________________
૬૨૨
જેનરત્નચિંતામણિ
મેં નમસ્કાર મહામંત્રનો જાપ કર્યો. મારા સર્વ પાપ એક સંપદાના જાપથી ૨ લાખ ૪૫ હજાર અને આઠ નાશ પામ્યા છે. મને સર્વ મંગલની પ્રાપ્તિ થઈ છે. નમસ્કાર સંપદાના જાપથી ૧૯૬૩૨૬૪ પલ્યોપમનું દેવતાનું આયુષ્ય મહામંત્રના જાપથી પાપો ક્ષય માંગવાનું છે. દુઃખને ક્ષય બંધાય છે. નહી'. દુઃખ આવે તે શાંતિથી-આનંદથી સહન કરવાનું છે. તેનાથી પાપ નાશ થાય છે.
ઉપધાન કરવાપૂર્વક નમસ્કાર મહામંત્ર શીખવે
જોઈએ. પણ નાના બાળકો, મન-વચન-કાયાથી નિર્મળ સર્વેમંત્રો નમસ્કાર મહામંત્રમાંથી ઉદ્દભવ્યા છે. સર્વે
ભાઈઓ, બહેનોને ઉપધાન વગર પણ નમસ્કાર મહામંત્ર મંત્રોનું મૂળ નવકારમંત્ર છે. સર્વશ્રેષ્ઠ મંત્ર છે. જેથી તેની
શીખવાનું અપવાદ માર્ગે મહાપુરુષોએ માન્ય કર્યું છે તે સરખામણ બીજા કોઈ મંત્રા સાથે થઈ શકે નહીં. જેમ એ ભાવનાપૂર્વક કે તેઓ શક્તિ-સંયોગે પ્રાપ્ત થયે ઉપધાન તીર્થકર ભગવંત જેએ અપષ્ટપ્રાતિહાર્યા અને ચાર કરશે. ઉપધાન એ શ્રાવકે માટે સાધુના વેગે જેવી ક્રિયા અતિશયથી શોભાયમાન છે. જેઓ જન્મથી ચાર અતિશય છે. તેમાં નમસ્કાર મહામંત્રનો જપ-ઉપવાસ-આયંબીલવાળા છે. જેની વાણીના ૩૫ ગુગે છે૩૪ અતિશયથી અપવાદે નીતિ આદિ તપ-પ્રતિકમણાદિ ક્રિયાઓ, ખમાસમણું, જેઓ સહિત છે. તેમની બીજા કેઈનીય સાથે સરખામણી
ચૈત્યવંદનો આદિ ક્રિયાઓ કરવાની હોય છે. ૪૭ દિવસ થઈ શકે નહિ. જેઓ દેવાધિદેવ છે.
સુધી પૌષધમાં રહેવાનું હોય છે. જેમાં સંથારે શયન સંસા
રના સર્વે વ્યવહારને ત્યાગ કરવાનો હોય છે. ગુરુનિશ્રામાં ખૂદ તીર્થકર દે કહે છે કે જે અનંત તીર્થકરોએ
ઉપાશ્રયમાં રહેવાનું હોય છે. શાસ્ત્રમાં કહ્યા મુજબ સર્વ શ્રદ્ધા છે. તે અમે કહીએ છીએ. તેવી રીતે કાઈપણું લેખક કિયાદિ કરવાના હોય છે અને પછી નમસ્કાર મહામંત્ર સ્વતંત્ર કશું જ ન કહી શકે – લખી શકે. અગાઉ ઘણુ વિચા
ગણવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. કેઈપણુ જીવ નમસ્કાર કે નાનીઓએ કહેલું, લખેલુ, ઉપદેશેલું જ બીજી કહી- મહામત્ર પામ્યા વગર મરણ ન પામે એ ભાવ-દયાથી પ્રેરાઈ, લખી-ઉપદેશે છે-એટલે અહીં મારું કશું જ નથી. પૂર્વપુરુષનું મહાપુએ ઉપધાન કર્યા વગર પણ નવકાર ગણવાનું માન્ય કથેલું છે.
