુભભાવોને શુભ પ્રત્યે
શ્યકરૂપ ધમ વાળવાને પ્રયત્ન લેવાપણાનો ભાવ એટલે અહભાવને (૭) પિંડેષણ રૂપ ધર્મ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org