________________
જૈન આગમ સાહિત્યનું સ્વરૂપ
શ્રી ધીમા ચિ. બારી
શ્રી કાંકલા સિ. ભટ્ટ
દ્વારા રજૂ કરવામાં આવેલ તત્ત્વજ્ઞાનને આ યુગની એક માત્ર આધારશીલા ગણવા આ કેટલાંક વિચારકો પ્રેરાયા છે. અને તેથી આજે ધમ સાહિત્યના અભ્યાસ તરફનું વલણ જેવામાં આવે છે.
સમાન તાવિક સિદ્ધાંતો અને ક્રિયાકાંડને માનનારાએને એક સંપ્રદાય બને છે, અને તેમના માર્ગદર્શન માટે દાર્શનિક સાહિત્ય સર્જાય છે. આ સાહિત્યના પ્રામાણિક, મૌલિક અને માનનીય ભાગ (શાસ્ત્ર) કહેવાય છે, સર્વમાન્ય ગણાય છે અને પૂજાય છે. માન્યતાઓની યથાર્થતા કે યોગ્યતા અને ચઢિયાતીપણું બતાવવા આચાર્યો પ્રયત્ન કરતા હોય છે. અને પંથનાં મૂળ લખાણને શ્રેષ્ઠ તથા અંતિમ આધારરૂપે ગણતા હોય છે. તેઓ એમ માને છે કે
શાઓ ઈશ્વરરચિત છે અથવા કઈ પુણ્યશાળી આત્માઓનું ભારતની ધર્મત્રિવેણી રૂપે ગણાતા બ્રાહ્મણ, જૈન અને
સર્જન છે. જૈન ધર્મ સાહિત્યનું સર્જન પ્રધાનપણે ગણધરો, એદ્ધ ધર્મના મહાન ( આચાર્યોએ) ધાર્મિક સાહિત્યન: આચાર્યો, સૂરિએ કે મુનિઓ દ્વારાજ થયું છે. ભગવાન સર્જન કર્યું અને આ સાહિત્ય દ્વારા ભારતની પ્રજામાં
મહાવીરનાં વચનોને આવરી લેતા મૂલ આગમ પર નિર્યુક્તિ, સંસ્કાર સીંચન કર્યું.
ભાષ્ય, ચૂર્ણિ, અવચૂણિ, ટીકા, વૃત્તિની રચના કરવામાં
આવી છે. ઉપરાંત તે આગને અનુલક્ષીને ધાર્મિક ગ્રંથો ભારતના સિદ્ધો, તપસ્વીઓ, આર્ષદૃષ્ટાઓ અને યોગીઓ
તેમજ નાટક, કથા, (કાળંબરી) વ્યાકરણ, છંદ, કોશ, દ્વારા આપવામાં આવેલ આ જ્ઞાનજ્યોતના વારસાને સતેજ
જ્યોતિષ, કાવ્ય, મહાકાવ્ય, ન્યાય, તર્ક જેવું અન્ય સાહિત્ય રાખીને આજપર્યત અનેક પ્રકારના ધાર્મિક સાહિત્યની
' રચાયું છે. સંસારત્યાગ કરી શ્રમણ દીક્ષા લઈ ધર્મોપદેશક યુગપુરુષએ રચના કરી છે. ધર્મના મૂળ તત્ત્વોથી ગુંથાયેલું
તરીકે સ્થાને સ્થાને વિહરતા આચાર્યોએ અને તેમની શિષ્ય આ ધાર્મિક સાહિત્ય આજે પણ ભારતને ગૌરવ અપાવે છે
પરંપરાએ આવું વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. અને જીવનવ્યવહાર માટે એટલું જ પ્રસ્તુત છે. આચાર્યોએ ત્યાગથી વિશુદ્ધ બનીને આપેલા ઉપદેશમાં કેવળ શ્રદ્ધાના જે સંસ્કૃત ભાષામાં હિન્દુ ધર્મશાસ્ત્ર, વેદ, પુરાણ, પીઠબળથી જ સમાજમાં ટકી રહેવાનું સામર્થ્ય હતું. મહાભારત, રામાયણ જેવા અનેક મહાગ્રંથા રચાયાં છે. તે વિજ્ઞાનના પ્રભાવના પરિણામે આજે શ્રદ્ધાને જ અભાવ અર્ધમાગધી ભાષા (પ્રાકૃત) માં રચાયેલા જૈનધર્મ શાસ્ત્રોમાં જોવામાં આવે છે. એટલે ધર્મના સનાતન સત્યાને પણ આગમસત્રો એટલાં જ મહત્ત્વનાં છે તે જ રીતે પાલિ ભાષામાં આજના વૈજ્ઞાનિક યુગના પ્રત્યક્ષ પ્રમાણેની કટીમાંથી પાર બૌદ્ધ ધર્મશાસ્ત્રોના ત્રિપિટ્ટક ગ્રંથને પણ અગત્યનું સ્થાન ઊતરવું પડે છે. ધર્મના આ સત્યાને તેમના અસ્તિતવના મળ્યું છે. આમ ત્રણે પરંપરાના ધર્મશાસ્ત્રોની ભાષા અલગ સાબિતી અને એતિહાસિક સાબિતીઓથી કસ્યા પછી જ
અલગ છે અને તે જુદા જુદા મહાજ્ઞાની પુરુષોની રચના છે. આજે જનસમાજ તેમને અપનાવે છે. ધર્માચાર્યોએ ઉપદેશેલા
આવો કતૃભેદ હોવા છતાં તેમાં નિરૂપાયેલા સિધાંતમાં ધર્મતને પણ આજના વૈજ્ઞાનિક યુગમાં તર્કની કસોટી
ખૂબ જ સામ્ય જણાયું છે. ત્રણે ધર્મશાસ્ત્રોનું હાર્દ ત્રણ પર કસવામાં આવે છે.
તમાં સમાયેલું છે. (૧) કર્મવિપાક (૨) સંસારબંધન જૈનધર્મના ગૌરવને પ્રાચીન ઐતિહાસિક સાબિતીઓ અને (૩) મુક્તિ. ત્રણે ધર્મ સંસ્કૃતિનું આખરી દયેય સર્વ દ્વારા આજે પ્રમાણિત કરવામાં ભારતીય અને વિદેશી કર્મોને ક્ષય કરી મુક્તિ મેળવવાનું છે. આમ ત્રણે સૈદ્ધાંતિક વિદ્વાનોએ ભારે જહેમત ઉઠાવી છે. અને તેના ધર્મશાસ્ત્રો દૃષ્ટિએ એક જ લક્ષ્યબિંદુએ પહોંચવાનો આશય ધરાવે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org