હયું ફેરવવાની તાકાત નવકારમાં છે. તમારે તમારી ગતિ સુધારવી છે? સમ્યકત્વ મેળવવું છે? તે નવકારનો કેઈપણ વસ્તુનું એકલું જ્ઞાન કામ લાગે નહીં, તેની જાપ કરો. નવરા પડે નવકાર ગણે.
સાથે તેવું વર્તન જોઈએ. જેમકે તરવૈયો તરવાનું જ્ઞાન જાણે
છે, પણ હાથ-પગ હલાવે નહીં તે ડુબી જાય તેવી જ રીતે નવકારમંત્ર ચૌદ પૂર્વ સાર છે
નમસ્કાર મહામંત્રનું માત્ર જ્ઞાન જોઈએ તેવું ફળ આપે - -: ચૌદ પૂર્વ :
નહિ', તેની સાથે તેની આરાધનારૂપ ક્રિયા હોય ત્યારે
તે સંપૂર્ણ ફળ આપે. મેક્ષ આપે. જ્ઞાનસ્ય ફલં વિરતિ(૧) ઉત્પાદપૂર્વ (૨) આગ્રાયણીપૂર્વ (૩) વીર્યપ્રવાદવ
જ્ઞાનનું ફળ આચરણ છે માટે અહીં નમસ્કાર મહામંત્રના (૪) અસ્તિકવાદપૂર્વ (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ (૬) સત્યપ્રવાદપૂર્વ જ્ઞાન સાથે તેની આરાધના પણ જણાવીએ છીએ. (૭) આત્મપ્રવાદપૂર્વ (૮) કર્મપ્રવાદપૂવ (૯) પ્રત્યાખ્યાનપ્રવાદપૂવ (૧૦) વિદ્યાપ્રવાદપૂર્વ (૧૧) કલ્યાણપ્રવાદપૂર્વ
જૈન શાસનના અગાધ વાંગમયમાં સર્વ પ્રથમ સ્થાન શ્રી (૧૨) પ્રાણવાદપૂર્વ (૧૩) ક્રિયાવિશાલપૂર્વ (૧૪) લેકબિંદુસારપૂર્વ.
નમસ્કાર મહામંત્ર ધરાવે છે, કેમકે (૧) એ અખિલ શ્રતને
સાર છે. (૨) એના ધ્યાનમાં મહાજ્ઞાની શ્રુતપારગામી મહર્ષીઓ આઠ સંપદા આઠ સિદ્ધિ આપે.
પણુ જીવનનો અંતિમ કાલ વીતાવે છે (૩) એમાં કલ્યાણ
સ્વરૂપ અનંત અર્થ ભર્યો છે. (૪) એ સુખ દુઃખાદિની સર્વ (૧) અણિમા (૨) મહિમા (૩) લધિમા (૪) ગરિમા સ્થિતિમાં અને જીવનમરણના સર્વકાળે સ્મરણીય છે (૫) (૫) પ્રાપ્તિ (૬) પ્રાકામ્ય (૭) ઈશત્વ (૮) વશિત્વ એનાથી લૌકિક-લોકોત્તર સર્વ સમૃદ્ધિ આવી મળે છે (૬)
એ ભયંકર પાપી જીવનમાંથીય જીવને ઉદ્ધારનાર, અને ઘેર નવપદ નવનિધિ આપે.
ભયને ટાળનાર છે. એ (૭) સર્વ શ્રેષ્ઠ દયેય, ધ્યાતા અને (૧) નેસપેનિધિ (૨) પાંડુકનિધિ (૩) પિંગલકનિધિ ધ્યાનનો દશક છે. (૪) સર્વરત્નનિધિ (૫) મહાપદ્મનિધિ (૬) કાલનિધિ (૭) શ્રી નમસ્કાર મહામંત્ર, એ નવપદોનું બનેલું મહામંગલમહાકાલનિધિ (૮) માણુવકનિધિ (૯) શંખનિધિ.
સૂત્ર છે. એના પ્રારંભના પાંચ પદોમાં શ્રીઅરિહંતાદિ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર દર્શાવેલ છે. પછીના બે પદોથી આ પાંચ
Jain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org