________________
૫૪૮
[ભગવાન માહુબલી ]
ભય હાય અથવા ભૂખ, તરસ વગેરે પરિષહે ના સભવ સાથ તો પણ કાયાને ટાલ રાખવામાં આવે તે તેવી કાચમ કાર્યોત્સગ બની રડે છે.
આમ કાચગ્રુપ્તિ અને કાઉસગ્ગ વચ્ચે ભેદુ બતાવવા હાય તા એમ કહી શકાય કે જ્યાં જ્યાં કાઉસગ્ગ છે ત્યાં હાય તા એમ કહી શકાય કે જ્યાં જ્યાં કાઉસગ્ગ ત્યાં કાચપ્તિ અવશ્ય રહેલી છે, પરંતુ જ્યાં જ્યાં કાયસ છે ત્યાં ત્યાં કાઉસગ્ગ હોય કે ન પણ હોય.
6
"
બાહ્ય તપના એક પ્રકાર તે કાયકલેશ ' નામના છે. એમાં સાધક દેહને સહેતુક કષ્ટ આપે છે. દેહની આસક્તિ છોડવા તથા પ્રવચનની પ્રભાવના કરવા માટે અયન, શયન, આસન, સ્થાન, અવગ્રહ અને યાગ એ છ પ્રકારે કાયાને
Jain Education International
જૈનનચિંતામણિ
કષ્ટ આપે છે. સમ્યગ્દર્શન સહિત કરતી આવી વિવિધ કાર્યકરેશની ક્રિયાઓ દ્વારા આત્મબળની વૃદ્ધિ થાય છે અને કર્મની નિર્જરા થાય છે. એક પગે ઊભા રહેવુ, એક પડખે સૂઈ રહેવુ, સૂર્યની સામે ખુલી નજરે જોયા કરવું, કાંટા, ખ’વાળ સ્વેચ્છાએ સહન કરવા પ્રયાદિ પ્રકારનું આ તપ સામાન્ય રીતે ગૃહસ્થા માટે નિહ, પ સાધુઓ માટે છે. કાયોત્સર્ગમાં કોઈ એક મુદ્રામાં શરીરને સ્થિર કરવાનુ છે, એટલે દ્રવ્ય કાયાસના સમાવેશ કાચાકલેશમાં થાય છે, પરંતુ પ્રત્યેક કાયાકલેશના પ્રકાર એ કાઉસગ્ગ નથી.
કાઉસગ્ગી કર્મની, નિર્જરા થતાં આત્મક શક્તિ ખીલે છે. વળી કાઉસગ્ગ કાશ ચેતનાશક્તિનો વિસ્તાર પણ સાધી શકાય છે. કાઉસગ્ગ દ્વારા અન્યને પણ સહાય કરી શકાય છે. જૈન કથાનુસાર મનામાએ ીની સજા પામેલા પત્તાના પતિ સાશન શેડ માટે કાઉંસન્ન કર્યા હતા. થ્યા સાધ્વીજીને સીમધર સ્વામી પાસે મોકલવા માટે સમગ્ર સર્ચ કાઉસગ્ગ કર્યો હતા. આવાં દાંતા દર્શાવે છે કે કાઉસગ્ન દ્વારા અન્યને પણ કશેહાનની મર્યાદામાં રહીને
સહાય કરી શકાય છે.
સાધકે કાઉસગ્ગ પોતાની શિક્ત અનુસાર કરવા જોઈ એ ક્ષેત્ર અને કાળને અનુલક્ષીને સાધકે કાઉસગ્ગ દ્વારા પાને નિર્મૂળ કરતા જઈ આત્મિક શક્તિ વિકસાવવી જોઈ એક શક્તિ કરતાં ઈરાદાપૂર્વક બીજાને બતાવવા માટે જે સાધક વધુ કે ઓછા સમય માટે કાઉસગ્ગ કરે છે તે સાધક દ*ભી કે માયાચારી બને છે.
રહિત શુદ્ધ સ્થળ અને વાતાવરણની એવી પસદગી કરવી સાર્ક સારી રીતે કાઉસગ્ગ કરવાને માટે જીવજંતુ જોઈએ કે જેથી વિક્ષેપ ન પડે. પૂર્વ કે ઉત્તર દિશામાં છે. જિનપ્રતિમા સન્મુખ બેસી પ્રતિમાનું દર્શન કરતાં કરતાં મુખ રાખીને એકાંત સ્થળમાં કાઉસગ્ગ થાય તો તે ઉત્તમ
પણુ કાઉસગ્ગ કરી શકાય છે.
કાચા સગ કરવામાં, અર્થાત્ શરીરને સ્થિર કરવામાં સાધકે કેટલાક દોષાનું નિવારણ કરવુ જોઈ એ. શાસ્ત્રોમાં એવા ૧૬ પ્રકારના અતિચાર દર્શાવ્યા છે. ઉદાહરણ તરીકે ધાટકપાદ' અતિચાર, એટલે કે ઘાડી જેમ થાક ખાવા
For Private & Personal Use Only
www.jainelibrary.org